Page #1
--------------------------------------------------------------------------
________________ પૂજ્યશ્રી લાધાજીસ્વામી રમા૨ક ગ્રંથમાળા-મણકો 38 રૂપન ચરિત્ર યાને પુણ્ય-પ્રભાવ અનુવાદક ' ' બકુલચંદ્ર લાલચંદ શાહ બી. એ. (ઓનર્સ), બી. ટી. S - મૂલ્ય રૂ. 1 :-P.P: Ac. Gunratrasitinnean Aaradhak.Trust":
Page #2
--------------------------------------------------------------------------
________________ પ્રકાશક પૂજ્યશ્રી લાધાજીસ્વામી પુસ્તકાલય તરફથી કાન્તિલાલ વ્રજલાલ શેઠ, વ્યવસ્થાપક લીંબડી (સૌરાષ્ટ્ર) Serving JinShasan 030690 gyanmandir@kobatirth.org પ્રથમ આવૃત્તિ. . વીરસંવત 2475 વિક્રમ સંવત 2005, ઈ. સન 1949 - સર્વ હક્ક પ્રકાશક સંસ્થાને સ્વાધીન સુકઃ ઈન્દ્રવદન બળવંતરાય ઠાકર, પ્રજામાં 4 પ્રેસ, રેવડી બજાર, અમદાવાદ, P.P.AC. Guncannasun Metauriak mu
Page #3
--------------------------------------------------------------------------
________________ પ્રકાશકનું નિવેદન પુણ્યને પ્રભાવ દર્શાવનારી “રૂપસેન ચરિત્ર” નામની મૂળ કથા સંસ્કૃત ભાષામાં છે. સદાનંદી મુનિરાજ શ્રી છોટાલાલજી મહારાજ સવારમાં વ્યાખ્યાનના અંત ભાગમાં એ કથાનો થોડો થોડે અધિકાર યથાવકાશે જ્યારે શ્રોતાએને સંભળાવતા ત્યારે તેમને તેમાંથી રસ અને બોધ મળતા. એ કથા ગુજરાતીમાં હોય તો સારું એવી ઘણા શ્રોતાઓ ઈચ્છા દર્શાવતા અને કેટલાક તો પુસ્તકાલય ઉપર પત્ર લખીને એ પુસ્તક વી. પી. થી મોકલી આપવાની માંગણી પણ કરતા. . . . . 2003 માં શ્રી સદાનંદજી મહારાજ, વિનયમૂતિ શ્રી લક્ષ્મીચંદ્રજી મહારાજ તથા મુનિશ્રી માધવસિંહજી અમદાવાદમાં ચાતુર્માસ હતા ત્યારે એક વાર ભાઈ બકુલચંદ્ર શાહ અમદાવાદ દર્શનાર્થે ગએલા અને સદાનંદીજીએ તેમને મૂળ સંસ્કૃત કથા બતાવી. તેમણે ઉત્સાહપૂર્વક તેને અનુવાદ કરવાનું સ્વીકાર્યું. મૂળ પુસ્તક શ્રી. જિનસૂરિનું રચેલું છે તેને અનુવાદ કરતાં શ્રી. બકુલચંદ્ર સુધારે વધારે કરી, કેટલીક અશુદ્ધિઓ ટાળી, પરિશિષ્ટ, નેધ ઈત્યાદિ ઉમેરી કથાને સરળ અને સુવાચ બનાવી છે. તેમાંના સુભાષિત સમા મૂળ કો અર્થ સાથે ઉતાર્યા ને તે વાચકને રસદાયક બને તેવા છે. ભાઈ બકુલચંદ્ર ગ્રંથલેખનને આ પહેલો જ પ્રયાસ હેવા છતાં તે ઠીક સફળ થયો છે. શાસ્ત્રી કેશવરામ કાશીરામે P.P. Ac. Gunratlasugum. Saradhak Trust
Page #4
--------------------------------------------------------------------------
________________ હસ્તલેખ તપાસી જઈ ખાસ કરીને પ્રાકૃત શ્લોકોના અનુવાદમાં મેગ્ય સુધારે કરી આપ્યો છે, તે માટે તેમને આભાર માનવો જોઈએ. , ' ' ' ' . . . પૂજ્યશ્રી લાધાજીસ્વામી પુસ્તકાલયની - અભિવૃદ્ધિ, અથે પ્રસિદ્ધ થતાં પુસ્તકો માટે ઉદાર દિલના ગૃહ વખતોવખતે સહાય કરતા રહે છે. આ પુસ્તકના પ્રકાશનમાં . પણ જે જે ગૃહસ્થાએ સહાય કરી છે તેમની નામાવલિ આ સાથે મૂકી છે. જ્ઞાનવૃદ્ધિના આવા કાર્ય માં મળતી સહાયને સદુપયોગ થયા કરે છે અને હજી વધુ ને વધુ ધાર્મિક અને સમાપયેગી પ્રકાશને કરવાને પુસ્તકાલય શક્તિમાન થાય એવી આશા રાખવી અસ્થાને નથી. ' ' . . . . . . . . . લી. * * કાન્તિલાલ વ્રજલાલ શેઠ - વ્યવથાપક, પૂજ્યશ્રી લાધાજીયામાં પુસ્તકાલય લીંબડી. P.P. Ac. Gunbatnasuri Alasadhak Trust
Page #5
--------------------------------------------------------------------------
________________ છે આ પુસ્તકની પ્રસિદ્ધિ અર્થે મળેલી ઉદાર સહાય 3. 100 શ્રી. જેચંદભાઈ જસરાજભાઈ નાયકાવાળા, હાલ મુંબાઈ 101 શ્રી. રતિલાલ દુર્લભજી કામદાર જેતપુરવાળા; હાલ પુના, હસ્તક આવેલ મોરબીવાળા સંઘવી પ્રભાશંકર નીમચંદ તરફથી 101 મેરબીવાળા (હાલ પુના) સંઘવી મહેદ્રભાઈના સ્મરણાર્થે તેમના પિતાશ્રી મનહરલાલ પ્રભાશંકર તરફથી ' ' ' 200 શ્રી. મોતીરામ સીતારામાં છે. સીતારામ મતીરામ લોખંડવાળા, જામનગર * 200 શેઠ આત્મારામ મોહનલાલ, હ. શ્રી. રમણલાલ મેહનલાલ, કલોલે . . : : 10 શેઠ પાચાલાલ પીતાંબરદાસ, હા. શ્રી. જેશીંગભાઈ પિચાલાલ અમદાવાદ 101 એક સથ્રહસ્થ, હા. શ્રી. જાદવજી મોહનલાલ - 21 વાંકાનેરનિવાસી સંઘવી હેમચંદભાઈ જેચંદભાઈ તરફથી " , કે भा. श्री कैलाससागर सूरि ज्ञान. म.ir श्री महावीर जैन आराधना केन्द्र, काला
Page #6
--------------------------------------------------------------------------
________________ ॐ श्री पार्श्व - પુણ્યોપાર્જન શ્રી ઠાણાંગ સૂત્રના નવમા કાણામાં શ્રી વીતરાગ પ્રભુએ નવ પ્રકારનાં પુણ્ય કહેલાં છે. જે કાળે જેની જરૂરીઆત હોય તેવા પ્રકારના પુણ્યનું કાર્ય મનુષ્ય કરે તે તે પુણ્યના ભેગથી, આત્મસાધના થાય-પરમ પદ પમાય એવાં, સાધન- સંગે નિમિત્તે પ્રાપ્ત થાય એમ પણ કહ્યું છે. એક કથા છે. એક આરબ એક વાર રણમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને ખૂબ તરસ લાગી. પાસ નજર કરતાં ક્યાંય પાણી દેખાતું નહોતું, કે રેતી સિવાય બીજું કશું નજરે આવતું નહોતું. તેણે ખુદાની બંદગી કરવા માંડી કારણકે ખુદાની કૃપા વિના પાણી મળી શકે તેમ નહોતું. ચાલતાં ચાલતાં એક થેલી પડેલી તેના જેવામાં આવી. થેલી ખેલીને જોતાં તેમાંથી ખરાં તેજસ્વી મોતી નીકળ્યાં. આરબે મૂલ્યવાન મોતીની થેલી ફેંકી દીધી અને કહ્યું : હે ખુદા! તે મને રત્નો આપ્યાં, પણ મને પાણીની જરૂર છે તે વખતે એ રત્નોને હું શું કરું? આવે વખતે એને કઈ પાણી આપે તો તે આપનારે સાચું પુણ્ય કર્યું લેખાય, કારણકે જીવનધારણ માટે તેને પાણીની જરૂર હતી. લોકો માને છે કે ધનથી બધું ખરીદી શકાય છે, અનાજ અને પાણી પણ ધનથી મેળવી શકાય છે, પરંતુ કોઈ વાર ધન કરતાં પાણી P.P. Ac! Guncutnassuni Alasadhak. Trust
Page #7
--------------------------------------------------------------------------
________________ વધુ મૂલ્યવાન પણ હોય છે અને તે વખતે ધનના દાનથી નહિ પણ પાણુના દાનથી જ પુણ્ય ઉપાર્જન થાય છે. તાત્પર્ય એ છે કે જીવનધારણ માટે જે વસ્તુની જેને જરૂર હોય તે વસ્તુનું તેને દાન કરવું જોઈએ. સૂત્રમાં ગણવેલા નવ પ્રકારનાં દાનમાં અન્ન, પાણી, વસ્ત્ર, સ્થાન, ઈત્યાદિને સમાવેશ એ જ દષ્ટિથી કરવામાં આવ્યા છે. '' '' '' , '; ' ? : * પરન્તુ ખેદની વાત એ છે કે આજકાલ વીરધર્મના વીતરાગ માર્ગના કેટલાએક ઉત્થાપકે પુણ્યને નિષેધ કરી રહ્યા છે અને આત્મકલ્યાણ માટે પુણ્યોપાર્જનની કશી જરૂર નથી એ ઉપદેશ કરી રહ્યા છે ! તેઓ માને છે કે ભૂખ-તરસથી પીડાતાને અન્ન કે પાણી આપવામાં પુણ્ય નથી પણ એકાન્ત પાપ છે કારણકે મરતા જીવને બચાવ અને તેને જીવનધારણ કરવામાં સહાય કરવી એ તેને સંસાર લંબાવવા બરાબર છે અને સંસાર હમેશાં પાપરૂપ જ છે. કોઈ પણ જીવની નિષ્કામ ભાવે સેવા કરવી એને પાપરૂપ કહેનાર કેાઈ ધર્મ સંપ્રદાય આખી દુનિયામાં નથી, પણ આપણાં દેશમાં એવો વીતરાગ ધર્મને ઉત્થાપક છતાં પોતાને વીતરાગના સાચા માર્ગને અનુસરનાર તરીકે ઓળખાવતે તેરાપંથી સંપ્રદાય છે. દયા અને દાનથી ઉપાર્જન થતા પુણ્યને નિષેધ કરે એ આર્યને અનાર્ય બનવાનું કહેવા બરાબર છે. : આર્યને અનાર્ય -બનવાનું કહેનારને સંસર્ગ થઈ શકે જ નહિ. : 2 માનવને જીવન જીવવા જેવું લાગતું હોય છે તો તે P.P. Ac. Gunratnlasugun. Saradhak Trust
Page #8
--------------------------------------------------------------------------
________________ પુણ્યના રોગથી જ. પુણ્ય ઉપાર્જન કર્યા વિનાના માનવીઓ. કરતાં તે કેટલાક પશુઓ પણ સારા અને પુણ્યવાન જણાતા હોય છે. છતાં એક વસ્તુ સમજવા જેવી છે. આસક્તિ એ બંધનનું કારણ બને છે અને એવી આસક્તિ, એ શુભ કે અશુભ કઈ વસ્તુ કે કિયા તરફ ન હોવી જોઈએ. એ જ રીતે પાપાચનની ક્રિયા પણ અનાસક્ત ભાવે. નિષ્કામ વૃત્તિથી થવી જોઈએ. નિષેધ આસક્તિને કર જોઈએ, પુણ્યને એકાંત નિષેધ હોઈ શકે નહિ. પુણ્યનાં શુભ ફળ જ્ઞાનીઓ અનાસક્ત ભાવે ભેગવતા હોવાથી, તેઓ કઈ પણ જાતના કર્મબંધનથી બંધાતા નથી, અજ્ઞાનીઓ જ આસક્તિ વડે કરીને કમબંધન કરે છે. is " આ કથાનાયક રૂપસેન કુમાર પુણ્યયોગથી અનેક પ્રકારની સંપદા તથા સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે, પણ છેવટે અનાસક્ત ભાવે પાપાજન કરીને ભવભ્રમણ વધાર્યા વિના પરમ પદને પંથે આગળ વધે છે. પુણ્યનાં શુભ ફળ. ‘દર્શાવવાનો જ આ કથાને આશય છે. ર - . પાઠકે પણ પુણ્યકાર્યની પ્રવૃત્તિમાં અનાસક્તપણે. આગળ વધે. એવી ભાવના છે. > . વાકાનેર. ' . . : 'વીર સંવત 2475 | પી . સદાનંદી જૈન મુનિ , વિક્રમ સંવત 2005 ? છોટાલાલ 6 ના આષાઢ સુદ 1 ને ! શનિવાર :) : : : : : : P.P.AC. Gunchinasuri Masadhak Trust
Page #9
--------------------------------------------------------------------------
________________ શ્રી Twથા . ' . ' રૂપસેન ચરિત્ર श्रीमंतं विदुरं शांत / लक्ष्मीराज्यजयपदं // वीरं नत्वाद्भुतां पुण्य-कयां कांचिल्लिखाम्यहं // 1 // અથ–શાંતિના ભંડાર, ને લક્ષ્મી, રાજ્ય તથા જય આપનાર જ્ઞાનપૂર્ણ શ્રી વીરપ્રભુને નમીને પુણ્યના પ્રભાવની એક અદ્ભુત પવિત્ર કથા હું લખું છું. (1) आरोग्यभाग्याभ्युदयप्रभुत्व-सत्त्वं शरीरे च जने महत्त्वं // तत्त्वं च चित्ते सदने च संपत् / संपद्यते पुण्यवशेन पुंसां // 2 // અર્થાત-આરોગ્ય, ભાગ્ય, આબાદી, ઐશ્વર્ય, સાત્વિક શરીર, લેકે માં મહત્તા, ચિત્તમાં જ્ઞાન અને ઘરમાં લક્ષ્મી એ સર્વ માણસોને પુણ્યને લીધે મળે છે. (2) '' .: શ્રી મન્મથ રાજાના પુત્ર રૂપસેનને પુણ્યનું ફળ મળ્યું તેની આ કથા છે. . . . . P.P. Ac. Gunratnasuguni. Saradhak Trust
Page #10
--------------------------------------------------------------------------
________________ ભરતખંડના મગધ નામના દેશમાં રાજગૃહ નામે નગર હતું, તેમાં યાદવકુળના રત્નરૂપ શ્રી મન્મથ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને મદનાવલી નામની પટરાણી હતી. રાજા ન્યાયપુરઃસર પ્રજાનું પાલન કરતો હતો. એકદા વર્ષાઋતુમાં રાજા ગામના પાધરમાં આવેલ શીતલા નામની નદીમાં કીડાથે ગયે. એક નાવમાં બેસી રાજા નદીમાં કીડા કરતો હતો, તેવામાં તેણે નદીના પાણીમાં પ્રવાહની સામે જતા દિવ્ય આભૂષણોવાળા એક પુરુષને જે. કુતૂહલવૃત્તિથી રાજા તે પુરુષની પાછળ પડ્યો. જેમ જેમ રાજાનું નાવ તેની નજીક આવતું હતું તેમ તેમ તે પુરુષ એકદમ આગળ ને આગળ જતો હતો. રાજાને થયું કે આ કોઈ દિવ્ય મહાનુભાવ જણાય છે. થોડે દૂર ગયા પછી રાજાએ માત્ર તેનું મસ્તક જ જોયું. વધુ દૂર જતાં તે માથું પાણુમાં સ્થિર થયું એટલે રાજા હર્ષથી આગળ વધ્યું અને માથા પર ચોટલો પકડીને તે મસ્તકને પકડી પાડ્યું પરંતુ જ્યારે તેણે તેને ઊંચું કર્યું ત્યારે તેના હાથમાં એકલું માથું જ આવ્યું ! આથી રાજા ખિન્ન થ. થોડા વખતમાં તે ફરીથી તેણે તે પુરુષને માથા સાથે નદીના પ્રવાહમાં આગળ જતો છે. રાજાને થયું આ કઈ દિવ્ય શક્તિ જણાય છે. તેણે મસ્તકને ઉદ્દેશી પ્રશ્ન કર્યો. તે કોણ છે? મસ્તકે જવાબ આપ્યો : હું દેવ છું, તું કોણ છે? : રાજાએ જ્યારે પિતાની ઓળખાણ આપી ત્યારે મસ્તકે કહ્યું : જે તે રાજા છે તે મને ચેરની માફક કેમ P.P. Ac. Gunchtnasuri Alasadhak Trust
Page #11
