Book Title: Rupsen Charitra Yane Punya Prabhav
Author(s): Bakulchandra Lalchandra Shah
Publisher: Laghajiswami Pustakalay

View full book text
Previous | Next

Page 12
________________ દર્શન કરવા તેમની સમીપે ગયા. ગુરુએ રાજાને ધમને. ઉપદેશ આપ્યો અને કહ્યું હે રાજા, તું દિલગીર ન થઈશ. અત્યાર સુધી તે ધર્મમાં પ્રમાદ બહુ રાખ્યો છે, તે હવે દૂર કર. કહ્યું છે કેમાનુષમારા વારિ: સલાટવા आयुश्च प्राप्यते तत्र / कथंचित्कमलाघवात् // 5 // અર્થા–હળવા કર્મના યોગથી મનુષ્ય-ભવ, આર્ય દેશ, સર્વોચ્ચ જાતિ, ઉત્તમ બુદ્ધિ અને આયુષ્ય મળે છે. (5) प्राप्तेषु पुण्यतस्तत्र / कथकश्रवणेष्वपि॥ तत्वनिश्चयरूपं तु। बोधिरत्नं सुदुर्लभं // 6 // અર્થાત-પુણ્ય કરી ધર્મકથાનું શ્રવણ પ્રાપ્ત થાય છે, પણ તત્ત્વને નિશ્ચય કરનારું સમ્યકત્વરત્નરૂપ જ્ઞાન તે મેળવવું દેલું છે. (6) . एकोवि य पयारो। धम्मस्स निसेविओ सुरतरुव्व // तेणंवि य सो पावइ। मणवंछियसिवसुखाई // 7 // અર્થાત-સુરતરુ કલ્પવૃક્ષની જેમ ધર્મના એક પ્રકારનું પણ જે સેવન કરવામાં આવે તો એ ધર્મથી મનવાંછિત કલ્યાણમય સુખની પ્રાપ્તિ થાય છે. (7) અને संपदो जलतरंगविलोला / यौवनं त्रिचतुराणि दिनानि॥ शारदाभ्रमिव चंचलमायुः। किं धनैः कुरुत धर्ममनिंद्यं // 8 // અર્થા—સંપત્તિ પાના તરંગ જેવી અસ્થિર છે. યૌવન ત્રણ-ચાર દિવસના ચાંદરડા જેવું છે. આયુષ્ય P.P. Ac. Gunratgasugum. Saradhak Trust

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120