Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
ર-ર-' થી વિસ્થા માં વર્ષ સંજ્ઞા થતી નથી. જેથી ‘સ્વતંત્ર કર્તા ર-ર-૨' થી ચૈત્ર ને રૃ સંજ્ઞા જ થઈ હોવાથી તદ્દાચક ચૈત્ર નામને ‘હેતુ-રૃ-કરો. ૨-૨-૪૪ થી તૃતીયા વિભક્તિ થઈ છે. અર્થ ક્રમશઃ - અક્ષો પાસા) થી રમે છે. અક્ષોથી રમે છે. મૈત્ર અક્ષોથી ચૈત્રને રમાડે છે.
યદ્યપિ આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ વિવું ધાતુના કરણને જળ અને ર્મ સંજ્ઞા, જે રીતે યુગપતુ કરાઈ છે, તેનું ફળ સર્વત્ર નથી. કારણ કે કક્ષાનું વ્યક્તિ અને પક્ષે લૈંતિ અહીં અનુક્રમે શરણ સંજ્ઞા અને ર્મ સંજ્ઞાનું કાંઈ જ ફળ નથી; પરન્તુ સર્વેયને ચૈત્રણ મિત્ર: ઈત્યાદિ સ્થળે ઉપર જણાવ્યા મુજબ તેનું ફળ હોવાથી યુગપતું રણ અને ર્મ સંજ્ઞાઢયનું વિધાન કર્યું છે. .
અહીં એ વિચારવું જોઈએ કે - વુિં ધાતુના કરણને વર્ગ સંજ્ઞા વિકલ્પ કરવાથી પણ સલાન રીતિ અને પક્ષે હૈંતિ આ બંને પ્રયોગો થઈ શકે છે. કારણકે સંજ્ઞાના અભાવપક્ષમાં ‘સાધwતમંo ૨-૨-૨૪ થી કક્ષ ને ફરી સંજ્ઞા સિદ્ધ હોવાથી તદ્દાચક નામને ઉપર જણાવ્યા મુજબ તૃતીયા વિભક્તિ થઈ શકે છે. આથી સમજી શકાય છે કે “ ર’ આ સૂત્રનાં સ્થાને ‘ર વા આ પ્રમાણે પણ સૂત્રનો નિર્દેશ કરી શકાય છે. યદ્યપિ ‘ર ર” આ સૂત્રની અપેક્ષાએ
વા' આ પ્રમાણે સૂત્રના નિર્દેશમાં માત્રાધિય થતું હોવાથી ગૌરવ છે; પરન્તુ “શરણં વ’ આ પ્રમાણે સૂત્ર રચવામાં ના ગ્રહણથી વાયમેટ થતો હોવાથી; “ર વા ઈત્યાકારક સૂત્ર રચનાની અપેક્ષાએ ગૌરવ છે. કારણ કે “ર ર’ આ પ્રમાણેની સૂત્ર રચનામાં રિવઃ करणं करणसंज्ञं भवति भने दिवः करणं कर्मसंज्ञञ्च भवति मा प्रभारी વાયભેદ સ્પષ્ટ છે. ર વ આ સૂત્રમાં વર્ષ સંજ્ઞાની અનુવૃત્તિ ચાલુ હોવાથી અને “ર” પદથી ઋણ સંજ્ઞાનો સમુચ્ચય હોવાથી વસ્તુતઃ સૂત્રનું સ્વરૂપ, “રિવઃ કર કર કર્મ ” આ પ્રમાણે થાય છે. અહીં વિવું ધાતુનું કરણ ઉદ્દેશ્ય છે અને સંજ્ઞા દ્વય સ્વરૂપ વિધેય દ્વય છે. આ