--------------------------------------------------------------------------
________________ મારા કોઈ જાતના અન્યાય-અપરાધ વગર વાળથી પકડી રાખે છે? રાજા તે બધાને રક્ષણકર્તા છે. કહ્યું છે કે दुर्बलानामनाथानां / बालद्धतपस्विनां // परैस्तु परिभूतानां / सर्वेषां पार्थिवो गतिः॥३॥ ' અર્થાત–અશક્ત, અનાથ, બાળક, વૃદ્ધ, તપસ્વી, ને શત્રુઓથી હાર પામેલા એ સહુનો આધાર રાજા જ છે. (3) વળી– , पंचमो लोकपालोऽसि। कृपालुः पृथिवीपते // पराभवसि चेवं मा-मन्यायः कस्य कथ्यते // 4 // ' અર્થા—હે કૃપાળુ પૃથિવીપતિ, તું પાંચમે લોકપાળ છે. જો તું મને આમ વગર અપરાધે ત્રાસ આપે છે તે પછી અન્યાય કોને કહીશું? તેથી હે રાજા, મને છેડી દે. (4) મસ્તકનાં આવાં વચન સાંભળીને રાજા હર્ષ પામ્યો ને તેણે તેને છોડી દીધું. તક્ષણ તે દેવી સત્વ હાથી રૂ૫ થયું. રાજાની જિજ્ઞાસાવૃત્તિ આથી ઉશ્કેરાઈ અને તેણે નૌકા છેડી હાથી ઉપર પિતાનું આસન લીધું. હાથી તે હવે રાજાને લઈને આકાશમાં ઊડવા લાગ્યું. રાજા પણ આમ ઊડતાં ઊડતાં દુનિયા ઉપરનાં વિવિધ કૌતુક જેવા લાગે. આગળ ચાલતાં એક વન આવ્યું ત્યાં હાથી નીચે ઊતર્યો અને રાજાને પિતાની સુંઢથી નીચે મૂકી અદશ્ય થઈ ગયે. આ બધું શું થઈ ગયું એમ રાજા વિચારતો ચારે તરફ જેવા મંડયો. ત્યાંથી વનમાં થોડે દૂર તેણે જૈન ગુરુઓને જોયા. તેમને જેવાથી હર્ષ પામીને રાજા તેમનાં P.P. Ac. Gunratrlasugun. Saradhak Trust
Page #12
--------------------------------------------------------------------------
________________ દર્શન કરવા તેમની સમીપે ગયા. ગુરુએ રાજાને ધમને. ઉપદેશ આપ્યો અને કહ્યું હે રાજા, તું દિલગીર ન થઈશ. અત્યાર સુધી તે ધર્મમાં પ્રમાદ બહુ રાખ્યો છે, તે હવે દૂર કર. કહ્યું છે કેમાનુષમારા વારિ: સલાટવા आयुश्च प्राप्यते तत्र / कथंचित्कमलाघवात् // 5 // અર્થા–હળવા કર્મના યોગથી મનુષ્ય-ભવ, આર્ય દેશ, સર્વોચ્ચ જાતિ, ઉત્તમ બુદ્ધિ અને આયુષ્ય મળે છે. (5) प्राप्तेषु पुण्यतस्तत्र / कथकश्रवणेष्वपि॥ तत्वनिश्चयरूपं तु। बोधिरत्नं सुदुर्लभं // 6 // અર્થાત-પુણ્ય કરી ધર્મકથાનું શ્રવણ પ્રાપ્ત થાય છે, પણ તત્ત્વને નિશ્ચય કરનારું સમ્યકત્વરત્નરૂપ જ્ઞાન તે મેળવવું દેલું છે. (6) . एकोवि य पयारो। धम्मस्स निसेविओ सुरतरुव्व // तेणंवि य सो पावइ। मणवंछियसिवसुखाई // 7 // અર્થાત-સુરતરુ કલ્પવૃક્ષની જેમ ધર્મના એક પ્રકારનું પણ જે સેવન કરવામાં આવે તો એ ધર્મથી મનવાંછિત કલ્યાણમય સુખની પ્રાપ્તિ થાય છે. (7) અને संपदो जलतरंगविलोला / यौवनं त्रिचतुराणि दिनानि॥ शारदाभ्रमिव चंचलमायुः। किं धनैः कुरुत धर्ममनिंद्यं // 8 // અર્થા—સંપત્તિ પાના તરંગ જેવી અસ્થિર છે. યૌવન ત્રણ-ચાર દિવસના ચાંદરડા જેવું છે. આયુષ્ય P.P. Ac. Gunratgasugum. Saradhak Trust
Page #13
--------------------------------------------------------------------------
________________ શરદ ઋતુના આકાશ જેવું છે. અને ધનની પણ શું મહત્તા છે? માટે હે રાજા, ઉત્તમ એવા ધર્મની આરાધના કર. (8) આમ ગુરુના ઉપદેશથી રાજને બાધ થયો અને તેણે જૈન ધર્મ અંગીકાર કર્યો. પછી રાજાએ ગુરુને પિતાને થિડા વખત અગાઉ થએલે અનુભવ જણાવ્યા અને પૂછ્યું : હે પ્રભુ! તે દેવ અને હાથી કેણ હતા? આમ તેણે પૂછ્યું તેવામાં જ તે દેવ ત્યાં આવી ઊભે. ગુરુએ રાજાને કહ્યું : હે રાજન ! આ તારો ભાઈ સદ્ધર્મનું પરિશીલન કરવાથી મરીને દેવ થયે છે. પિતાના જ્ઞાનના બળથી તને રાજ્યના વૈભવમાં લુબ્ધ થયેલે જાણીને આ બધી માયા ઉપજાવી હાથીનું રૂપ લઈ તને અહીં સુધી લઈ આવ્યા છે. આ સાંભળી રાજા ખૂબ જ હર્ષ પામ્યા અને ગદ્ગદિત કઠે પિતાના ભાઈને કહ્યું કે મારા અહોભાગ્ય કે મને આપનાં -દર્શન થયાં. વધુ આનંદદાયક તો એ કે તમારા પ્રયત્નથી મને ઉત્તમ ધર્મને પ્રતિબોધ થયો. ખરે, આજને દિવસ મારે સેનાને સૂર્ય ઉગે હેય તે જ ગર્યો છે. -. આ ઉપરથી દેવે કહ્યું : ભાઈ, જે એમ છે તે હવે તું એકાગ્રપણે દઢ મનથી જૈન ધર્મની આરાધના કર કે -જેથી ઈહલોકમાં અને પરલોકમાં તારું કલ્યાણ થાય. ' રાજાએ પોતાના હદયની ગુંચ ખુલ્લી કરતાં કહ્યું : હે દેવ, મને બધી રીતે અનુકૂળતા ને સુખ છે તે ખરું, પણ પુત્ર વિના ધર્મમાં મારાથી તન્મય થઈ શકાતું નથી. મારે ત્યાં પુત્રને જન્મ થયો હતો, પણ દૈવયોગે Gunratchais Giul.Saradhak Trus
Page #14
--------------------------------------------------------------------------
________________ તે બધી મરી ગયા, આથી મને ખૂબ જ ખેદ રહ્યા કરે છે. કહ્યું છે કે, ' ' ' : : : : बालस्स मायमरणं / भज्जामरणं च जुधणारंभे // ... बुढस्स पुत्तमरणं / तिनिवि गुरुआई दुक्खाइ // 9 // ' અર્થા—બચપણમાં માતાનું મરણ, જુવાનીના આરંભમાં પત્નીનું મરણ, અને વૃદ્ધાવસ્થામાં પુત્રનું મરણ આ ત્રણે આકરામાં આકરાં દુઃખ છે. (9). પુત્ર વિના ધન રાજ્ય વગેરે નકામાં છે. કારણ કે, विना स्तंभ यथा गेहं। यथा देहो विनात्मना / तरुविना यथा मूलं / विना पुत्रं कुलं तथा // 10 // અર્થાત–થાંભલા વગરનું જેવું ઘર, આત્મા વગરને જે દેહ, મૂળ વગરનું જેવું વૃક્ષ લાગે તેવું પુત્ર વગરનું ઘર લાગે છે. (10) વળી अपुत्रस्य गृहं शून्यं / दिशः शून्या अवांधवाः // પૂર્વશ્ય હૃદ્ય શૂન્ય સર્વગ્રા ફરિદ્રતા શશ . અર્થાત–પુત્ર વગરનાનું ઘર શૂન્ય છે, બંધુઓભાઈઓ વિનાની દિશાઓ શૂન્ય છે, મૂર્ખનું હૃદય શૂન્ય છે અને ગરીબ માણસ બધું શૂન્ય છે. (11). કહ્યું. जिहां बालक तिहां पोंखj। जिहां गोरस तिहां भोग / मीठाबोला ठक्कुरा / गामे वसे बहु लोग // 12 // અર્થા—જ્યાં બાળક છે ત્યાં લીલાલહેર છે (લગ્નાદિ ઉત્સવ થાય છે, જ્યાં દૂધ દહીં વગેરેની છત છે. P.P.AC. Gunratbasucum. Samadhan Trust
Page #15
--------------------------------------------------------------------------
________________ ત્યાં નવનવા ઉત્સવ છે, કાકા કહી બોલાવનારા ખુશામતખેરો તો ઘણાય ગામમાં વસે છે. એ શા કામના? (12) - રાજાનું દુઃખ જાણીને દેવે કહ્યું : હે રાજન, હવે ધર્મના પ્રભાવથી તારે ત્યાં દીર્ધાયુષી પુત્ર થશે, તેમાં સંશય નથી. કહ્યું છે કે, ! . पियमहिलामुहकमलं / बालमुहं धूलिधूसरच्छायं // સામર્દ સુન્ના વિનિવિ પુહિં વંતિ ? રા - અર્થાત–વહાલી પત્નીનું મુખડું, ધૂળથી રજટાયેલું બાળકનું મુખડું, અને સ્વામીનું ખુશખુશાલ મુખડું, આ ત્રણ મુખડાં તો જેણે પુણ્ય કર્યા હોય એને જ મળે છે. (13) 4 આ સાંભળીને રાજાને અત્યંત હર્ષ થયે અને તે ગુરુને નમન કરીને તે દેવની સાથે પોતાના નગરની નજીકના વનભાગમાં આ. નગરની સમીપે જ્યારે તેઓ આવ્યા ત્યારે રાજાની ધમમાં દઢ શ્રદ્ધા જોઈને દેવે તેને બધા રોગને હરણ કરે તેવું એક સુવર્ણકાળું ભેટ આપ્યું અને કહ્યું H આ વાસણમાં લઈને પિવાયેલું પાણી સર્વ રોગને દૂર કરે છે. આટલું કહીને દેવ પિતાને સ્થાનકે ગયે. રાજાને લાંબા વખતે પોતાને નગર એમ કુશળ આવેલ જાણીને લેકોને હર્ષ થયો. રાજાએ લોકોની સમીપે તે દેવનું અને પોતે અંગીકાર કરેલ ધર્મનું સ્વરૂપ વર્ણવ્યું. આથી સર્વ લોકેએ જૈન ધર્મ સ્વીકાર્યો. કહ્યું છે કે, * P.P. Ac. Gunrathas Liuk Saradhak Trust
Page #16
--------------------------------------------------------------------------
________________ राज्ञि धर्मिणि धर्मिष्ठाः / पापे पापाः समे समाः॥ राजानमनुवर्तते / यथा राजा तथा प्रजाः // 14 // ( અર્થાત-જ્યારે રાજા ધર્મિષ્ઠ હોય છે ત્યારે પ્રજા પણ ધર્મિષ્ઠ થાય છે. રાજા પાપી હોય તે પ્રજા પણ પાપી જ થાય છે. રાજા પાપપુણ્યમય હોય તો પ્રજા પણ એવી જ થાય છે. પ્રજા રાજાને પગલે ચાલે છે. આમ જે રાજા હોય છે તેવી પ્રજા બને છે. (14) પટરાણીએ પણ જૈન ધર્મનું શરણ સ્વીકાર્યું. पतिकार्यरता. नित्यं / भर्तुश्चित्तानुवर्तिनी // यस्येदृशी भवेद्भार्या / स्वर्गस्तस्येह विद्यते // 15 // અર્થાત્ –જે સ્ત્રી પતિની હંમેશાં સેવા કરે છે, પતિનું ચિત્ત પ્રસન્ન થાય તેમ કરે છે, એવી સ્ત્રી જેને હાય તેને આ લેકમાં સ્વર્ગ છે. (15). વળી, स्वजने या च सस्नेहा / देवे गुरौ च सादरा॥ अतिथावागते हृष्टा। सा कुलस्त्री श्रता जने // 16 // " અર્થાત્ –જે પિતાનાં સગાં સંબંધીઓ પ્રત્યે નેહાળ છે, દેવગુરુ પર ભકિતભાવ રાખે છે ને અતિથિ આવતાં હર્ષ પામે છે તે લોકોમાં કુળવાન સ્ત્રી ગણાય છે. (16) , ' . છે. આ રીતે પંચપરમેષ્ઠિ. ધ્યાન, ને સુપાત્રે દાનપુણ્ય વિગેરે કરતાં તેમને ત્યાં થોડા વખત પછી જેડકા પુત્રને જન્મ થશે. તેમને દેવે આપેલા સોનાના કળામાંથી inratsasuguM. Saradhak Trust
Page #17
--------------------------------------------------------------------------
________________ -પાણી પાઈ : રાજાએ મહત્સવ કર્યો, દાન દીધું, સગાં વહાલાને ભોજન વસ્ત્ર ઈત્યાદિ માનપૂર્વક આપીને તે પુત્રોનાં રૂપસેન અને રૂપરાજ એવાં નામ પાડ્યાં. ધીમે ધીમે મોટા થતાં તે બધાને પ્રિય થઈ પડ્યા. કહ્યું છે કે, a gવર પુત્રો યા મેવ ર વ पितुः कीर्ति च धर्म च / गुणांश्चापि विवर्धयेत् // 17 // ' અર્થાત–તેજ સુંદર પુત્ર છે જે માત્ર કુળને નહિ પણ વળી પિતાની કીતિ, ધર્મ અને ગુણને પણ - વધારે છે. (17). વળી, सौरभ्याय भवंत्येके / चंदना इव नंदनाः॥ मूलोत्थित्यै कुलस्यान्ये / वालका इव बालकाः॥१८॥ ' અર્થા–કેટલાક પુત્રો એવા હોય છે કે જે ચંદનના - વૃક્ષોની જેમ સુવાસ પ્રસરાવે છે; બીજા પુત્રો એવા હોય છે કે જે મૂર્ખાઓની જેમ કુલનું મૂળ ઉખેડી * નાખે છે. (18) . . . . . 2 જ્યારે અને કુમારો મોટા થયા. ત્યારે રાજાએ જે વિદ્યાભ્યાસાથે તેમને પંડિતોની પાસે મૂક્યા. કહ્યું છે કે, प्रथमे नार्जिता विद्या। द्वितीये नार्जित धन // तृतीये नार्जितो धर्म-श्चतुर्थे किं करिष्यति // 19 // અર્થાત–પ્રથમ બાલ્યાવસ્થામાં વિદ્યા ન મેળવી, બીજી - યુવાવસ્થામાં ધન ન મેળવ્યું ને ત્રીજી પ્રૌઢાવસ્થામાં ધર્મની - પ્રાપ્તિ ન કરી તે એથી વૃદ્ધાવસ્થામાં શું કરી શકશે? (19). વળી, !i . . . : : કડા P.P. Ac. Gunratchas Biuhl Saradhak Trust
Page #18
--------------------------------------------------------------------------
________________ कि कुलेन विशालेन / विद्याहीनस्य देहिनः // વિદ્યાવાનું પૂતે છે તે નિર્વિવા રિમૂયતે રમે છે અર્થાત–જે મનુષ્ય વિદ્યાવિહીન હોય તેનું કુળ મોટું હોય તે તેથી શું? વિદ્યા વિનાના માણસને દેહ.. સુંદર હોય છે તેથી શું? વિદ્યાવાન માણસ જ જ્યાં જાય, ત્યાં માન મેળવે છે અને વિદ્યા વિનાનો સર્વત્ર અપમાન, પામે છે. (20) ' આથી તે બન્ને ભાઈઓ ધીમે ધીમે શાસ્ત્ર અને વિવિધ કળાઓમાં પારંગત થયા છતાં તેમણે વિદ્યાભ્યાસ. છોડ્યો નહિ. કહ્યું છે કે, સંતો વિષ્ણુ શર્તવ્યા રે મોનને બને છે त्रिपु चैव न कर्तव्यो / दाने चाध्ययने तपे // 21 // અર્થાત્ –ત્રણ વસ્તુઓમાં સંતોષ રાખ ગ્ય ગણાય. છેઃ સ્વપત્નીમાં, ભેજનમાં અને ધનમાં; પરંતુ ત્રણ: વસ્તુઓમાં સંતોષ ન રાખવું જોઈએઃ દાન, અભ્યાસ. અને તપમાં. (21). કુમારે યુવાન થયા તેટલામાં તો તેમના વિનય વિવેક, ચતુરાઈ ઈત્યાદિ ગુણો વડે સર્વત્ર પ્રસિદ્ધ થયા.. કહ્યું છે કે, गुणेषु यत्नः क्रियतां / किमाटोपैः प्रयोजनं // . વિતે ઘંટામિ-વા ફરવિવનિતાઃ રર : અર્થાત્ ગુણ મેળવવા માટે યતન કરવું જોઈએ, માત્ર બહારની ટાપટીપથી શું વળે? દૂધ વગરની ગાય તેમને. P.P. Ac. Gunratgasugum. Saradhak Trust
Page #19
