Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
સમસ્ત નિઝ થી પરમાં રહેલા હિંસાર્થક હનું ધાતુના વ્યાણ વીર ને આ સૂત્રથી વિકલ્પથી ફર્મ સંજ્ઞા થઈ છે. તેથી જ સંજ્ઞા ન થાય ત્યારે પૌર નામને ‘ર-૨-૮૭ થી ષષ્ઠી વિભક્તિ થાય છે, અને કર્મ સંજ્ઞા થાય ત્યારે ‘ળિ ૨-૨-૪૦” થી દ્વિતીયા વિભક્તિ થાય છે. અર્થ - ચોરને મારે છે. હિંસાયાવિ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ સમસ્ત, વ્યસ્ત અને વિપર્યસ્ત નિ ક થી પરમાં રહેલા હિંસાર્થક જહનું ધાતુના વ્યાપ્યને વિકલ્પથી જ સંજ્ઞા થાય છે. તેથી નિહન્તિ’ અહીં હનું ધાતુ હિંસાર્થક ન હોવાથી તેના વ્યાપ્ય રાઢિ ને આ સૂત્રથી વિકલ્પ કર્મ સંજ્ઞા થતી નથી, તેથી ‘રૂંવાર્થ ર-ર-રૂ' થી નિત્યકર્મસંજ્ઞા થવાથી ઉપર જણાવ્યા મુજબ રાઢિ નામને દ્વિતીયા વિભક્તિ થઈ છે. અર્થ - રાગાદિનો નાશ કરે છે. (રાગાદિને દૂર કરે છે.) અહીં યાદ રાખવું જોઈએ કે તૂ.. ૨-૨-૧૦ થી આગળના સૂત્રો વસ્તુતઃ પૂ.સં. ૨-૨-૩ થી વિહિત કર્મ સંજ્ઞાનો વૈકલ્પિક નિષેધ કરે છે. તેથી, તે તે સૂત્રોમાંના ઉદાહરણોમાં સૌથી પહેલા gષ્ઠી વિભક્તિના ઉદાહરણો છે. પ્રાઇવિમોચનાનુકૂવ્યાપાર હિંસાપદાર્થ છે. નિષ્ઠાણ રાગાદિની તાદૃશહિંસાં અપ્રસિદ્ધ છે. તેથી રાતીનિતિ અહીં હનું ધાતુ હિંસાર્થક નથી - એ સમજી શકાય છે. [૧પ.
વિનિમે-ધૂતપળ પળ-વ્યવો: રારા દા
પળુ અને વિઝવ+ઠ્ઠ ધાતુના વ્યાપ ધૂતપણ અને વિનિમય ને વિકલ્પથી કર્મ સંજ્ઞા થાય છે. જુગારમાં જીતવા યોગ્ય વસ્તુને ધૃતપણ કહેવાય છે, અને ખરીદવા અથવા વેચવા માટે મુકેલી વસ્તુને વિનિમે કહેવાય છે. ‘શતસ્ય શતં વા પળાયતિ’ અને ‘દશાનાં દશ વા વ્યવહરતિ અહીં ૫ણુ ધાતુના વ્યાપ ઘૂતપળ અથવા વિનિમય શત ને અને વિ + સવ + દૃ ધાતુના વ્યાં ધૂતપ અથવા વિનિય રશ ને આ સૂત્રથી વિકલ્પથી વર્મ સંજ્ઞા થઈ છે. તેથી વર્ગ સંજ્ઞા ન થાય ત્યારે શત અને
98