Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
દશનું નામને શેરે ર-૨-૮9° થી ષષ્ઠી વિભક્તિ થઈ છે, અને જ્યારે વર્ષ સંજ્ઞા થાય ત્યારે ‘ન ર-ર-૪૦” થી દ્વિતીયા વિભક્તિ થઈ છે. અર્થક્રમશઃ - જુગારમાં સો રુપિયા જીતે છે, અથવા સો રુપિયાની વસ્તુ વેચે છે અથવા ખરીદે છે. જુગારમાં દશ રૂપિયા જીતે છે, અથવા દશ રૂપિયાની વસ્તુ વેચે છે અથવા ખરીદે છે. િિનેય દૂતપતિ વિમુ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ પળુ અને વિ + અ + ૬ ધાતુના વિનિમય તથા ચૂત પણ સ્વરૂપ જ વ્યથિને ફર્ષ સંજ્ઞા વિકલ્પથી થાય છે. તેથી સાધૂનું પળાયતિ અહીં પશુ ધાતુના વ્યાપ્ય સાઘુ ને આ સૂત્રથી વિકલ્પ કર્મ સંજ્ઞા ન થવાથી “Úર્થ કર્મ ૨-૨-૩ થી નિત્ય
શ્રી સંજ્ઞા થાય છે. જેથી ઉપર જણાવ્યા મુજબ સાધુ નામને દ્વિતીય વિભક્તિ થઈ છે. “સાધુ', વિનિમય કે ચૂતપળ સ્વરૂપ વ્યાપ્ય નથી – એ સમજી શકાય છે. અર્થ- સાધુઓની સ્તુતિ કરે છે. 19દ્દા
ઉપર વિરારાશા
ઉપસર્ગથી પરમાં રહેલા ‘રિવું ધાતુના વ્યાચ વિનિમય અને સ્થૂતપળ ને વિકલ્પથી વર્મ સંજ્ઞા થાય છે. “શત શત વ પ્રવીતિ અહીંn + વિવું ધાતુના વિનિમય અને ચૂતપળ સ્વરૂપ વીથ “શત’ ને આ સૂત્રથી વિકલ્પ વર્ષ સંજ્ઞા થઈ છે, તેથી જ સંજ્ઞા ન થાય ત્યારે શત નામને ‘શેષે ર-ર-૮૦° થી ૬ઠ્ઠી વિભક્તિ થઈ છે, અને તે સંજ્ઞા થાય ત્યારે ‘ન ૨-૨-૪૦ થી દ્વિતીયા વિભક્તિ થઈ છે. અર્થ-સો રુપિયા જુગારમાં જીવે છે અથવા સો રુપિયાની વસ્તુ વેચે અથવા ખરીદે છે. ઉપસ વિતિ ફિ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ઉપસર્ગથી પરમાં રહેલા જ વિધાતુના વ્યા, વિનિમય અને ચૂતપળ ને વિકલ્પથી કર્મ સંજ્ઞા થાય છે. તેથી શત રીવ્યતિ અહીં અનુપસર્ગક વિવું ધાતુના વ્યાપ્ય વિનિમય અને ચૂતપળ સ્વરૂપ શત ને આ સૂત્રથી વિકલ્પ વર્ષ સંજ્ઞા થતી નથી. તેમ જ ‘ ત ર-ર-રૂ' થી
૨૦