--------------------------------------------------------------------------
________________ ગળે બાંધેલી ઘંટડીઓથી કાંઈ વેચાતી નથી. (22) " કુમારે યુવાન થતાં રાજાએ તેમના લગ્ન માટે કુળ ગુણ વગેરેમાં તેમને એગ્ય કન્યાઓ શોધવા માંડી. માળવામાં ધારાનગરીમાં પ્રતાપસિંહ નામને રાજા રાજ્ય કરતો હતો, તેને બહુ પુત્ર હતા, પણ એક જ પુત્રી હતી. તે કન્યા સર્વ શાસ્ત્ર અને કળામાં નિપુણ હતી. તે યુવતી થતાં તેના પિતા પણ તેને ચોગ્ય વરની શોધ કરતા હતા. કહ્યું છે કે, : विभूतिविनयश्चापि / विद्या वित्तं वपुर्वयः // विज्ञानं यस्य सप्तते / ववा योग्यो वरः स हि // 23 // ' અર્થાત્-જેનામાં પ્રતિભા, વિનય, વિદ્યા, ધન, સુદઢ ... શરીર, યોગ્ય વય, ને વિજ્ઞાન-વિશિષ્ટ જ્ઞાન, એ સાતવાનાં હો તે જ વર વરવાયોગ્ય છે. (23). વળી, सुकुले योजयेत्कन्यां। विद्यां पात्रे नियोजयेत् // व्यसने योजयेत् शत्रु-मिष्टं धर्मे नियोजयेत् // 24 // અર્થા–સારું કુળ જોઈને કન્યા આપવી જોઈએ, પાત્ર જોઈને વિદ્યા આપવી જોઈએ, શત્રુને વ્યસનનો રસ લગાડ. જોઈએ, અને પ્રિયજનોને ધર્મના રાગી બનાવવા જોઈએ. (24) એક વખત આ બાબતમાં રાજાએ તેના મંત્રીને પૂછતાં તેણે જવાબ આપેઃ હે મહારાજ, મન્મથ રાજાના બે પુત્રો હાથી જેવા બાહુબળવાળા, બાળક છતાં પણ બહુ ગુણવાન છે. કહ્યું છે કે, गुणैरुत्तमतां याति / बालो न वयसा पुनः॥ द्वितीयायां शशी वंद्यः। पूर्णिमायां तथा न हि // 25 // P.P.AC. Gunratchals Giul Saradhak Trust
Page #20
--------------------------------------------------------------------------
________________ અર્થાત–વચમાં ભલે બાલક હોય પણ તે ગુણથી જ ઉત્તમતા પામે છે; પીઢ ઉમરને કારણે કાંઈ ઉત્તમતા પરમાતી નથી. બીજને ચંદ્ર જેટલો વંદનીય છે તેટલો પૂર્ણિમાને ચંદ્ર નથી. (25). આથી આ રૂપગુણસંપન્ન કન્યાને પતિની પસંદગી માટે ત્યાં મેલાય તે સારું. : રાજાને મંત્રીની સલાહ સુચવાથી વિવાહની સર્વ સામગ્રી લઈને શમ, સાહસ, રૂપ, દયા, દાક્ષિણ્ય, ગંભીરતા ઈત્યાદિ ગુણોવાળા રૂપસેન કુમારની સાથે પાણિગ્રહણ કરવાના હેતુથી મંત્રી ને પરિવાર સાથે તે કન્યાને રાજગૃહ મોકલી. જ્યારે તે રાજગૃહની નજીકના વનમાં આવી પહોંચી ત્યારે નગરમાં આ વાતની જાણ પ્રાતઃકાળે મંત્રીએ રાજાની સભામાં જઈ ગ્ય નજરાણું મૂકી કન્યાના ગુણ ઈત્યાદિનું વર્ણન કર્યું. આથી હર્ષ પામીને રાજાએ બહુ માનપૂર્વક તેમને ઉતારા વગેરેની સગવડ કરાવી આપી. પછી લગ્નનું શુભ મુહૂત જેવાને માટે જોષીઓને બોલાવ્યા. તેઓ રાજાની સ્તુતિ કરીઃ न्यायो धर्मों दर्शनानि / तीर्थानि सुखसंपदः // यस्याधारात्पवर्तन्ते / स जीयात्पृथिवीपतिः // 26 // ' અર્થા–જેના આધારે ન્યાય, ધર્મશાસ્ત્રો, તીર્થો, અને સુખસંપત્તિ રક્ષાય છે, તે પૃથ્વીપતિ ચિરંજીવી થાઓ. (26). આમ આશીર્વાદ દઈને તેઓ યોગ્ય સ્થાને એઠા. પછી રાજાની આજ્ઞા થવાથી વરકન્યાની ગ્રહશુદ્ધિ P.P. Ac. Gunratdasugum. Saradhak Trust
Page #21
--------------------------------------------------------------------------
________________ 13. વગેરે જેવાને પરસ્પર ચર્ચા કરવા માંડી. બરાબર સવ" ગણત્રી કર્યા પછી તેઓએ એકાંતમાં રાજાને કહ્યું: હે રાજેદ્ર, જે રૂપમેન કુંવર સાથે આ કન્યા વિવાહ થશે. તો ચેરીમાં ચોથે ફેરે કુમારનું મરણ થશે તેમાં સંદેહ નથી.. આ સાંભળીને રાજ ખૂબ ઝંખવાણો પડી ગયો. ઘડી પહેલાં હર્ષ હતો તે વિલીન થયો ને તેને સ્થાને તે શેકાતુર થયો. થોડી વાર પછી તેણે મંત્રીને પૂછયું છે મંત્રીશ્વર! હવે શું કરવું ? ધારાનગરીના રાજાએ રૂપસેનને યોગ્ય ધારીને આ કન્યાને અહીં લગ્ન માટે મેકલી છે. હવે જે તે પાછી જાય તે અમારા બનેની આબરૂ કેવી રીતે રહેશે? આથી કાંઈક ઉપાય શોધી કાઢ જોઈએ.. કહ્યું છે કે, ' यस्य बुद्धिर्वलं तस्य / निर्बुद्धस्तु कुतो वलं // ... वने सिंहो मदोन्मत्तः। शशकेन निपातितः // 27 // ' અર્થાત–જેને બુદ્ધિ હોય છે તેને બળ હોય છે. બુદ્ધિ વગરનાને બળ ક્યાંથી હોય? વનમાં મમત. સિંહને પણ બુદ્ધિબળથી સસલાએ હરાવ્યું હતું. (27) મંત્રીએ કેટલીક વખત વિચાર કર્યા પછી કહ્યું. જે આ કન્યાને વિવાહ રૂપરાજ કુમાર સાથે થઈ જાય તે બહુ સારું. " આ બાબત રાજાએ જોષીઓને પૂછતાં તેમણે તે બનેને એગ સુખકારી જણા. આથી રાજાએ આ બાબત ધારાનગરીના મંત્રીઓને કહી. તેઓએ પણ વિચાર કરીને રૂપરાજ કુમાર સાથે કન્યાનું લગ્ન થાય તેમાં સંમતિ આપી. આમ ભવિતવ્ય કદી ફરતું નથી. કહ્યું છે કે, P.P. Ac. Gunratchais Giuk Saradhak Trust
Page #22
--------------------------------------------------------------------------
________________ जइ चलइ मंदरगिरि / अहवा चलंति सायरा सव्वे // धुवचकं न य चलइ / न चलइ पुवकयं कम्मं // 28 // " અર્થાત–મંદરાચલ પર્વત ચલિત થાય છે અથવા બધા સાગરે પણ ચલિત થાય છે, ધ્રુવતારાનું મંડળ ચલિત થતું નથી કે પૂર્વે કરેલું કમ ટળતું નથી. (28) * ' રાજાએ ભારે દબાદબાપૂર્વક રૂપરાજ કુમારને તે કન્યા સાથે લગ્નસમારંભ ઊજવ્યું અને ધારાનગરીના મંત્રી તથા અન્ય માણસોને જુદી જુદી ભેટ આપી વિદાય કર્યા. ' રાજગૃહના નગરવાસીઓ આ બનાવ પછી કહેવા લાગ્યાઃ રાજાને રૂપરાજ કુમાર વધારે વહાલો જણાય છે. કદાચ તે વધુ ગુણવાન પણ હોય. પરંતુ પિતાને તો બધા પુત્રો સરખા પ્રિય હોવા જોઈએ. અરે, રૂપસેન કુમારમાં કાંઈ અવગુણ હશે કે જેથી તેનાં લગ્ન ન કર્યો. કહ્યું છે કે, एक आंबा ने आकडा। विहं सरिखां फल होय // पण आकड अवगुणभर्यो / हाथ न झाले कोय // 29 // ) અર્થાત્—આંબાને ને આકડાને સરખાં ફળ થાય છે; પણ આકડામાં અવગુણ હોવાથી તેને કોઈ હાથમાં ' આવી લોકોક્તિ સાંભળવાથી રૂપસેન કુમાર ખિન્ન થયે અને તેણે પોતાના મિત્ર આગળ એક દિવસ ઊભરે કાઢયોઃ પિતાએ મારા હિતને માટે જ તે કન્યા સાથે મને પરણું નહિ, પણ લકે નિંદા કરે છે તેથી મારું મન બહુ દુભાય છે. તેથી લોકોને શિક્ષા કરવા ઈચ્છું છું. P.P. Ac. Gunratgasugum. Saradhak Trust
Page #23
--------------------------------------------------------------------------
________________ - 15 - મિત્રે તેને શાંત પાડતાં કહ્યું છે મિત્ર, લેકેની સાથે વિખવાદ કર તે એગ્ય નથી, કારણ કે, ' ' जइ मंडलेण भसि। हत्थिं दट्टण रायमग्गंमि // ता किं गयस्स जुत्तं / सुणहेण समं कलिं काओ // 30 // . અર્થાત–રાજમાર્ગમાં હાથી ચાલ્યો જતો હોય તેને જોઈ કૂતરાનાં ટોળાં ભસે તો કૂતરાંની સાથે ઝઘડામાં ‘પડવું હાથીને માટે એગ્ય ખરું કે ? (30). લેકેનું મેં કઈ પણ રીતે બંધ કરી શકાય નહિ. તેઓ મનને ફાવે તેમ બેલે છે. નીચ લોકે પિતાના સ્વભાવનુસાર બીજાના દોષોને જ જુએ છે. કહ્યું છે કે, यदि काको गजेंद्रस्य / विष्टां कुर्वीत मूर्धनि // . कुलानुरूपं तत्तस्य / यो गजो गज एव सः // 31 // અર્થાત્ જે કાગડે હાથીના ગંડસ્થળ ઉપર ચરકે તો તે તેના કુલધર્મ પ્રમાણે તેણે કર્યું, પણ હાથી તો તેમને બીજાના દેષ જોવામાં જ હર્ષ થાય છે. જેમકે, बज्झइ वारि समुदह / बज्झइ पंजर सींह // ... 15 વધી જો જરી . સુજારી નીમ //રા . . અર્ધા–સમુદ્રનું પાણી બાંધી શકાય ને પાંજરામાં સિંહને પૂરી શકાય, પણ દુર્જનની જીભ કોણ બાંધી શકે ? (32) : વળી, ન परापवादनिरतो / मातुरप्यधिकः खलः // -- माता मलं हि हस्तेन / खलः क्षालति जिह्वया // 33 // P.P. Ac. Gunratshaus Giuhal Saradhak Trust
Page #24
--------------------------------------------------------------------------
________________ 16 ' અર્થા-પારકાના અવગુણ ગાનાર દુષ્ટ માણસની . દશા, બાળકને મળ ઉપાડતી માતાની તે વખતની દશા. કરતાં પણ વધારે ક્ષુદ્ર હોય છે, કારણકે મા હાથથી, મળ ધુએ છે જ્યારે દુર્જન પિતાની જીભ વડે મળને. ધુએ છે. (33). અને, तं नत्यि घरं तं नत्थि। देउलं राउलपि त नत्थि // जत्थ अकारण कुविया। दो तिन्नि खला न दीसति // 34 // " અર્થા—એવું એક ઘર, એવું એક દેવાલય, ને એ એકે રાજદરબાર પણ નહિ હોય કે જ્યાં કારણ વિના. કેપી ઊઠતા બે ત્રણેક દુષ્ટો ન દેખાય. (34) . માટે હે કુમાર! લોકોનાં વચનથી તું જરા પણ ખોટું લગાડીશ નહિ. આમ કહીને તે મિત્ર પિતાને ઘેર ગયે. એકલા: પડતાં રૂપસેન કુમારે વિચાર્યું. અહીં લોકો મારો ઉપહાસ કરે છે, મારોજ દોષ કાઢે છે, તેથી મારે અહીં રહેવું એગ્ય નથી. મોટા પુરુષનું સ્વમાન એ જ મોટું ધન છે. તેવા સ્વમાનને અહીં રહેતાં ઘાત થાય. છે માટે હું કોઈ પણ રીતે અહીં રહીશ નહિ. હવે દેશવિદેશ ફરી મારાં ભાગ્ય અને પુણ્યની પરીક્ષા કરીશપુણ્યના યોગે પરદેશમાં પણ મને સુખ જ મળશે. કહ્યું છે કે સર્વત્ર વાયHI: Maa સર્વત્ર રિતર શુ ત્ર મુવિનાં શો ફુર્વ સર્વત્ર કુરિવનાં રૂપાણી અર્થાત–બધે સ્થળે કાગડાએ કાળા હોય છે, ને. પોપટે લીલા હોય છે; સજને સર્વત્ર સખી થાય છે ને. P.P. Ac. Gunratnasucum. Saradhak Trust
Page #25
--------------------------------------------------------------------------
________________ દુઃખીઓને બધી જગ્યાએ દુઃખ જ પ્રાપ્ત થાય છે. (35). આથી ડાહ્યા માણસેએ પરદેશ જવું જોઈએ. કહ્યું છે કે, हंसा महीमंडलमंडनाय / यत्रापि तत्रापि गता भवति // , हानिस्तु तेपां हि सरोवराणां / येषां मरालैः सह विप्रयोगः॥३६॥ અર્થા—હું ગમે ત્યાં જાય, પણ તેઓ ત્યાં ત્યાંની જમીનને શોભાવનાર થાય છે. નુકસાન તે થાય છે એ સવને કે જેઓને એ હંસને વિગ થાય છે. (36). - આમ વિચારીને રાત્રિએ તેણે નગર છેડી પરદેશ જવાને વિચાર કર્યો. જ્યારે રાત્રે તે બહાર જતો હતો ત્યારે દ્વારપાળે તેને પૂછયું: હે કુમાર! તમે રાત્રે કયાં જાઓ છો? તમારું જવાનું કારણ કહે. રાજાના હુકમ સિવાય હું તમને જવા નહિ દઉં. કહ્યું છે કે, મામ નરેદ્રાણા હૃત્તિરો દિનમનાં || पृथक्शय्या च नारीणा-मशस्त्रो वध उच्यते // 37 // - અર્થાત–રાજાની આજ્ઞાને ભંગ, બ્રાહ્મણની વૃત્તિને નાશ અને સ્ત્રીને પતિથી જુદી શય્યામાં સૂવાનું, આ ત્રણ કિયા રાજા, બ્રાહ્મણ અને સ્ત્રીને શસ્ત્ર વિનાને વધ છે. (37) : આ ઉપરથી કુમારે તેને એક સોનામહોર આપી તેથી હર્ષ પામીને દ્વારપાળે તેને કાંઈ પણ વધારે પૂછયા સિવાય ચાવડીની બહાર જવા દીધો. ખરેખર દ્રવ્યથી સર્વ કઈ વશ થાય છે. ' . . . :: : કુમારે નગર બહાર નીકળીને ઘોડા પર બેસી પવન વેગે પ્રવાસ શરૂ કર્યો. ખૂબખૂબ આગળ નીકળી ગયા પછી P.P. Ac. Gunrathas Liul Saradhak Trust
Page #26
--------------------------------------------------------------------------
