Book Title: Vedant Shabda Kosh
Author(s): Atmanandgiri Swami
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ 2 ] અધ્યાત્મ: બ્રહ્મસ્વભાવ; બ્રહ્મભાવ; આત્માનું જ્ઞાન પિતાને આશ્રય કરીને રહેલું હોય તે. અધ્યારેપઃ વસ્તુ એટલે બ્રહ્મમાં વસ્તુ એટલે જડ સમૂહનું આરોપણ અથવા કથન અધિષ્ઠાન બ્રહ્મમાં જગતનું આરોપણ અથવા ક૯પના. અધ્યાસઃ જેમાં જે ન હોય તેમાં તે પદાર્થની બુદ્ધિ થવી તે વસ્તુનું અન્ય રૂપે ભાસવાપણું, મિથ્યા પ્રતીતિ, કલ્પના, ભ્રાંતિ; દેહ, ઇદ્રિ આદિ અનાત્મ પદાર્થોમાં હું અને મારું એ જે ભાવ અથવા બુદ્ધિ. અધ્યાસને બે પ્રકાર છે: જ્ઞાનાધ્યાસ અને અર્થધ્યાસ. જ્ઞાનાધ્યાસ-સર્પદિકનું તથા દેહાદિક પ્રપંચનું જ્ઞાન. ભ્રાંતિજ્ઞાન. અનર્થ અહંતા-મમતાથી થતાં દુઃખ. અનવસ્થા (ન્યાય) છ દષમાં એક. એકને કર્તા બીજે, બીજાને કર્તા ત્રીજે અને ત્રીજાને ચેથે એ પ્રમાણે કારણની પરંપરા-પ્રવાહનું ચાલતું રહેવું તે દોષ. અનંતઃ દેશ-કાળ અને વસ્તુના પરિચ્છેદથી રહિત. અનાત્મઃ આત્માથી ભિન્ન બધા પદાર્થો. અનાદિઃ શરૂઆત વગરનો પદાથ ઉત્પત્તિરહિત, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 130