Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
ક્રિયા બીજા કરે છે. વ્યતિ+સ્કૃતિ – તિર્ ત... ૩-૩-૬ થી ગતિ પ્રત્યય. વ્યતિકૃ+4+તિ - કર્ત... ૩-૪-૭૧ થી શત્ પ્રત્યય. વ્યતિ[+તિ - ધો. ૪-૩-૪ થી 8 નો ગુણ ૩ તિરબૂ+ગ+મતિ - હૃર્દ. ૧-૩-૩૧ થી ધિત્વ. વ્યતિસમ્પત્તિ - સુયા... ૨-૧-૧૧૩ થી પૂર્વનાં મ નો લોપ. '
અહીં ગત્યર્થક નૃ ધાતુ હોવાથી આ સૂત્રથી આત્મપદ થયું નથી. (૨) તિહિંતિ = બીજાને હિંસા કરવાની ક્રિયા બીજા કરે છે.
વ્યતિfહં+ક્તિ – તિર્ તસ્... ૩-૩-૬ થી અતિ પ્રત્યય. વ્યતિહિં{++મતિ – સૂર્ય. ૩-૪-૭૧ થી શત્ પ્રત્યય. વ્યતિહિંક્તિ - સુવાચો.... ૨-૧-૧૧૩થી પૂર્વનાં મ નો લોપ.
અહીં હિસાર્થક હિંન્ ધાતુ હોવાથી આ સૂત્રથી આત્મપદ થયું નથી. (૩) વ્યતિગત્પતિ = બીજાને બોલવાની ક્રિયા બીજા કરે છે.
સાધનિક વ્યતિદિક્તિ પ્રમાણે થશે. અહીં શબ્દાર્થક નન્ ધાતુ હોવાથી આ સૂત્રથી આત્મપદ થયું નથી. ઐતિહન્તિ = બીજાને હસવાની ક્રિયા બીજા કરે છે. સાધનિકા તિહિંક્તિ પ્રમાણે થશે. અહીંમ્ ધાતુનું સૂત્રમાં વર્જન હોવાથી આ સૂત્રથી આત્મપદ થયું નથી. अनन्योऽन्यार्थ इति किम् ? अन्योन्यस्य व्यतिलुनन्ति, इतरेतरस्य વ્યતિતુનન્તિ, પરાસ્ય વ્યતિતુનન્તિ = બીજાને કાપવાની ક્રિયા બીજા કરે છે. તુર્નાન્તિ ની સાધનિકા સુનતે પ્રમાણે થશે. અહીં ક્રિયાવ્યતિહાર છે પણ કોચ વિગેરે શબ્દનો પ્રયોગનું વર્જન કરેલું હોવાથી ધાતુને આત્મપદ થયું નથી. andીચેવ - વ્યતિકાયને પ્રામ: = બીજાને ગામ જવાની ક્રિયા બીજા કરે છે. અહીં સૂત્રમાં કર્તરિ પ્રયોગ હોય ત્યારે ગત્યર્થક વિગેરે ધાતુથી ક્રિયાતિહારમાં આત્મને પદ થતું નથી પણ ભાવપ્રયોગ અને કર્મણિપ્રયોગમાં તો ગત્યર્થક વિગેરે ધાતુઓથી પણ આત્મને પદ