________________ ઘડે થાકી ગયો, કારણકે સળંગ સોળ પ્રહર સુધી તેણે પ્રવાસ કર્યો હતો. પિતાના નગરથી પોતે ઘણે દૂર નીકળી ગયો છે એમ જાણીને ઘોડાને છેડી કુમાર એક ઊંચા પર્વતની તળેટીમાં આવેલા આંબાના વનમાં આરામ લેવા લાગે. આ બાજુએ મન્મથ રાજાને રૂપસેન કુમાર પ્રભાતમાં પાયવંદન કરવા આવે નહિ તેથી રાજાએ તપાસ કરાવી તે કુમાર નગરમાં હોય એવું માલુમ પડ્યું નહિ. રાજાએ સેવકને મેર તપાસ કરવા મેકલ્યા. તેમણે વન, વાડી, બગીચા તપાસ્યા, અનેક વટેમાર્ગુઓને | પૃચ્છા કરી, પરંતુ કુમારને પત્તો મળ્યો નહિ. સેવકોએ પાછા ફરી રાજાને એ વાત કહી તેથી રાજા બહુ ખિન થ. પછી રાજાએ જોષીઓને બોલાવ્યા અને તેમને પૂછયું કે રૂપસેન કુમાર અત્યારે કયાં છે અને પાછા ક્યારે આવી મળશે તેને જવાબ તમારી જોતિષ વિદ્યાથી શોધીને મને કહો. જોષીઓએ પોતપોતાની બુદ્ધિ અનુસાર ખૂબ વિચાર કર્યો પણ તેઓ કાંઈ નિર્ણય કરી શક્યા નહિ. તેમણે બીજે દિવસે જવાબ આપવાનો વાયદો . કર્યો. બીજે દિવસે જોષીઓએ આવી રાજાને કહ્યું છે . રાજન્ ! રૂપસેન કુમાર સંબંધી વાત અમે આપને કહેવા ઈચ્છતા નથી, આપે તે પૂછવી પણ નહિ, કારણ કે અમારે જવાબ સાંભળીને આપને અત્યંત દુઃખ થશે. . . જેવીઓની આવી વાત સાંભળીને રાજા મૂર્શિત થઈ ગ. ડી વારે ભાનમાં આવ્યા પછી રાજાએ જૈન યતિને P.P. Ac. Gunratpasugum. Saradhak Trust
Page #27
--------------------------------------------------------------------------
________________ લાવી તે બાબત પૂછ્યું. તેમણે પદ્માવતી દેવીને પૂછીને રાજાને કહ્યું- હે રાજન! તે બાબત પૂછતાં પદ્માવતી દેવીએ મને એમ કહ્યું છે કે, मन्मथ राज्ञः पुत्रः / परदेशगतोऽत्र रूपसेनाख्यः // द्वादशवपैरेव हि / मिलिष्यति श्रीकलत्रयुतः // 38 // ' અર્થાત્ મન્મથ રાજાનો રૂપસેન નામને પુત્ર જે અત્યારે પરદેશ ગયો છે તે લક્ષ્મી ને પત્ની સાથે બાર વર્ષ પછી જ આવી મળશે. (38). આ બાબત કાંઈ શંકા નથી. દેવે કહ્યું છે તેમાં ફેર નહિ પડે.. - આ સાંભળીને રાજાને ઘણું દુઃખ થયું. નોકરચાકરો વગેરે દીલગીર થયા. રાજા સભામાં પણ બેસતે નહિ. તે ગુણવાન પુત્ર સિવાય તેને સભા સૂની લાગતી હતી. ___ एकेन वनक्षेण / पुष्पितेन सुगंधिना // वासितं तद्वनं सर्वं / सुपुत्रेण कुलं यथा // 39 // અર્થાત–વનમાં એક ઝાડ ઉપર સુગંધી ફેલો હોય તે આખું વન મઘમઘી ઊઠે છે, તેવી જ રીતે એક સુપુત્રથી આખું કુલ દીપી નીકળે છે. (39). વળી, __ एकेन राजहंसेन / या शोभा सरसो भवेत् // न सा बकसहस्रेण / सुपुत्रेण तथा कुलं // 40 // ' અર્થાત–એક રાજહંસથી સરોવરની જે શભા થાય છે તે સેંકડો બગલાથી પણ થતી નથી. તે જ પ્રમાણે સુપુત્રથી કુળ શોભે છે. (40). રાજા વારંવાર વિચારતે P.P. Ac. Gunratshaus Leiud Saradhak Trust
Page #28
--------------------------------------------------------------------------
________________ 20. અરે, તે સુપુત્રથી મારા કુળની કીર્તિ વધી હતી; અને પુત્ર કુશળ રહે તે હેતુથી તે પ્રભુસ્તુતિ કરતો હતો. કહ્યું છે કે, आर्ता देवान्नमस्यति / तपः कुवैति रोगिणः // નિર્ધના વિનય થતિ . દ્વારા શું શીશાસ્ટિનઃ IIકશા અર્થા–માણસ જ્યારે દુઃખી હોય ત્યારે દેવોને નમે છે, રેગી હોય ત્યારે તપ કરે છે, નિર્ધન થાય ત્યારે વિનયી બને છે, અને વૃદ્ધ થાય ત્યારે શીલ પાળે છે. (41) આમ રાજાના મનમાંથી રૂપસેન કુમાર ક્ષણ માત્ર પણ દૂર થતો ન હતો. કહ્યું છે કે - गुणिणो गुणेहि दोसेहिं / दुजणा सिणेहेण सज्जणा चेव। देसतरगया वि हु / तिन्निवि हियए खडकंति // 42 // અર્થા––ગુણવાન પુરુષે ગુણોને લીધે, દુષ્ટ જનેર દેને લીધે અને સજને સ્નેહને લીધે અન્ય દેશમાં ગયા હોય તેઓ એ ત્રણે હદયમાં સળવળ્યા કરે છે. (42) કેટલાક વખત પછી રાજાએ મંત્રી વગેરેના આગ્રહથી શેક દૂર કરી રાજકાજમાં મન પરોવવા માંડ્યું. આ તરફ રૂપસેન શેડો વખત વનમાં થાક ખાઈને વનફળ ખાઈ આગળ ચાલ્યા. રસ્તે ચાલતાં તેને એક ભિક્ષુક બ્રાહ્મણ મળે. તે ઘરડે બ્રાહ્મણ હાથમાં લાકડી ઝાલીને ચાલતું હતું. આંખનું તેજ ગયું હતું છતાં લેભથી ભિક્ષા માટે ગામેગામ રખડતો હતો. કહ્યું છે કે, अंगं गलितं पलित मुंडं / जातं दशनविहीनं तुंडं // वृद्धो याति गृहीत्वा दंडं / तदपि न मुंचत्याशापिंडं // 43 // P.P. Ac. Gunratgasugum. Saradhak Trust
Page #29
--------------------------------------------------------------------------
________________ અર્થા–અંગે ગળી ગયાં હોય છે, માથે પળિયા આવેલાં હોય છે, મેઢામાં એકે દાંત નથી, વૃદ્ધત્વને લીધે હાથમાં લાકડી ઝાલવી પડે છે, છતાં પણ આશા છેડી શકાતી નથી. (43) તે બ્રાહ્મણને જોઈને કુમારે તેને નમસ્કાર કર્યો. બ્રાહ્મણે તેને “સ્વસ્તિ” કહી નજીક આવતાં તેને ઓળખી કાઢયો, કારણકે ઘણી વાર તે મન્મથ રાજની સભામાં દક્ષિણા લેવા માટે આવ્યો હતો, ને રૂપસેન કુમારને ઓળખતો હતો. બ્રાહ્મણ નજીક આવતાં કુમારે પૂછયું: હે ભૂદેવ! આપ આ ગાઢ વનમાં કેમ આવ્યા છે? બ્રાહ્મણે કહ્યું: હે કુમાર, લેભના ઉદયથી હું આમ પરિ-ભ્રમણ કરું છું. મેં સાંભળ્યું હતું કે મન્મથ રાજાના પુત્રનાં લગ્ન છે, આથી દક્ષિણા માટે હું ત્યાં જઉં છું. કહ્યું છે કે मोदका यत्र लभ्यते / न दूरे पंचयोजनी // . वटका यत्र लभ्यते / नदूरे दशयोजनी // 44 // અર્થાત–જ્યાં લાડવા મળે છે ત્યાં પાંચ એજન બહુ દૂર લાગતા નથી, અને જ્યાં સોનામહોર મળે છે ત્યાં દશ ચજન જતાંય થાક જણાતું નથી. (44) : આ સાંભળીને કુમારે કહ્યું: તે સત્ય છે. તમે ત્યાં સત્વર જાઓ. હવે બ્રાહ્મણે કુમારને પૂછ્યું: જે તે વાત સત્ય છે તે તમે આ અવસરે ઘર છોડીને ક્યાં જાઓ છે ? કુંવરે જવાબ આપેઃ પરદેશ જેવા માટે બ્રાહ્મણે કહ્યું. તેનું કાંઈ પણ કારણ હોવું જોઈએ. PP. Ac: Gunratuhiais ciuni Saradhak Trust
Page #30
--------------------------------------------------------------------------
________________ કુમારે કહ્યું કારણ માત્ર કમ છે. કહ્યું છે કે, किं करोति न हि प्राज्ञः। प्रेर्यमाणश्च कर्मभिः // प्रोक्तैव हि मनुष्याणां / बुद्धिः कर्मानुसारिणी // 45 // અર્થાતડાહ્યો માણસ પણ કમથી પ્રેરાઈને શું નથી કરતે કહ્યું છે કે મનુષ્યની બુદ્ધિ કમને અનુસરે છે. (45. તે સાંભળીને બ્રાહ્મણે કહ્યું: ખરે, તું કોલ કરીને ઘરમાંથી જાય છે. હવે તું પાછો વળ. ડાહ્યા માણસે કો. કરવો જોઈએ નહિ. કહ્યું છે કે, सर्वोपतापकृत्क्रोधः / क्रोधो वैरस्य कारणं // दुर्गतिदायकः क्रोधः। क्रोधः शमसुखार्गला // 46 // અર્થા–કોધ સર્વ પ્રકારનાં દુઃખ ઉત્પન્ન કરનાર છે. ક્રોધ વેરનું કારણ છે, દુર્ગતિમાં નાખનાર છે, અને સુખ તથા શાંતિને અટકાવનાર છે. (46) બ્રાહ્મણે આમ શિખામણ આપી, પણ કુમારે જ્યારે. પાછા વળવાની જરા પણ ઈરછા ન બતાવી ત્યારે તેણે. ફરીથી કહ્યું : હે કુમાર! વિદેશ બહુ વિષમ છે, અને તું. સરળ અને સુકુમાર છે. - કુમારે જવાબ આપેઃ ભૂદેવ, ધીર પુરુષને કશું. અઘરું નથી. કહ્યું છે કે, कोऽतिभारः समर्थानां / कि दूरं व्यवसायिनां // को विदेशः सविद्यानां-कः परः प्रियवादिनां // 47 // અથ–સમર્થ પુરુષોને શું કઠીન છે? ધંધો કરનારને કયો પ્રદેશ દૂર હોય છે? વિદ્વાનને ક્યો પ્રદેશ વિદેશ P.P. Ac. Gunratgasugum. Saradhak Trust
Page #31
--------------------------------------------------------------------------
________________ 3 છે? અને પ્રિય બોલનારને કણ પરા હોય છે? (47). હવે આપ મને કનકપુરને માર્ગ બતાવે કારણકે હું ત્યાં જવાની ઉત્કંઠા રાખું છું. . દ્વિજે કહ્યું : અરે કુમાર, તે માર્ગ તે અત્યંત કઠીન છે, અને રસ્તામાં પુષ્કળ ભય છે. તેથી તમે ત્યાં જશે નહિ. આ કુમારે પૂછ્યું તે માર્ગમાં ભય છે તે મને કહો. ભૂદેવે કહ્યું : કુમાર ! તમારી જિજ્ઞાસા છે તે સાંભળે. કેટલેક દૂર જતાં ઘણી ડાળીઓ ને પાંદડાંવાળું વડનું ઝાડ છે, તેની અક્કેક ડાળી ખૂબ જ લાંબી છે. તે વડની ઉપર ચારે દિશામાં ઘણી વિદ્યાઓ સિદ્ધ કરેલા ચાર ગીઓ રહે છે. તે ચાર ચગીઓ તમને જુએ નહિ તેની સંભાળ રાખજે, કારણકે તે મનુષ્યને બહુ ઉપદ્રવ કરનારા છે. તેથી તમારે બીજે રસ્તે નગરમાં જવું જોઈશે. કુમારને આથી જરા પણ ભય ન લાગ્યું. તેણે કહ્યું: તે રસ્તે જતાં મારા મનને જરા પણ સંકેચ થતો નથી, કારણકે મને પુણ્યનું શરણ છે. કહ્યું છે કે, वने रणे शत्रुजलाग्निमध्ये / महार्णवे पर्वतमस्तके वा // सुप्तं प्रमत्तं विषमस्थितं वा। रक्षति पुण्यानि पुराकृतानि॥४८॥ અર્થાત–વનમાં, યુદ્ધભૂમિ ઉપર, શત્રુની સમીપે, પાણી કે અગ્નિમાં, મોટા દરિયામાં અથવા પર્વતની ટોચ ઉપર સૂતાં કે બેભાન દશામાં હોઈએ ત્યારે પહેલાં કરેલાં પુણ્ય આપણું રક્ષણ કરે છે. (48) - વળી, .. P.P. Ac. Gunratchais Giul Saradhak Trust
Page #32
--------------------------------------------------------------------------
________________ 24 जिननिरूपिते धर्मे / न चलत्यत्र यन्मनः // शुरास्ते एव तेषां च / रक्षां कुर्वति देवताः // 49 // અર્થા–શ્રી જિનદેવે પ્રરૂપેલા ધર્મમાંથી જેનું મન ચલાયમાન થતું નથી તે સૂર પુરૂષ છે તેઓની દેવતાઓ રક્ષા કરે છે. (49) ' . . . - છેવટે વૃદ્ધ ભૂદેવે કુંવરને આશીર્વાદ આપ્યા - तव वर्त्मनि वर्ततां शिवं / पुनरस्तु त्वरितं समागमः // अथ साधय साधयेप्सितं / स्मरणीयाः समये वयं वयं // 50 // ' અર્થા—તારા રસ્તામાં હમેશાં તારું કલ્યાણ થશે. ફરીથી આપણે જલદી મળીએ. તારા સર્વ મનેરો ફળે. મને વખત આવ્યે યાદ કરજે. (50). હે કુમાર, પ્રભુની પાસે પ્રાર્થના કરું છું કે તારી સર્વ ઈચ્છાઓ તે પરમકૃપાળુ ફળીભૂત કરે. તારા માર્ગમાં બહુ જ સાવધાનતાથી ચાલજે. કુમારે તેને એગ્ય દક્ષિણ આપતાં કહ્યું : હે ગુરુદેવ, આપ મારા વિષે કાંઈ પણ વાત રાજગૃહમાં કોઈને કહેશે નહિ. બ્રાહ્મણ વિદાય થયા પછી રૂપસેન કુમાર મનમાં વિચાર કરવા લાગ્યો : ખરેખર સત્વગુણ જ મનુષ્યને શ્રેયસ્કર છે. કહ્યું છે કે, सत्त्वाद्वति पर्जन्याः / सत्वात्सिद्धयति देवताः॥ सत्वेन धार्यते पृथ्वी / सर्व सत्ये प्रतिष्ठितं // 51 // અર્થાત–સત્વથી મેઘ વરસે છે, દેવતાઓ સત્વથી P.P. Ac. Gunratbasugum. Saradhak Trust
Page #33
--------------------------------------------------------------------------
________________ 25 સિદ્ધ થાય છે, પૃથ્વી પણ સવથી ટકી રહી છે; બધું કાંઈ -સવમાં સ્થિર થઈ રહ્યું છે. (51) : - આમ વિચારીને આગળ ચાલતાં તેને શુભ શકુન - થયાં. કહ્યું છે કે, कालु हरण होलाहीउं / वायस कुक्कर मोर // ઇ ટીને માં નેથી ના ર પરા ' અર્થાત્કાળિયર મૃગ, હેલું, કાગડો, કૂતરો ને - મેર જે ડાબી બાજુએ ઊતરે તે એ ભલાં શુકન છે; એને લીધે ચેરનો ભય નથી ઊપજત. (પર). અને, जंबुचासवरक्खे / भारंडाए तहेव नूले अ॥ સંસામે પણN I gવારિને સન્ન–સંા પર અર્થાત-જાંબુ, ચાસ પક્ષી, સુગંધિત પદાર્થ, ભારંડ - પક્ષી અને નેળિયાનાં દર્શન થાય તો એ પણ ઉત્તમ છે; - જે એને ગતિમાં જોઈએ તો બધી સંપત્તિ આવી મળે છે. (53) હવે રૂપસેન કુમાર આગળ ચાલે ત્યારે નેળિયો * જમણી બાજુ ગયે. આથી હર્ષ પામીને કુમાર મુસાફરી કરતો આગળ વ ને ઘણું વન ને પર્વતે ઓળંગ્યાં. - મધ્યાહુનસમયે તેને બહુ તરસ લાગી તેથી તેણે વિચાર્યું - અહો, પરદેશમાં ઘણું દુઃખો પડે છે. કવ મયં તીવ્ર તૃષા માં વાધsfધf પામ્યાં અમને વરં મંતવ્ય રાતોનનીં પઝા અર્થા––વન બિહામણું છે, તે અતિ ભયકારક છે, P.P.AC. Gunrathas Ciuha Saradhak Trust
Page #34
