Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
જણાવ્યા મુજબ હિંસાર્થક જ ના, ના, સાથુ અને વિ૬ ધાતુના વ્યાપ્યને વિકલ્પથી કર્મ સંજ્ઞા થાય છે. તેથી વીર વનાળાસતિ અહીં “છોડાવવું આ અર્થવાલા ની ધાતુના વ્યાપ્ય વીર ને આ સૂત્રથી વિકલ્પ ફર્મ સંજ્ઞા થતી નથી. તેથી જીર્તવ્યર્થ જર્મ ર-ર-રૂ” થી નિત્ય કર્મ સંજ્ઞા થવાથી ઉપર જણાવ્યા મુજબ વીર નામને દ્વિતીય વિભક્તિ થાય છે.અર્થ - ચોરને બંધનથી છોડાવે છે. અહીં સૂત્રમાં નાસ્ અને ના ધાતુ પુરારિ ગણના વિવક્ષિત છે, અને શ્રાદ્. ધાતુ વટારિ ગણનો (ધાતુ પાઠ નં. ૧૦૪૫) વિવક્ષિત છે. અહીં એ યાદ રાખવું જોઈએ કે નાસ્ નાટ અને જાથ આ ધાતુઓ નથી; ધાતુઓના રૂપો છે. મૂલ ધાતુ તો નસ્ નટુ અને ધુ છે. તેને પ્રત્યયાદિ કાર્ય કરવાથી નાનું વગેરે રૂપો થયેલાં છે. તેનું સૂત્રમાં ગ્રહણ કરીને તે જણાવ્યું છે કે - જ્યાં નાનું વગેરેના કારનું શ્રવણ થાય છે, ત્યાંજ આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ નાનું વગેરે ધાતુના વ્યાપ્યને વિકલ્પથી જર્મ સંજ્ઞા થાય છે, અન્યત્ર નહિ. તેથી રણુમુનીનતત્ .. ઈત્યાદિ સ્થળે આ સૂત્રથી વિકલ્પથી સૂર્ય સંજ્ઞા થતી નથી. યદ્યપિ આ સૂત્રથી હિંસાર્થક નાનું વગેરે ધાતુના વ્યાપ્યને વિકલ્પથી કર્મ સંજ્ઞાનું જે વિધાન છે તે પૂર્વ સૂત્રથી પણ સિદ્ધ જ છે કારણ કે હિંસાર્થક ધાતુ પીડાર્થક છે જ. પરતુ પૂર્વ સૂત્ર ભાવપ્રયાન્ત શસ્ત હોય તો જ લાગે છે. આ સૂત્ર ભાવપ્રત્યયાન્ન ભિન્ન કર્તા હોય તો પણ લાગે છે. અર્થાત્ - ભાવ પ્રત્યયાન્ત કર્તા માટે આ સૂત્રનું પ્રણયન છે - એ યાદ રાખવું.૧૪
નિ - યો નઃ રારા થા
સમસ્ત (નિઝ), વ્યસ્ત (નિ, પ્ર) અને વિપર્યસ્ત (નિ) નિ અને પ્ર થી પરમાં રહેલા હિંસાર્થક હનું ધાતુના વ્યાણ ને વિકલ્પથી સૂર્ય સંજ્ઞા થાય છે. વીર વીરં વા નિગતિ (નિતિ પ્રતિ પ્રતિ વા), અહીં