Book Title: Suryapurno Suvarna Yug Yane Suratno Jain Itihas
Author(s): Kesharichand Hirachand Zaveri
Publisher: Motichand Maganbhai Choskhi

View full book text
Previous | Next

Page 16
________________ વિક્રમ ૧૭ મું શતક. ૧૭ એ વિજયસેનસૂરિએ સ. ૧૬૩૨ માં ચાંપાનેરમાં પ્રતિષ્ઠા કરીને ક્રમે ‘શ્રી પૂરિત' એટલે લક્ષ્મીથી સમૃદ્ધ એવા સુરત બંદર આવીને શ્રી મિશ્ર ચિન્તામણિ આદિ વિદ્વાન સભ્યા સમક્ષ અનેક પંડિતાની પરિષમાં આચાર્યોની સમક્ષ ૧.૬ કરીને શ્રીભૂષણ નામના દિગંબરાચાર્યને જીત્યા. ( વિજયપ્રશસ્તિ ૮, ૪૨ થી ૪૯ ). સ. ૧૬૪૫ માં ખરતરગચ્છના નાયક શ્રી જિનચંદ્રસૂરિએ શિવાસેામજીના સંધ સાથે શત્રુંજયની યાત્રા સ. ૧૬૪૪ માં કરી ત્યાંથી આવી સુરતમાં ચેમાસું કર્યું. ૧૧ ૧૮ તપાગચ્છનાયક શ્રી હીરવિજયસૂરિએ શત્રુંજયની યાત્રાને સધ કઢાવી સ. ૧૬૪૯ માં તે તીની યાત્રા કરી હતી તે સંધમાં અનેક ગામના સંધના લેાકેા ભળ્યા હતા, તેમાં સુરતના સંધજતા હતા. ૧૯ પાતાના દીક્ષાધામ સુરતમાં ઉક્ત વિજયસેનસૂરિએ સ. ૧૬પ વૈ. શુ. ૧૩ બુધે લઘુ ( દશા ) એસવાળ ‘સુરતિ ખંદિરવાસ્તવ્ય ’શ્રેષ્ઠિ સા સામજી ભાણુજીએ ભરાવેલ ૨૪ જિન પરિકર સહિત શ્રી શાંતિનાથ બિંબની, અને સ. ૧૬૬૪ જે શુ. ૫ સેમે વીસા એશવાળ ‘ સુરતિ મંદિર વાસ્તવ્ય' સા અલવેસર અરજી અતે હેમજીએ કરાવેલી સુપાર્શ્વનાથની પ્રતિમાની, વીસા શ્રીમાલી સામલજીએ કરાવેલા પાર્શ્વનાથ મિશ્રની તથા વીસા એસવાળ માનબાએ કરાવેલી પામ પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. ૨૦ સ. ૧૬૬૪ માં ઉક્ત હીરવિજયસૂરિશિષ્ય મુનિવિજયના શિષ્ય દર્શનવિજયે સુરતમાં નૈમિજિન સ્તવન પટે કડીનુ ગૂજરાતીમાં જુદા જુદા રાગમાં રચ્યું.

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 436