--------------------------------------------------------------------------
________________ તરસ મને બહુ પીડા કરે છે, પગેથી ચાલવાનું કષ્ટ બહ. થાય છે, અને હજુ તે સો જન જવાનું છે. (54) આગળ ચાલતાં જ્યારે તે થાકયો ત્યારે એક લીંબ– ડાના ઝાડની નીચે બેઠે. ત્યાં શીતળતા લાગતાં થાક દૂર થયે અને મન શાંત ને પ્રપુલિત થયું. આથી તેણે વિચાર્યું કુદરતે આ વૃક્ષને રેગનિવારક બનાવ્યું છે. કહ્યું છે કે, निंबो वातहरः कलौ सुरतरुः शाखाप्रशाखाकुलः // पित्तनः कफमारुतत्रणहरो द्वाक्पाचकः शोधकः / / कुष्ठच्छदिविषापहः कृमिहरस्तापस्य निर्माशको / बालानां हितकारको विजयते निंबाय तस्मै नमः // 55|| અર્થાત્ –લીંબડે વાયુ દૂર કરનાર છે. તે કલિયુગનું કલ્પતરુ છે. તેને ડાળીઓ બહુ હોય છે. પિત્ત, કફ, વાયુને વ્રણને શાન્ત કરનાર છે. પાચન કરનાર ને રક્તનું શોધના કરનાર છે. વળી તે કઢ, શરદી ને વિષને નાશ કરનાર છે. કૃમિ દૂર કરનાર છે, ને તાપને નાશ કરનાર છે. બાળકને હિતકારક છે. જેનો સર્વત્ર વિજય છે તેવા નિબવૃક્ષને નમસ્કાર હો. (55). સામાન્ય ઝાડે પણ વટેમાર્ગુઓને ઉપકારક હોય છે. કહ્યું છે કે, वरं करीरो मरुमार्गवर्ती। समग्रलोकं कुरुते कृतार्थ // किंकल्पः कनकाचलस्थैः / परोपकारप्रतिलभदुःस्थैः॥५६॥ અર્થા-ઉજજડ માર્ગમાં આવેલ કેરડા બધા લોકે ઉપર ઉપકાર કરે છે. સેનાના પર્વત ઉપર રહેલાં ને દૂર હોવાથી ઉપકાર ન કરી શકે તેવાં કલ્પવૃક્ષોથી શે. ફાયદો છે?. (56) ' . . . . P.P. Ac. Gunratgasugum. Saradhak Trust
Page #35
--------------------------------------------------------------------------
________________ - આમ મનમાં વિચારતે થેડી વાર થાક ખાઈને તે આગળ ચાલ્યું. ત્યાં રસ્તામાં સ્વરછ ઠંડા પાણીથી ભરેલી એક નદી આવી તેથી હર્ષ પામીને કપડાંથી ગાળીને તેણે પાણી પીધું. કહ્યું છે કે, सत्यपूतं वदेद्वाक्यं / मनःपूतं समाचरेत् // दृष्टिपूतं न्यसेत्पादं / वस्त्रपूतं पिबेज्जलं // 57|| અર્થાસત્યથી પવિત્ર બનાવેલું વાક્ય ઉચ્ચારવું મનથી સત્ય લાગે તે આચરવું, દૃષ્ટિથી બરાબર જોઈને. પગ મૂક તથા વસ્ત્રથી ગાળીને પાણી પીવું. (57) અને पृथिव्यां त्रीणि रत्नानि / जलमन्नं सुभापितं // मूढः पाषाणखंडेषु / रत्नसंज्ञाभिधीयते // 58 // અર્થાતુ–પૃથ્વી ઉપર ત્રણ રત્નો છેઃ જલ, અન્ન અને સુભાષિત. એ તો મૂખ લોકો પથ્થરના કકડાને રત્નનું નામ આપી રહ્યા છે. (58) - હવે તે ઉતાવળે કનકપુર તરફ જતો હતો ત્યાં દૂર ખૂબ ઊંચું એક વડનું ઝાડ જોયું. તેને વિપ્રના શબ્દો યાદ. આવ્યા, એટલે તે સાવધાનતાથી તે ઝાડની નજીક આવતો. હતે, તેવામાં ચાર વેગીઓએ તેને આવતાં જે. આથી તેઓ તેને મહાપુરુષ જાણીને તેની તરફ ગયા. કુમારે. જ્યારે તેમને જોયા ત્યારે તેણે વિચાર્યું કે ખરેખર આ તે જ ગીઓ છે, માટે હવે કાંઈ બુદ્ધિ ચલાવવી પડશે; કારણ કે जिहां होये सही बुद्धडी। न होय तिहां विणास // सुर सर्वे सेवा करे / रहे आगल जिम दास // 19 // P.P. Ac. Gunratchais Giulia Saradhak Trust
Page #36
--------------------------------------------------------------------------
________________ 28 અર્થાત-જ્યાં બુદ્ધિ મિત્ર તરીકે સાથે હોય ત્યાં વિનાશ ન થાય અને બધા દેવે પણ સેવા કરે છે તથા દાસની માફક આગળ ચાલે છે. (59) , કુમારની પાસે પાંચ બાણો હતાં તેમાંથી એક તેણે તે ભેગીઓની સમક્ષ ભાંગી નાખ્યું. આ જોઈને ચગીઓએ તેને તે ભાંગવાનું કારણ પૂછ્યું, કુમારે જવાબ આપેઃ મેં પહેલાં તમે પાંચ છે એમ જાણ્યું હતું અને તમારો નાશ કરવાને પાંચ બાણ હું લાવ્યા હતા. પરંતુ મેં તમને ચારને જોયા, આથી મેં એક બાણ ભાંગી નાખ્યું. તમારી શોધમાં મેં આ વનમાં કેટલાય દિવસ ગાળ્યા છે. અત્યારે જ તમે મને મળ્યા છે. કુંવરનાં વચન સાંભળી રોગીઓને લાગ્યું કે તે કઈ બહાદુર પુરુષ જણાય છે, માટે કાંઈ યુક્તિ કરીને તેને જાળમાં સપડાવ જોઈએ. એમ વિચારીને તેઓએ કુમારને કહ્યું: હે પુરુષ! તમને સજજન જાણુને અમે તમારી પાસે આવ્યા છીએ. તમે શા માટે અમારા વિશે અવળું વિચારે છે? અમને તો આપ જેવાને સમાગમ થયો તેથી અમારી જાતને અમે ભાગ્યશાળી માનીએ છીએ. અમે તો સંસાર તજેલા ચગીએ છીએ. આ નિર્જન વનમાં આપ જેવા મહાન પુરુષ મળવાથી અમને શાંતિ થઈ છે. संसारभारखिन्नानां / तिस्रो विश्रामभूमयः // अपत्यं सुकलत्रं च / सतां संगतिरेव च // 6 // અર્થાત-સંસારના ભારથી ખિન્ન થયેલા ત્રણ શાંતિનાં સ્થળ છે. સંતાન, સુપત્ની અને સત્સમાગમ. (60) P.P. Ac. Gunratdasu@um. Saradhak Trust
Page #37
--------------------------------------------------------------------------
________________ કુમાર તેમને આશય સમજ્યો અને બોલ્યોઃ હે ચોગિજને ! આપ સત્ય જ કહે છે, કારણકે, संसारकटुक्षस्य / द्वे फले अमृतोपमे // सुभाषितरसास्वादः / संगतिः सज्जने जने // 61 // અર્થ–સંસારરૂપી કડવા વૃક્ષનાં બે ફળ અમૃત જેવાં છેઃ સુભાષિતોને રસાસ્વાદ અને સજજનોને સમાગમ. (61). પછી યેગીઓ બહુ માનપૂર્વક રૂપસેન કુમારને પોતાના વૃક્ષ નીચે લઈ ગયા. ત્યાં તેમણે કુમારને પિતા વિશે. ક્ષટપૂર્ણ વાત કહી. છેવટે કુમારે પૂછયું : હે ગિરાજ! આપ કેટલાં વર્ષથી તપ કરે છે ? તેઓએ જવાબ આપે : અમને પેગ લીધે. પાંચ સે વર્ષ થયાં છે. આ સાંભળી કુમાર બેલી ઊઠ્યો રહે, આપ, જેવા ગી જનેનાં દર્શનથી મારો જન્મ સફળ થયો છે. - કુમારે પણ આમ તેમને મીઠા શબદથી આનંદ, પમાડ્યો. કહ્યું છે કે, प्रियवाक्यप्रसादेन / सर्वे तुष्यंति जंतवः // . तस्मात्तदेव वक्तव्यं / वचने का दरिद्रता // 32 // અર્થાત–પ્રિય વચનોની મધુરતાથી સર્વ પ્રાણીઓ. ખુશ થાય છે, માટે તેવી વાણી જ બોલવી જોઈએ. વચનમાં. દરિદ્રતા શા માટે રાખવી જોઈએ? (62) પછી તેમણે કુમારને પોતા પર વિશ્વાસ ઉત્પન્ન કરવા કહ્યું: હે કુમાર, આપને સારી રીતે પરિચય થવાથી તમે. P.P. Ac. Gunratshaus Giuha Saradhak Trust
Page #38
--------------------------------------------------------------------------
________________ 30 -અમને આત્મીય જન જેવા લાગે છે. તેથી અમે અમારી વાત તમને કહીએ છીએ તે સાંભળોઃ અમે આ ઝાડ - નીચે છ વર્ષ સુધી એક મનથી દેવતાની આરાધના કરી. તેથી દેવતા અમારા ઉપર પ્રસન્ન થયા, કહ્યું છે કે, चलचित्तन यज्जप्तं / जप्तं यन्मेरुलंघनः // .. नखाग्रेण च यजप्तं / तज्जप्तं निष्फलं भवेत् // 6 // અર્થાત-અસ્થિર મનથી કરેલે જાપઃ માળાના મેરને ઉલ્લંઘન કરેલ જાપ, અને માળાના મણકાને નખ અડકાડીને કરેલે જાપ નિષ્ફળ નીવડે છે. (63) આમ કહીને તેઓએ દેવે આપેલી ચાર વસ્તુઓ કુમારને બતાવી અને તેને પ્રભાવ તેની આગળ વર્ણવ્યોઃ આમાં જે ગંદડી છે તે લંબાવીએ તો દરરોજ પાંચ સે સોનામહોર આપે છે. આ લાકડીથી જે વસ્તુ ઉપર પ્રહાર કરીએ તે વસ્તુ નિજીવ હોય તે પણ તે સજીવ થાય છે. આ પાત્ર દરરોજ લાખ માણસને ભેજન દે છે, અને આ પાદુકા એક ક્ષણમાં મનવાંછિત જગ્યાએ લઈ જાય છે. અમારામાં આ વસ્તુઓ વહેંચવા બાબત તકરાર ઉત્પન્ન થઈ છે, માટે તમે પંચ થઈ અમને સર્વને ચગ્ય ન્યાય આપે. * માળા ચાલુ ફેરવ્યા કરવાથી માળાના મેરનું ઉલ્લંઘન થાય છે, પણ માળા ફેરવતાં મેરુ આવે એટલે તેને ઉલટાવીને ફેરવવી જોઈએ, એટલે માળાને આવેલ છેઃ મણકે પહેલ કરીને બીજી વાર માળા ફેરવવી જોઈએ. જાપમાં એમ માળાને ઉત્તરોત્તર ફેરવ્યા કરવી જોઈએ. . . . . . P.P. Ac. Gunrathasugum. Saradhak Trust
Page #39
--------------------------------------------------------------------------
________________ . 31 , નારપંચરતાનપર વધા निर्जीववस्तुचिरजीवितदश्च दंडः // पात्रं च लक्षजनभोजनदायकं हि / - શ્રી વાતો સમ કા ' અર્થાતુ-આ ગોદડી પાંચ સો સોનામહોર આપનારી છે, આ દંડ નિર્જીવ વસ્તુને જીવિતદાન આપનાર છે, આ પાત્ર લાખ માણસોને જમાડી શકે તેમ છે, ને આ પાદુકાઓ પરદેશ લઈ જવાને સમર્થ છે. (64) ' ' - આમ આ વસ્તુઓને પ્રભાવ જાણીને કુમારે કહ્યું: હે ગીરાજ! તમે સહુ હું કહું એમ કરશે તે હું તમને સર્વને ચોગ્ય ન્યાય આપીશ. કેઈને ઓછું કે તું - નહિ આવે. આ બાબત તમે મારી બુદ્ધિની નિઃશંક પરીક્ષા કરે. ગીઓએ જવાબ આપેઃ હે કુમાર, તમે કહેશો તે પ્રમાણે અમે જરૂર કરીશું. - કુમારે કહ્યું: તમે ચારે ચાર દિશાઓમાં દૂર ઊભા રહે. જે દિશામાં જે વસ્તુ હું ફેંકું તે તેણે લઈ લેવી. જ્યારે બરાબર વહેંચણી થઈ જશે ત્યારે હું ત્રણ તાળી પાડીશ -એટલે તમે અહીં આવજે. ત્યાંસુધી દૂર ઝાડ નીચે મારી તરફ પીઠ કરીને તમે ઊભા રહેજે, મારા તરફ -જેશે નહિ. - તથાસ્તુ કહીને ચારે રોગીઓ દૂર ગયા. જતાં -જતાં પરસ્પર કહેવા લાગ્યા. આ કુમાર વિશ્વાસ આપણે મેળવ્યો છે. વખત આવ્યે તેને અગ્નિના કુંડમાં નાખીને P.P. Ac. Gunratchas ciud Saradhak Trust
Page #40
--------------------------------------------------------------------------
________________ ૩ર સેનાને પુરુષ આપણે કરીશું. તેઓ આમ વિચારતા જતા હતાં ત્યારે કુમારે તે પાદુકાઓ પોતાના પગે પહેરી લીધી. હાથમાં દંડ લીધે અને પાત્ર તથા ગેડી પોતાના પીઠે. બાંધીને પાદુકાને કહ્યું: હે પાદુકાઓ! તમે મને કનકપુર. લઈ જાઓ. આમ બોલતાંની સાથે તે ઉંચે આકાશમાં ઊડતે: અનેક કૌતુકે તો જાણે કે વિમાનમાં બેઠે હોય તે પ્રમાણે જવા લાગ્યા. જરા ઊંચે ગયા પછી તે બોલ્યોઃ હે ગીન્દ્રો ! મેં આપ સર્વેનું જે હિત હતું તેજ કર્યું છે, હવે તમે મનમાં કાંઈ પણ દુઃખ લાવશે નહિ. હવે તમને ઝઘડે : કરવાનું કંઈ કારણ રહેશે નહિ. આટલું કહીને ત્રણ તાળીઓ પાડીને તે વેગથી આકાશમાં ઊડયો. ચોગીઓને વસ્તુસ્થિ-- તિનું ભાન થાય તે પહેલાં તે તે તેમની નજરની બહાર જતો રહ્યો. પરિસ્થિતિથી વાકેફ થતાં તેઓ બોલી ઊઠયાખરે, તે રચાએ આપણને બરાબર છેતર્યા. ખરું છે કે, अन्यथा चिंतितं काय / विधिना कृतमन्यथा // ... सरोंभश्चातकेनाप्तं / गलरंध्रेण गच्छति // 65 // . અર્થાત્—આપણે ધાર્યું હતું કાંઈ અને વિધિએ કર્યું વિપરીત. સરોવરનું પાણી ચાતકને મળ્યું હોય છે પણ એ ગળાના કાણામાંથી બહાર નીકળી જાય છે. (65). અને, अभिनवसेवकविनयैः / प्राघूर्णोक्तैर्विलासिनीरुदितैः // धूर्तजनवचननिकरै-रिह कश्चिदवंचितो नास्ति // 66 // અર્થાત્ –નવા થયેલા નેકરના વિનયથી, મહેમાનોનાં. વચનેથી, સ્ત્રીના રુદનથી અને લુચ્ચાનાં વચનથી. આ P.P. Ac. Gunratnasu@M. Saradhak Trust
Page #41
--------------------------------------------------------------------------
