________________ 47 . ' અર્થા-ચતુર વનિતાના માત્ર મેળાપથી જે સુખ મળે છે તે સામાન્ય નારીઓનાં ગાઢ આલિંગન અને ચુંબનથી એ કયાં મળવાનું હતું ? (86) - ' આમ તેઓ દૂરથી પરસ્પર એક બીજાને જોતાં સૂર્ય ને કમળની માફક સ્નેહ થશે અને અવનવા રસને અનુભવ . કહ્યું છે કે, दूरस्थोऽपि न दूरस्थो / यो वै मनसि वर्तते // हृदयादपि निष्क्रांतः। समीपस्थोऽपि दूरगः // 8 // અર્થાત–જેમનાં મન મળેલાં હોય છે તે દૂર હોય છે તે પણ દૂર નથી, નજીક જ હોય તેમ લાગે છે. પણ હદયમાંથી નીકળી ગયેલ હોય તે નજીક હોવા છતાંય દૂર લાગે છે. (87) - કુમારે વિચાર કર્યો જે આ કન્યાની સાથે મારું લગ્ન થાય તે મારા અહોભાગ્ય, પણ આ બધું પૂર્વે કરેલા પુણ્ય અને જૈન ધર્મમાં મારી શ્રદ્ધાના બળે થશે. કેમકે, जिनधर्म विना नृणां / न स्युवाछित सिद्धयः॥ मूर्य विना न कोऽपि स्या-द्राजीवानां विकासकः // 88 // - અર્થાત–જેવી રીતે સૂર્ય વિના કમળનો વિકાસ થતું નથી, તેવી રીતે જૈન ધર્મ વિના માણસોની ઈચ્છાઓ ફિળીભૂત થતી નથી. (88) * કનકવતી પણ પિતાના મનમાં વિચારવા લાગી કે જે આ પરદેશી પાસે કઈ પણ વિદ્યા હશે તો તે કોઈ પણ ‘ઉપાયે મારી પાસે આવશે. આમ વિચાર કરતી તે ચકવાકીની P.P. Ac. Gunratchais Bull Saradhak Trust