Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
Uધમાન: = વધતો. Uધુન - શત્રીના. પ-૨-૨૦ થી માનદ્ પ્રત્યય. Tધુ+શવં+માન - . ૩-૪-૭૧ થી શત્ પ્રત્યય. gધ+|+માન = Uધમાન - તો મને ૪-૪-૧૧૪ થી મ ની પછી . અહીં ધ ધાતુ રૂ અનુબંધવાળો (ઈવાળો) છે તેથી આ સૂત્રથી
આત્મપદના પ્રત્યયો થયા છે. (૨) શેતે = ઊંધે છે. શૌક્ (સ્વ) (૧૧૦૫) શી ધાતુ.
શી+તે – તિર્ તમ્. ૩-૩-૬ થી તે પ્રત્યય. શેતે = શેતે. શીટ : શિતિ ૪-૩-૧૦૪ થી { નો છે આદેશ.
: = ઊંઘતો. શી+માનશું - શત્રાનશા... પ-ર-૧૦ થી માનશું પ્રત્યય.. શે+ગન - શીડ : શિતિ ૪-૩-૧૦૪ થી { નો અ આદેશ.
શાન = શયાન - તો... ૧-૨-૨૩ થી ૪ નો . - અહીં શી ધાતુ અનુબંધવાળો (ઈવાળો) છે તેથી આ સૂત્રથી
- આત્મપદના પ્રત્યયો થયાં છે. ' પ્રશ્ન : આ સૂત્રની રચના શા માટે કરી ? ” જવાબઃ સામાન્યથી “તિ” વિગેરે સૂત્રોથી આત્મપદ અને પરસ્મપદની
વિશેષતા રહિત વર્તમાનાદિ વિભક્તિનું કથન હોવાથી સર્વ ધાતુથી આત્મપદ થતું જ હતું છતાં આ સૂત્ર નિયમને માટે છે કે રુ ઈતવાળા અને હું ઈતવાળા ધાતુથી જ કર્તામાં આત્મપદ થાય છે. પણ ડિતું ધાતુથી આત્મપદ જ થાય આવો વિપરીત નિયમ ન કરવો. સર્વ ધાતુથી ભાવે પ્રયોગ અને કર્મણિપ્રયોગમાં તો તત્ સાથ.. ૩૩-૨૧ થી આત્મપદ સિદ્ધ જ થાય છે.
क्रियाव्यतिहारेऽगति-हिंसा-शब्दार्थ-हसो
ह-वहश्चाऽनन्योऽन्यार्थे । ३-३-२३ અર્થ- બીજાવડે કરવા માટે ઈચ્છાએલી ક્રિયાનું અન્ય વડે હરવું (કરવું) તે
ક્રિયાવ્યતિહાર કહેવાય છે.