________________ જગતમાં કેણ છેતરાતું નથી હોતું? (66). અરે, તેને છેતરવાનું વિચારતા હતા ત્યાં તો ઊલટા આપણે જ છેતરાયા. - દુઃખી થયેલા તે યોગીઓ આમ વિચારતાં વન વન ભટક્યા, ને ગામેગામ ભિક્ષા માગવા લાગ્યા. આવી રીતે તેઓએ આ લોકમાં પરહત્યાનો વિચાર કર્યો તેનું ફળ મેળવ્યું. ખરે, કર્મની ગતિ વિષમ છે. કહ્યું છે કે, कृतकर्मक्षयो नास्ति / कल्पकोटिशतैरपि // अवश्यमेव भोक्तव्यं / कृतं कर्म शुभाशुभं // 67|| ' અર્થાતુ-અસંખ્ય ક૫ વીતે છતાં કરેલાં કમને નાશ થતો નથી. જે શુભ કે અશુભ કામ કરેલું હોય તે અવશ્ય જોગવવું પડે છે. (7) આમ તે યોગીઓને લાંબા વખતનું પિતાનું વડલાનું નિવાસસ્થાન કર્મસંગે છોડવું પડ્યું. આ બાજુ રૂપસેન કુમાર પુણ્યને ઉદય થવાથી કનકપુરની સીમમાં એક સુકાઈ ગયેલી વાડીમાં આવી પહોંચ્યા.. ત્યાં એક ચંપાના વૃક્ષની નીચે બેસી તે વિચારવા લાગ્યઃ આ પાદુકાની પરીક્ષા થઈ, હવે દંડની પરીક્ષા કરવી, જોઈએ. એમ કહીને તેણે ચંપાના એક ઝાડને દંડથી: ત્રણ વાર માર્યું તે તરત જ તે નવપલ્લવિત થઈ ગયું. આથી આનંદિત થઈને તેણે તે દંડથી દરેક સૂકા વૃક્ષને ત્રણ વાર ઠબકારી આખી વાડી સજીવન કરી. : તે રસ્તેથી જતા લોકો તે શુષ્ક વાડીને થોડા જ વખતમાં પ્રફુલ્લિત થયેલી જોઈને વિસ્મય પામ્યા, અને P.P. Ac. Gunratchals Lliud Saradhak Trust
Page #42
--------------------------------------------------------------------------
________________ 34 નગરમાં આવીને વાડીના માલિક માળીને વધામણીના સમાચાર આપ્યા. માળીએ આ વાત તરત તા માની નહિ પણ મનથી માન્યું કે કદાચ કોઈ દેવ ત્યાં આવેલ હોય તે તેના પ્રભાવથી વાડી સજીવન થાય. આથી તેની ખાત્રી કરવા તેણે પિતાની પત્ની માળણને ત્યાં મેકલી. તે ત્યાં આવીને જુએ છે તે લોકોએ કહેલું સર્વ સત્ય લાગ્યું. આજુબાજુ નિહાળતાં ચંપકવૃક્ષ નીચે દિવ્યરૂપ કુમારને સૂતેલો છે. તેને જોઈને માળણે વિચાર્યું કે ખરે તે દિવ્ય પુરુષના પ્રભાવથી જ વાડીને નવજીવન મળ્યું છે, માટે આ કુમાર મહાપુણ્યવાન લાગે છે. કહ્યું છે કે, घरांतःस्थं तरोर्मूल-मुच्छ्रयेणानुमीयते // अदृष्टोऽपि तथा प्राच्यो / धर्मो ज्ञायेत संपदा // 68 // '' અર્થા—જેવી રીતે જમીનની અંદર આવેલા મૂળની કલ્પના ઝાડની ઊંચાઈ ઉપરથી કરાય છે, તેવી જ રીતે પૂર્વનું ધર્મ-પુણ્ય દેખાય નહિ છતાં ગરવે કરી તેને ખ્યાલ કરી શકાય છે. (68). આ પુરુષથી મારી વાડી નવપલ્લવિત થઈ છે માટે હું તેની ભક્તિ કરું. ' : એમ વિચારીને વાડીમાંથી મનહર સુગંધી ફલે ભેગાં કરી તેને ચાસરે હાર તૈયાર કરી કુંવર જાગ્યો ત્યારે માળણે યથાવિધિ તેને પહેરાવ્યા. કુમારે પણ તેને એક સેનામહોર આપી. આથી હર્ષ પામીને માળણું બેલીઃ હે મહાપુરુષ, આપ મારે ઘેર પધારે. તે સાંભળીને કુમારે વિચાર્યું કે આ ધનના દાનનું જ ફળ છે. પછી તે માળણની સાથે તેને ઘેર ગયો. પિતાને ઘેર P.P. Ac. Gunratbasu@um. Saradhak Trust
Page #43
--------------------------------------------------------------------------
________________ 35 આવીને તેને બહાર રાખી તેનું ચોગ્ય સન્માન કરવાનું પિતાના પતિને કહેવા માળણ અંદર ગઈ. માળીએ તરત જ લાકડી લઈ દેડીને કહ્યું હે દુષ્ટ સ્ત્રી ! તું જે તે માણસને - ઘરની અંદર કેમ લાવે છે? માળણે કહ્યું: હે સ્વામી, તમે કેપ ન કરે. આવા પુરુષ તો ભાગ્યવશાત્ મળે છે. પુરુષ પુરુષની વચ્ચે અંતર હોય છે. કહ્યું છે કે, वाजिवाहनलोहानां / काष्टपाषाणवाससां // नारीपुरुषतोयाना-मंतरं महदंतरं // 6 // અર્થાત–ઘોડા-ઘડામાં અંતર હોય છે, તેમ વાહનવાહનમાં, લોઢા–લોઢામાં, લાકડા-લાકડામાં, પત્થર–પત્થરમાં, કાપડ-કાપડમાં, સ્ત્રી–સ્ત્રીમાં, પુરુષ-પુરુષમાં અને પાણી– પાણીમાં પણ અંતર હોય છે. (69). આ પુરુષના પ્રભાવથી આપણી વાડી પલ્લવિત થઈ છે. આમ કહીને કુમારે આપેલી સોનામહોર તેને બતાવી. મહેર જઈને ધનલોભી માળી બેઃ હે પ્રિયા ! તે મહેમાનની આગતાસ્વાગતા માટે તે ઘરમાં બધી ચગ્ય વ્યવસ્થા કર. આટલું બોલીને તે બહાર ગયા ને બહુ આદરપૂર્વક કુમારને અંદર લાવ્યા, અને તેના કુશળ સમાચાર પૂછી ખૂબ જ સત્કાર કર્યો. કહ્યું છે કે, एह्यागच्छ समाविशासनमिदं प्रीतोऽस्मि ते दर्शनात् // का वार्ता पुरि दुर्वलोऽसि च कथं कस्माच्चिराद् दृश्यसे / इत्येवं गृहमागतं प्रणयिनं ये प्रश्नयंत्यादरातेषां युक्तमशंकितेन मनसा गंतुं गृहे सर्वदा // 70 // P.P.A. Gunratchas Ciuhl Saradhak Trust
Page #44
--------------------------------------------------------------------------
________________ અર્થા–આવે, પધારે, આ આસન ઉપર બેસે આપના દર્શનથી હું ખુશી થયો છું; નગરના શા સમાચાર છે; દૂબળા કેમ દેખાઓ છે ? આપનાં દર્શન કેમ લાંબા, સમયે થયાં ? આમ ઘેર આવેલા પ્રેમાળી મહેમાનને આદરથી જે પ્રશ્નો કરે છે તેને ઘેર નિઃશંક રીતે જવું. (70). પરદેશમાં ગયા હોય તેય પુણ્યશાળી માણસોનું સર્વ જગ્યાએ બહુમાન થાય છે. કુમારે ઘરમાં પ્રવેશ કરી એક ખૂણામાં ગોદડી આદિ વસ્તુઓની પોટલી બાંધી મૂકીને. થોડો આરામ લીધો. પછી શહેરમાં તે ફરવાને માટે નીકળ્યો. નગરમાં તેણે. રાજાને મહેલ, દેવમંદિર, હાટેની હાર, ચૌટું, રાજમહેલ તરફ જવાનો રસ્તો, મઠે, લેખશાળા આદિ જોયાં. દરરોજ આવી રીતે નગરમાં ફરીને તે પિતાને સમય વ્યતીત કરતે, ને હર્ષ પામતો. આવી રીતે એક વખત. તે જ્યારે બહાર ગયો હતો ત્યારે માળણ કુમારની પિટલી છેડીને અંદર ગદડી વગેરે ભેગીઓને ચગ્ય વસ્તુઓ. જેવાથી ખિન્ન થઈ વિચારવા લાગીઃ અરે, આ કઈ લુચ્ચે યેગી જણાય છે. તે સંસારીના વેશમાં મારે ઘેર રહે છે, ને મને ભોળવવાને જ તેણે મને સોનામહોર દીધી હશે. આવી રીતે મને ફરીથી છેતરી મારા બાળકનું હરણ, કરી જશે તો હું શું કરીશ? કપટી લેકેને કદિ વિશ્વાસ કરવો જોઈએ નહિ. કહ્યું છે કે, त्रिदशा अपि वंच्यते / दांभिकः किं पुनर्नराः // देवी यक्षश्च वणिजा | लीलया वंचितावहो // 71 // P.P. Ac. Gunratdasu@um. Saradhak Trust
Page #45
--------------------------------------------------------------------------
________________ અર્થાત–દંભી મનુષ્યથી દેવોય છેતરાય છે તે માણસનું તો શું પૂછવું? દેવી અને યક્ષને વાણિયાએ રમત માત્રમાં છેતર્યા હતા. (71) - આ બાબત એક દષ્ટાન્ત મને યાદ આવે છે. દેવપુ૨માં કુળાનંદ અને મદનકળા નામનાં પતિપત્ની રહેતાં હતાં. તેમને કોઈ સંતતિ નહતી. તેમણે પુત્રની પ્રાપ્તિ માટે ચામુંડા માતાને ત્રણ લાખ સોનામહોરોની માનતા માની. પુત્રનો જન્મ થયા પછી પોતાની પ્રતિજ્ઞાનુસાર લાખ લાખ સોનામહોરનાં ત્રણ ફૂલે કરાવી, થાળમાં લઈ, વણિક ચામુંડા માતાનું મંદિરે આવ્યો. તે ફુલેમાંથી એક ફૂલ ચામુંડાના માથા ઉપર ને બીજાં બે તેના હાથમાં મૂકી પ્રણામ કર્યા. જતી વખતે તેમાંથી એક પિતાને માટે, એક પિતાની પત્ની માટે ને ત્રીજુ પિતાના પુત્ર માટે પ્રસાદીરૂપે લઈ તે ઘેર ગયે. આથી ખિન્ન થઈને ચામુંડા દેવીએ પોતાના મિત્ર યક્ષને વાત કહી. યક્ષે તે સાંભળીને કહ્યુંઃ હે દેવી, સારું થયું કે તું તેના પાશમાંથી અખંડિત છૂટી. મને તે વણિકે બહુ પજવ્યો હતો તેની વાત હું તને કહું તે સાંભળ. તે વણિકનું વહાણ ડૂબતું હતું ત્યારે મારું સ્મરણ કરી મને એક પાડાનું બલિદાન આપવાની તેણે માનતા માની હતી. તેનું વહાણ સહીસલામત પહોંચ્યું ત્યારે તેણે એક પાડે લાવી તેનું દોરડું મારા ગળે બાંધી તેની આગળ વાજાં વગાડવા માંડ્યાં. આથી ત્રાસ પામીને તે પાડે મને મૂળમાંથી ઉખેડી નાખી ઘસડતો ઘસડત લઈને ચાલવા લાગ્યા. થોડા વખત પછી દોરડું તૂટી ગયું. એટલે હું રસ્તામાં પડી રહ્યો. ત્યાંથી P.P. Ac. Gunratthais Giuhal Saradhak Trust
Page #46
--------------------------------------------------------------------------
________________ 38 લેઓએ મને ઉપાડીને મારા સ્થાનકે સ્થાપે. તે વખતે ઘસાવાથી મારા શરીરમાં સેંકડે ઊઝરડા પડયા હતા. તેમાંથી છેડા હજુ પણ મને પીડા કરે છે. આમ કહીને તે યક્ષે પિતાના શરીર ઉપરનાં ચાંદાં બતાવ્યાં તે જોઈને ચામુંડા દેવી વિસ્મિત થઈ અને પોતાને તેવી કોઈ પીડ થઈ નથી તેમ જાણે પ્રભુને આભાર માની પિતાને. સ્થાનકે ગઈ આવી રીતે આ લુચ્ચા કુમારનું મન મેં પણ જાણ્યું નહિ. હવે જ્યારે તે મારે ઘેર આવશે ત્યારે તેને હું ઘરમાં પણ પ્રવેશ કરવા દઈશ નહિ. - આમ વિચારીને માળણે તે પિટલી પોતાના ઘરની પાછળના વાડામાં રેષથી ફેંકી દીધી. એવામાં માળણની પાસે તેની પાડોશણ આવી તેની પાસે માળણે કુમારની ધૂર્તતા વિશે કહ્યું. ખરે, સ્ત્રીના હૃદયમાં કઈ વાત રહેતી નથી. તેઓ વાત કરતી હતી તેવામાં રૂપસેન કુમાર નગરમાંથી પાછો આવ્યો. માળણે તેને જે કે તરત જ તે તેની સાથે ઝઘડો કરવા મંડી. કુમારે કહ્યું કે બહેન ! તું નિરર્થક વિવાદ શા માટે કરે છે? કહ્યું છે કે, वैरवैश्वानरव्याधि-वादव्यसनलक्षणाः // महानाय जायते / वकाराः पंच वर्जिताः // 72 // અર્થા—વૈર, વૈશ્વાનર (અગ્નિ), વ્યાધિ, વાદવિવાદ અને વ્યસન એ પાંચ “વકાર મેટા અનર્થને ઊપજાવનારા છે, માટે તે પાંચે “વથી શરુ થતાં કાર્યો તજવાં જોઈએ. (72). તેથી હું તારી સાથે વાદવિવાદ કરીશ નહિ; પરંતુ P.P. Ac. Gunratnasu&um. Saradhak Trust
Page #47
--------------------------------------------------------------------------
________________ - 39 મને કહે કે તારે મારા ઉપર અત્યાર સુધી અથાગ સ્નેહ હતે તે ક્યાં ગયો? કહ્યું છે કે, पतंगरंगवत्पीतिः / पामराणां क्षणं भवेत् // चोलमंजिष्ठवद्येषां / धन्यास्ते जगतीतले // 73 // અર્થાત–પામર મનુષ્યને પ્રેમ પતંગના રંગ જે ક્ષણજીવી હોય છે. જગતમાં કપડું ને મજીઠના જેવી જેની પ્રીતિ (રંગ) હોય છે તેઓને પૃથ્વી ઉપર ધન્ય છે. (73). સ્ત્રીઓની સાથે જે સ્નેહ કરે છે તેઓ ભૂખ હોય છે. કુમારનાં આવાં વચન સાંભળી માળણે જવાબ આપેઃ અરે, ભેળપણથી અત્યારસુધી મેં તારી લુચ્ચાઈ ન જાણી. તારા જેવા ધૂત પુરુષ સાથે જે નેહ કરે છે તેઓ મૂર્ખાઓ છે. કારણ કે, अभ्रच्छाया तृणादग्निः। खले प्रीतिः स्थले जलं // वेश्यारागः कुमित्रं च / षडेते क्षुधितोपमाः // 7 // છે. અર્થાત–વાદળાંની છાયા, તણખલાથી ઉત્પન્ન થયેલ અગ્નિ, લુચ્ચાઓમાં પ્રીતિ, રસ્તા ઉપરનું પાણી, વેશ્યાને પ્રેમ અને કુમિત્ર એ છએ વસ્તુ ભૂખ્યા માણસના જેવી છે. (ભૂખ્યાને જેમ ભરોસો ન હોય તેમ આ છએને ભરોસે ન હોય). (74) આ સાંભળીને કુમાર બેઃ હે માળણ, હું ધૂત છું એમ તે શા ઉપરથી જાણ્યું? मुखं पद्मदलाकार / वाचश्चंदनशीतला: // हृदयं कर्तरीतुल्यं / त्रिविधं धूर्तलक्षणं / / 75 // P.P. Ac. Gunratshaus Luna Saradhak Trust
Page #48
--------------------------------------------------------------------------
________________ 40 અર્થાત–મુખ પદ્મ-કમળ જેવું પ્રફુલ્લિત હસતું હોય છે ને વાણી ચંદન જેવી શીતળ હોય છે, પણ હદય કાતર જેવું હોય છે, તે ત્રણ ધૂર્તનાં લક્ષણ છે. (75), અને મેં તને કયારે છેતરી? માળણે તરત જ જવાબ આપ્યોઃ હે ધૂત ! તારી જાણવાની ઈચ્છા છે તે સાંભળ. મેં થોડા વખત ઉપર તારી પિટલી છેડી તેમાંથી ગીને લાયક વસ્તુઓ જેવાથી મને તારું સ્વરૂપ સમજાયું. લુચ્ચાઓ આવા જ હોય છે. તું. તારા રહેઠાણ માટે બીજું સ્થળ શોધી લે. હવે પછી તું મારે ઘેર આવીશ નહિ. " . માળણનાં આ વચન સાંભળી મિત કરીને કુમાર બ: અરે માળણ, તું ખરે ભેળી જ છે. કેાઈ દુર્જનના કહેવાથી તું ભરમાઈ છે. તેથી જ, कल्पवृक्षं करीरोयं / ज्ञात्वेति मां विमुंचसि // राजहंसे स काकोऽयं / कुबुद्धिः कथमीदृशी // 76 // અર્થાત–મને કલ્પવૃક્ષને કેરડો જાણીને તું છોડી દે છે. આવી રીતે રાજહંસને કાગડે કહેવાની તારી કુબુદ્ધિ શાથી થઈ? (76). ખેર, મારે તે રહેવાનાં અનેક સ્થળે છે. કહ્યું છે કે, अयं निजः परो वेत्ति / गणना लघुचेतसां // उदारचरितानां तु / वसुधैव कुटुंबकं // 77 // ' અર્થાત–આ મારે ને આ પારકે એવી ગણતરી તે શુદ્ર મનવાળાઓની જ હોય છે. વિશાળ દષ્ટિવાળાને P.P. Ac. Gunratbasu@um. Saradhak Trust
Page #49
--------------------------------------------------------------------------
________________ તે આખી પૃથ્વી જ કુટુંબ છે. (77). બહેન, હવે ગમે હાય પણ મારી પિટલી તું મને પાછી આપ. માળણ બોલી ઊઠી : અરે લુચ્ચા! મેં તે વસ્તુઓ તે મારા વાડામાં ફેંકી દીધી છે. કુમાર દુઃખથી બેલી ઊઠયોઃ અરે ભેળી, મારા જીવન જેટલી વહાલી તે વસ્તુઓ તે વાડામાં શા માટે ફેંકી દીધી? મેં તારો છે અપરાધ કીધે છે? આમ કુમારે કાલાવાલા કર્યા તેથી તેણે વાડામાંથી તે વસ્તુઓ લાવીને તેને આપી; ત્યારે કુમારે કહ્યું H આ ગાદડી વગેરે વસ્તુને મહિમા હવે તું જે. તે તે એ રોને કાંકરા જાણીને ફેંકી દીધા હતા. ઈચ્છિત વસ્તુ આપનાર પાત્રને તે માટીને ઘડે જા. પ્રવાલને ચણોઠી માની ફેંકી દીધા. આ વસ્તુને પ્રભાવ બહુ મોટો છે. આથી વિસ્મય પામીને માળણે કહ્યું: તે તે પ્રભાવ તું મને બતાવ. પછી કુમારે મંત્રપૂર્વક જ્યારે તે ગોદડી વિસ્તારી ત્યારે તેમાંથી પાંચ સે સોનામહારે નીચે પડી ! પછી તેણે માળણને કહ્યું બહેન, આ ધન તું લે; કારણ કે હું આટલા બધા દિવસે તારે ત્યાં રહ્યો હતે. આશ્ચર્યથી ચકિત થયેલી માળણે તે ધન લીધું. પડેશણે આ બધું જોઈને કુમારને કહ્યું: હે સપુરુષ! તમે મારે ઘેર પધારે ને સુખેથી લાંબા સમય સુધી રહે. જ્યારે બહુ ભાગ્ય હોય ત્યારે જ તમારા જેવા અતિથિ ઘેિર આવે છે. - P.P. Ac. Gunrathas Bium Saradhak Trust
Page #50
--------------------------------------------------------------------------
________________ 42 પશ્ચાત્તાપ થવાથી માળણે પડેશણને કહ્યું. અરે, આ કુમાર તો મારે ઘેર જ રહેશે. હું જ એને વનમાંથી મારે ઘેર લાવી છું. તું કંકાસ કરવા માટે આવું બેલે છે? હે કુમાર, હવે તમારું ઘર માનીને અહીં રહે. આમ તે બન્ને વચ્ચે કલહ થયે, પણ કુમારે તેમને શાંત પાડ્યાં ને માળણને કહ્યું- હે માળણ ! તે હમણાં જ મને તારા ઘરમાં રહેવાની ના પાડી તો હવે આ પડોશણ જોડે વ્યર્થ કંકાસ કેમ કરે છે? ધન જ આનું કારણ જણાય છે. આ તો પેલી રામ-વસિષ્ઠની વાત જેવું થયું. વનવાસ જતી વખતે રામલક્ષ્મણ વસિષ્ઠને વંદન કરવા તેમના આશ્રમે ગયા ત્યારે તેમને નિધન જાણીને હું હમણાં ધ્યાનમાં છું એમ પોતાના શિષ્યના મોઢે કહેવડાવ્યું, એટલે. બને તેને વંદન કર્યા સિવાય વનમાં ગયા. પછી જ્યારે રાવણને હરાવ્યા બાદ નોકર ચાકરો ને દ્ધિસિદ્ધિ સાથે તેઓ અયોધ્યા પાછા ફરતા હતા ત્યારે વસિષ્ઠને આશ્રમ. રસ્તામાં આવતાં તેમના વંદનાથે તેઓ ગયા. આ વખતે. વસિષ્ઠ પણ તેમની સામા જઈને બહુ આદર સત્કાર, કર્યો. રામથી સહસા પૂછી જવાયું. स एवाहं स एव त्वं / स एवायं त्वदाश्रमः // गमनावसरे नाभू-दधुना तु किमादरः // 78 // અર્થાત્—એ જ રામ છું ને તમે તે જ વસિષ્ઠ છે, આ આશ્રમ પણ તે જ છે; વનમાં જતી વખતે મને કાંઈ આદર મળ્યો ન હતે, અત્યારે આટલા આદર સત્કાર શું કારણ? (78). વસિ જવાબ આઃ . P.P. Ac. Gunratgasu@. Saradhak Trust
Page #51
--------------------------------------------------------------------------
________________ 43 __ स एवाहं स एव त्वं / स एवायं मदाश्रमः॥ तदा त्वं निर्धनो रामः / सांप्रतं तु धनेश्वरः // 79 // ' અર્થાત્ –મારામાં ને તારામાં કોઈ ફેરફાર થયો નથી... આશ્રમ પણ તેને તે જ છે. પહેલાં તે નિર્ધન હતો. અત્યારે તું ધનવાન છે. (79). તેથી, धनमर्जय काकुस्थ / धनमूलमिदं जगत् // .. अंतरं नैव पश्यामि / निर्धनस्य मृतस्य च // 80 // અર્થા —હે રામ, ધન મેળવ; ધન જ આ જગતને આધાર છે. નિર્ધનમાં અને મરેલામાં મને કાંઈ ફેર. લાગતો નથી. (80). હે માળણ, તું પણ તેવી જ છે. જ્યાં. સ્વમાન ઘવાય ત્યાં મારે ક્ષણવાર પણ રહેવું યોગ્ય નથી.. એમ કહીને પિતાની વસ્તુઓ લઈ રૂપસેન કુમાર: જે ઊભું થાય છે તેવામાં આગ્રહથી માળણે તેના હાથમાંથી ગોદડી પાત્ર વગેરેની ગાંસડી લઈને પિતાના ઘરમાં મૂકી, અને કુમારની ક્ષમા યાચી. રૂપસેને જાણ્યું કે એ. બધે દાનનો મહિમા હતો. કહ્યું છે કે, याचके कीर्तिपोषाय / स्नेहपोषाय बंधुषु // / सुपात्रे पुण्यपोषाय / दानं क्वापि न निष्फलं // 1 // અર્થાત—ભિક્ષુકને પોતાની કીતિ પિષવા માટે, સગાં-- વહાલાંને સ્નેહ વધે તે માટે, સુપાત્રને પુણ્ય મેળવવા માટે દાન અપાય છે; દાન કેઈ વખત નિષ્ફળ જતું નથી. (81), કુમારે તેને ઘેર રહેવાનું કબૂલ્યું ત્યારે હર્ષ પામીને. P.P. Ac. Gunrathas Bium Saradhak Trust
Page #52
--------------------------------------------------------------------------
________________ માળણે કહ્યું હે કુમાર! હવે તું મારો ભાઈ છે, તેને સાક્ષી પરમેશ્વર છે. હવે કુમાર સુખેથી તે ઘરમાં દિવસો નિર્ગમન કરતો ન હતું. એક વખત તેણે બાકીની ત્રણ વસ્તુઓને પ્રભાવ પણ માળણને કહ્યો. શાસ્ત્રમાં મના કર્યા છતાં તેણે ગુપ્ત વાત સ્ત્રીની આગળ કહી. કહ્યું છે કે, . શ્રી ગુર્ઘ વળે બાળ સંરતૈિરવિ नीतो हि पक्षिराजेन / पद्मरागो यथा फणी // 82 // અર્થાત–કંઠે પ્રાણ આવી ગયા હોય તે ઘડીએ પણ - સ્ત્રીને ગુપ્ત વાત કહેવી ન જોઈએ. પદ્મરાગમણિવાળા સર્ષને ગરુડ ઉઠાવી ગયો હતે. (82) * પરંતુ નસીબવેગે આનું કડવું પરિણામ રૂપસેન કુમારને ભેગવવું ન પડ્યું. બન્ને ભાઈ બહેન વચ્ચે દિવસે દિવસે ગાઢ પ્રેમ થતો ગયો. એક દિવસ પિતાના મકાનની અગાશી ઉપરથી તે બને શહેર જતાં હતાં, ત્યારે ડે દૂર કુમારે એક સાત માળને મહેલ જે, ને માળણને પૂછયું: બહેન, આ મહેલ કે છે? માળણે જવાબ આપ્યાઃ આ કનકપુર પાટણ નામનું નગર છે. અહીં કનકભ્રમ નામને રાજા રાજ્ય કરે છે. તેને કનકમાલા નામની પટરાણી છે. તેમને કનવલી નામની એકની એક પુત્રી છે. આ કનકવતી વિદુષી અને સર્વગુણસંપન્ન સાક્ષાત્ સરસ્વતી છે. સ્ત્રીનાં સર્વોત્તમ લક્ષણે તેનામાં જવામાં આવે છે. તે ચોસઠ કલામાં નિપુણ છે. હું ફૂલ લઈને તેને આપવાને જ તેને મહેલે જઉં છું. તેના * P.P. Ac. Gunratdasu@um. Saradhak Trust
Page #53
--------------------------------------------------------------------------
________________ મહેલને ત્રણ સે ને સાઠ બારણું છે, અને તેમાં ચેર્યાશી. ગોખ છે. આખા વર્ષ દરમ્યાન તે દરરોજ એક્કેક બારણું ઉઘાડે છે ને તેમાંથી આખા શહેરને નિહાળે છે. રાજાની. આજ્ઞા સિવાય તે બહાર નીકળતી નથી. કુમારે પૂછ્યું: હે બહેન, આપણું ઘરની બાજૂનું મહેલનું બારણું ક્યારે ઊઘડશે? માળણે જવાબ આપ્યો તે હું બરાબર જાણતી નથી. આમ તેઓ વાત કરતાં હતાં તેવામાં કનકવતીએ તેમના ઘરની બાજુનું બારણું ઉઘાડયું, તેથી કુમાર હર્ષ પા. ખરે, ઉત્તમ પુરના મનોરથે ઈચ્છતાંવેંત જ સિદ્ધ થાય છે. માટે, रे चित्त खेदमुपयासि मुधा किमत्र / रम्येषु वस्तुषु मनोहरतां गतेषु // पुण्यं कुरुष्व यदि तेषु तवास्ति वांछा। पुण्येविना न हि भवंति समीहितार्थाः // 83 // અર્થા—હે ચિત્ત, જ્યારે મનોહરતાને પામેલી. સુંદર વસ્તુઓ તારી સમક્ષ આવી પડે છે, ત્યારે વ્યર્થ ખેદ કેમ કરે છે? જે તેની ઈચ્છા હોય તો પુણ્ય કર, . પુણ્ય વિના ધારેલાં કાર્યો સિદ્ધ થતાં નથી. (83) હવે શુભ કર્મના ઉદયથી તે કુમારીની દૃષ્ટિ કુમાર ઉપર પડી. તેથી કુમારને હર્ષ થયો. તેનું અનુપમ રૂપ. નિરખીને કુમાર વિસ્મિત થયે. બન્નેનાં નેત્રો મળતાં પરસ્પર આકર્ષણ થયું ને તેમાંથી નેહ ઉત્પન્ન થયો. P.P. Ac. Gunratthaus Giuhal Saradhak Trust
Page #54
--------------------------------------------------------------------------
________________ હવે કનકવતી મનમાં વિચારવા લાગી. મારા પિતા મારા માટે કેટલાય વખતથી વરની શોધ કરે છે પણ ગ્ય પતિ મળતું નથી. જે દૈવયોગે આ મહાપુરુષ મારે પતિ થાય તે માટે જન્મ સફળ થાય. મારું મન તેણે અત્યારથી જ હરી લીધું છે. હવે તો આ જન્મમાં તે મારે પતિ હો, નહિતો મરણ એ જ મારું શરણ છે. હું મારી આ અભિલાષા કેને કહું? કહ્યું છે કે, सो कोवि नत्थि सुजगो / जस्स कहिजंति हिअयदुक्खाई। हियए उभंति उकंठे / पुणो वि हियए विलिज्जंति // 84 // ' અર્થા–અહીં કોઈ સ્વજન નથી કે જેની સમક્ષ - હૃદયનાં દુઃખ કહી શકાય. હૃદયની વાતો આતુર મનડામાં ખડી થાય છે ને ત્યાં જ–એ મનડામાં વિલીન થઈ જાય છે. (84). પૂર્વ ભવના સંબંધથી કુમારના મનમાં પણ તેવી જ ઈરછા ઉત્પન્ન થઈ કહ્યું છે કે, दृष्टाश्चित्रेऽपि चेतांसि / हरंति हरिणीदृशः // कि पुनस्ताः स्मितस्मेर-विभ्रमभ्रमितेक्षणाः // 85 // અર્થાત્ –હરિણાક્ષીને ચિત્રમાં જોઈ હોય તો પણ તે મન હરણ કરે છે. તે પ્રત્યક્ષ સમિત નયનવાળી સ્ત્રીને નિરખી હોય તે મને ત્યાંથી કેવી રીતે પાછું ફરે? (85). અહે, તેનાં નયનેમાં કેટલું ચાતુર્ય જણાય છે! विदग्धवनितायाश्च / संगमेनापि यत्सुखं // क्व तत्माकृतनारीणां / गाढालिंगनचुंबनैः // 86 // P.P. Ac. Gunratgasugum. Sara
Page #55
--------------------------------------------------------------------------
________________ 47 . ' અર્થા-ચતુર વનિતાના માત્ર મેળાપથી જે સુખ મળે છે તે સામાન્ય નારીઓનાં ગાઢ આલિંગન અને ચુંબનથી એ કયાં મળવાનું હતું ? (86) - ' આમ તેઓ દૂરથી પરસ્પર એક બીજાને જોતાં સૂર્ય ને કમળની માફક સ્નેહ થશે અને અવનવા રસને અનુભવ . કહ્યું છે કે, दूरस्थोऽपि न दूरस्थो / यो वै मनसि वर्तते // हृदयादपि निष्क्रांतः। समीपस्थोऽपि दूरगः // 8 // અર્થાત–જેમનાં મન મળેલાં હોય છે તે દૂર હોય છે તે પણ દૂર નથી, નજીક જ હોય તેમ લાગે છે. પણ હદયમાંથી નીકળી ગયેલ હોય તે નજીક હોવા છતાંય દૂર લાગે છે. (87) - કુમારે વિચાર કર્યો જે આ કન્યાની સાથે મારું લગ્ન થાય તે મારા અહોભાગ્ય, પણ આ બધું પૂર્વે કરેલા પુણ્ય અને જૈન ધર્મમાં મારી શ્રદ્ધાના બળે થશે. કેમકે, जिनधर्म विना नृणां / न स्युवाछित सिद्धयः॥ मूर्य विना न कोऽपि स्या-द्राजीवानां विकासकः // 88 // - અર્થાત–જેવી રીતે સૂર્ય વિના કમળનો વિકાસ થતું નથી, તેવી રીતે જૈન ધર્મ વિના માણસોની ઈચ્છાઓ ફિળીભૂત થતી નથી. (88) * કનકવતી પણ પિતાના મનમાં વિચારવા લાગી કે જે આ પરદેશી પાસે કઈ પણ વિદ્યા હશે તો તે કોઈ પણ ‘ઉપાયે મારી પાસે આવશે. આમ વિચાર કરતી તે ચકવાકીની P.P. Ac. Gunratchais Bull Saradhak Trust
Page #56
--------------------------------------------------------------------------
________________ - 48 માફક તેનું ધ્યાન ધરતી બેઠી. રૂપસેન કુમારે તે દિવસ ગાજે. જેવી રાત પડી ને લોકોને અવરજવર ઓછા થયા. કે તરત જ પાદુકા ઉપર ચઢીને કનકવતીના મહેલે આ ત્યારે દેવકુમાર જેવા કુંવરને ત્યાં આવેલ જેઈને કુંવરી આશ્ચર્યચકિત થઈ ઊઠી. કહ્યું છે કે, संभ्रमः स्नेहमाख्याति / देशमाख्याति भाषितं // आचारः कुलमाख्याति / वपुराख्याति भोजनं // 89 // અથ–સંભ્રમ થવો તે સ્નેહનું લક્ષણ છે, વાણું ઉપરથી દેશ પરખાય છે, આચાર ઉપરથી કુળની પરીક્ષા કરાય છે ને શરીર ઉપરથી ભજનનું અનુમાન કરાય છે. 89) કુમારના દર્શનમાત્રથી કુંવરીનું મન પ્રપુલ્લિત થયું. પછી તેને એગ્ય સન્માન આપીને આગતા સ્વાગત કરી પૂછયું: સ્વામી, તમે કેવી રીતે અહીં આવ્યા કેવી બુદ્ધિ વાપરી? મારા મહેલની આજુબાજુ મારા રક્ષણ માટે મારા પિતાએ શસ્ત્રસજજ સાત સે પહેરેગીરે. મૂક્યા છે. આથી દરવાજાના રસ્તે અહીં આવવું કઈ પણ. મનુષ્યને માટે અશકય છે. કુમારે જવાબ આપે છે કામિની ! હું દેવની માફક મારી વિદ્યાના બળે ગમે તે જગ્યાએ જઈ શકું છું. આ ઉપરથી કુંવરીએ વિચાર્યું: આ કેઈસવ કળાને જાણનાર પુરુષ છે. જે તે મારા પતિ થાય તો મારું પુણ્ય ફળે. એમ સ્વગત વિચારી કુમારને કહ્યું: હે પુરુષ. તમે મારું પાણિગ્રહણ કરે. - P.P. Ac. Gunratgasugun. Saradhak Trust
Page #57
--------------------------------------------------------------------------
________________ કુમારે જવાબ આપ્યોઃ હે સુંદરી! તું એક વિલાસિની રાજકુંવરી છે, ને હું અજાણ્યા પરદેશી છું. આપણે સંબંધ કેવી રીતે થઈ શકે? પરંતુ મનમાં ધારેલ વતની કસોટી કરવામાં આવે ને પછી સ્નેહસંબંધ બાંધવામાં. આવે તો તે સુખકર થાય. કહ્યું છે કે, कज्जेण विणा नेहो / अत्यविहणाण गोरवं लोए // पडिवन्ने निव्वहणं / कुणंति जे ते जए विग्ला // 90 // ' અર્થાત–કામ પડયા વિના નેહને અને અર્થ વિનાના. ગૌરવને લેકમાં પારખી શકાતાં નથી. જગતમાં વિરલ પુરુ જ મનમાં ધારેલી વાતની કેસેટ કરી શકે છે. (90), કનકવતીએ કહ્યું છે સ્વામિન્ ! હવે તો તમે જ મારું શરણ છે. उक्तेन बहुना किंवा / किं कृतेः शपथैनैः // वदामि सत्यमेवैत-वमेव मम मानसे // 11 // . અર્થાત–બહુ બોલવાથી કે બહુ સેગ લેવાથી શું ફાયદો? હું સત્ય જ કહું છું કે તમે જ મારા મનના સ્વામી છે. (91) - આમ કુંવરીને દઢ નિશ્ચય જાણીને કુમારે તેની ઈચ્છા કબૂલ કરી. તેણે ચાર લોટા લાવીને ચોરી કરી દીવાની સાક્ષીએ તેનું પાણિગ્રહણ કર્યું. થોડી વાર સુધી. વાર્તાવિનેદ કરી માળણને ઘેર તે પાછો ફર્યો. હવે તે. તે દરરોજ અચૂક કુંવરીને મહેલે જતે. વાર્તાવિદથી તે બનેને સમય સુખે વ્યતીત થતો. કહ્યું છે કે, P.P.Ac. Gunratchasiliul Saradhak Trust
Page #58
--------------------------------------------------------------------------
________________ 10 गीतशास्त्रविनोदेन / कालो गच्छति धीमतां // व्यसनेन हि मूर्खाणां / निद्रया कलहेन वा // 12 // ' અર્થાત–બુદ્ધિમાનેને વખત સંગીતમાં ને શસ્ત્રવિદમાં જાય છે, ને મૂર્ખાઓને સમય વ્યસન, નિદ્રા અને કલહમાં વ્યતીત થાય છે. (2) એક દિવસ તેની ધમપરીક્ષા કરવા કુમાર બોલ્યોઃ अठ मुह नयण सोलस / पनरस जीहाओ चलण जुअलं च // दुन्नि जीय दुन्नि करयल / नमामि हं एरिसं देवं // 93 // અર્થાત–જેમને આઠ મુખ, સોળ નેત્ર, પંદર જીભ, બે ચરણ, બે જીવાત્મા અને બે હથેળી છે તેવા દેવને હું નમસ્કાર કરું છું. (3) કુમારીએ જવાબ આપેઃ શ્રી પાર્શ્વનાથ. હવે કુંવરીએ પૂછ્યું: उप्पन्नविमलनाणं / लोयालोयप्पयासदक्खो वि // ... વસ્ત્ર ન પાસરૂ વિશે વન ના કા અર્થાત–લોક અને અલેકને જોઈ વળવાની શક્તિ ધરાવનાર, અને જેમને વિમળ જ્ઞાન ઉત્પન્ન થયેલું છે તેવા કેવળી જેને જોઈ નથી શકતા, તેને આજ રાત્રે મેં જોયું. (4) કુમારે જવાબ આપેઃ સ્વમ; અને પૂછ્યું: का चीवराण पवरा / मरुदेसे किं च दुल्लहं होइ // किं पवणाओ चवलं / दिवसकयं किं हरइ पावं // 15 // P.P. Ac. Gunratbasu@um. Saradhak Trust
Page #59
--------------------------------------------------------------------------
________________ 51 અર્થાત–ચીવર (ચીર)માં શું શ્રેષ્ઠ છે; મરુદેશમાં શું દુર્લભ છે; પવનથી શું વિશેષ ચપલ છે, અને દિવસે કરેલું પાપ કેણ હરે છે? (5) કુંવરીએ જવાબ આપેઃ પડિક્કમણ. આમ સમસ્યાઓ, શકુનો, સ્વપ્નના અર્થો ને તિષ વિશે વાર્તાલાપ કરતાં તેઓ પિતાના દિવસો ગાળતાં હતાં. કહ્યું છે કે, कलाभ्यासैर्गुणोल्लास-रेनोनाशैः कथारसैः / / मिथोहासर्दिनानीह। यांति भाग्यवतां सदा // 16 // ' અર્થાત–ભાગ્યશાળીઓના દિવસો કલાના અભ્યાસમાં, ગુણોને વિકાસ કરવામાં, પાપનો નાશ કરવામાં, કથાના રસમાં, ને નિર્દોષ હાસ્યવિનોદમાં વ્યતીત થાય છે. (6) આ પ્રમાણે કરતાં કેટલાક સમય વ્યતીત થયો. કુંવરીના શરીરમાં ફેરફાર થયેલો જોઈને દાસીઓ ભયભીત થઈ અને પટરાણીને તે વાત જાહેર કરી. રાણીએ તે બાબત પૂછતાં તેઓએ તે વિશે પિતાનું સંપૂર્ણ અજ્ઞાન જણાવ્યું અને ઉમેર્યું: કુંવરીને યૌવનાન્વિત જોઈને અમે અનુમાન કરીએ છીએ કે કઈ વિદ્યાધર રાત્રે અદશ્ય રીતે કુંવરીની પાસે આવે છે. અમે અમારી ફરજ બજાવી છે ને આપને સર્વ વૃત્તાન્ત નિવેદિત કર્યું છે. હવે અમારે કાંઈ દોષ કાઢશો નહિ. આ વાત સાંભળીને રાણી બહુ ખિન્ન થઈ અને રાજાને તે સર્વ વાત જાહેર કરી. રાજા પણ વિસ્મય પામે ને તે. Unrathias Giul. Saradhak Trust
Page #60
--------------------------------------------------------------------------
________________ વિષયમાં મંત્રીઓની સલાહ લીધી. તેઓએ કહ્યું: હે મહારાજ, ત્યાં સાત સે રક્ષણ કરનારાઓ છે છતાં કોઈ મનુષ્ય આવે છે તે તેનું સાહસ મોટું હોવું જોઈએ; અને આ વાતમાં કોઈ કપટ હોય તે પણ શક્ય છે. કારણ કે, भेदेन दुर्गा गृह्यते / भेदाद्राज्यं विनश्यति / भेदाद् गृहे कलिर्भेदाद् / द्रव्यं चौरा हरंति च // 17 // અર્થાત–ભેદ (ગાબડું પાડવાથી કિલ્લાઓને કબજે કરી શકાય છે; ભેદ (ભાગલા) પાડવાથી રાજ્યને નાશ કરી શકાય છે, ભેદ (કુસંપ)થી ઘરમાં કલહ ઉપજે છે, અને ભેદ (છીંડું) પાડીને ચોરે દ્રવ્ય ચેરી જાય છે. (7) - આ ઉપરથી કોધાયમાન થઈને રાજાએ તે સાત સે. પહેરેગીરીને પિતાની સમક્ષ બોલાવ્યા. એક પછી એક દરેકને પૂછતાં તેઓએ પિતાનું અજ્ઞાન જાહેર કર્યું. આથી કેપ કરીને રાજા બોલ્યા: હે દુષ્ટો, તમે મહેલનું રક્ષણ કરો છે છતાં તે વાત જાણતા નથી? શું તમને જીવતર વહાલું નથી? કે મારે પણ ભય તમને લાગતો નથી ? હું તમને સર્વને શિક્ષા કરીશ. આમ કહીને રાજાએ સેનાપતિને બેલાવી તે સર્વને તુરંગમાં પૂરવાનો હુકમ કર્યો ને કહ્યુંજ્યારે કુમારીના મહેલમાં પ્રવેશ કરનારને તમે બતાવશે ત્યારે જ તમને છોડીશ. તરંગ તરફ લઈ જતાં સેનાપતિએ પણ તેમને ઘણા પ્રશ્નો પૂછવા છતાં તેઓએ ભયથી કંપતાં રાજાને જવાબ આપ્યો હતો તે જ જવાબ આપે. પહેરેગીરે પાસેથી તે બાબત કાંઈ પણ જાણવામાં P.P. Ac. Gunratgasugun. Saradhak Trusts
Page #61
--------------------------------------------------------------------------
________________ 53 નહિ આવવાથી છેવટે રાજાએ તેમના વધને હકમ આપ્યું. સેનાપતિ તેમને ચૌટામાં શૂળી ઉપર ચડાવવાને લઈ ગયે ત્યારે ઘણા લોકો એકઠા થયા, ને આખા નગરમાં હાહાકાર થઈ રહ્યો. લેકે કહેવા લાગ્યાઃ અરે, આ નગરમાં એ કેઈ નથી કે જે આ લોકોને મરણમાંથી ઉગારે? તે નગ૨માં વેશ્યાનાં સાત સે ઘર હતાં. તે વેશ્યાઓએ મળીને રાજાને વિનંતિ કરીઃ હે સ્વામી! કેઈ લુચ્ચા માણસે આ અન્યાય કર્યો છે, અને આ નિર્દોષ પહેરેગીરોને સજા થાય છે; પાપ કરેલું છે કોઈએ ને સજા થાય છે બિનગુનેગારોને. કહ્યું છે કે, दुष्टाश्रयाददुष्टेऽपि / दंडः पतति दारुण: // मत्कुणानामधिष्ठानात् / खवा दंडेन ताडयते // 98 // અર્થા–દુષ્ટના સંસર્ગથી સારા માણસને ભયંકર શિક્ષા સહન કરવી પડે છે. ખાટલામાં માંકડ પડ્યા હોય તે ખાટલાને લાકડીથી મારવામાં આવે છે. (98) રાજાએ કહ્યુંઃ તમે કહો છો તેવું બનતું નથી. જેણે પાપ કર્યું હોય તેને જ શિક્ષા થાય છે. કારણ કે, यो यत्कर्म करोत्यत्र / तत्तद् भुंक्ते स एव हि // न ह्यन्येन विषे भुक्ते / मृत्युरन्यस्य जायते // 19 // અર્થાતુ–જે જે કામ કરે છે તેનું ફળ તેને ભોગવવું એક માણસ ખાય ને મૃત્યુ બીજાનું થાય તેવું કાંઈ બનતું નથી. (99) છેવટે વેશ્યાઓએ કહ્યું. મહારાજ, આપ કહે છે Gunratulats Giuh. Saradhak Trust
Page #62
--------------------------------------------------------------------------
________________ તે સત્ય હશે; પરંતુ અમે એક મહિનામાં તે દુષ્ટ કમ કરનારને શોધીને આપની સમક્ષ ખડે કરીશું. જો તેમ ન બને તે અમારું સર્વસ્વ લઈને અમને તથા તે પહેરેગીરેને. શૂળીએ ચડાવજે. માટે તેમને એક મહિના સુધી અભયદાન આપે. રાજાએ તેમની વિનંતિ માન્ય કરી એટલે કે પણ હર્ષ પામ્યા. અને તેમણે વેશ્યાઓને યજયકાર ગજળે. વેશ્યાઓની તે પ્રતિજ્ઞા પણ લેકમાં પ્રસિદ્ધ થઈ. તે વેશ્યાઓમાં જે મુખ્ય હતી તેણે સિંદુર લાવીને રાજકુંવરીના પલંગની ચારે બાજુ વેચે. કુંવરીની દાસીએ. પણ હવે વધારે સાવધાન થઈને રાત્રે બરાબર ચોકી કરવા લાગી. રાત પડી એટલે કુંવર પિતાના નિયમ અનુસાર આકાશને રસ્તે ત્યાં આવ્યા. કુંવરીએ તેને કહ્યુંઃ હે સ્વામી !' રાજસભામાં વેશ્યાઓએ મળીને આપને પકડવાની પ્રતિજ્ઞા. કરી છે. તે સાંભળીને કુંવરે જવાબ આપેઃ પ્રિયા ! તે. બાબતમાં તું મનમાં કાંઈ પણ ભય રાખીશ નહિ. રાજકુંવરી. ફરીથી બોલી: તેઓએ મારા પલંગની ચારે બાજુ કપટથી સિંદુર વેરેલું છે, માટે હવે શું થશે તે હું કહી શકતી. નથી. મારી બુદ્ધિ મુંઝાઈ ગઈ છે. વિચાર કરીને આને ઉપાય કરશે. કુંવર કેટલેક વખત ત્યાં રહ્યા પછી માળણને ઘેર જઈને સિંદુરથી ખરડાયેલાં વસ્ત્રો તજીને સ્નાન કરીને નવાં વસ્ત્રો પહેરી ચૌટામાં આવ્યો ને લોકેની વાતો સાંભળવા લાગ્યા. બીજે દિવસે કુંવરીના મહેલમાં મુખ્ય વેશ્યાએ આવીને સિંદુર વરચે પુરુષનાં પગલાં પડેલા જોયાં. તે P.P. Ac. Gunratnasugum. Saradhak Trust
Page #63
--------------------------------------------------------------------------
________________ પપ પગલાં ઓળખવાને તે આખા નગરમાં ભમી પણ કઈ તે માણસ જડ્યો નહિ. કુમાર પણ દરરોજ કુંવરીના મહેલમાં આવતા અને તે પ્રમાણે કરતે. આમ કરતાં ઓગણત્રીસ દિવસો પસાર થયા. આથી સર્વ વેશ્યાઓ ચિંતાતુર થઈને વિમાસવા લાગી. ખરે, આપણું દશા પેલા રીંછને પકડનાર પુરુષના જેવી થઈ. એક વખત રાજગૃહને રહેવાસી એક માણસ ધન સાથે લઈને વ્યવસાય કરવા બીજે ગામ જતું હતું. વનમાં જતાં વચ્ચે તેને એક રીંછ મળ્યો. તેને મારવાને જ્યારે તે રીંછ તેની પાછળ પડ્યો ત્યારે તે માણસે તે રીંછના કાન પકડ્યા. જ્યારે જ્યારે તે રીંછ તેને મારવા આવતા ત્યારે તે તેના કાન આમળતો. આમ કરતાં તેની કેડમાંની વાંસળી તૂટી ને તેમાંથી કેટલીક સોનામહોરે નીચે પડી. જ્યારે જ્યારે તે કાન આમળતા ત્યારે સોનામહોરે નીચે પડતી. એ વખતે બાજુના રસ્તેથી જતા કેઈ બીજ મુસાફરે આ પ્રસંગ છે અને પૂછયું : હે ભાઈ, તમે આમ કેમ કરો છો? આ સાંભળી તેણે યુક્તિ વાપરીને જવાબ આપ્યોઃ આ રીંછના કાન સજજડ આમળીએ છીએ તે તેમાંથી સોનામહોરે પડે છેઆ સાંભળી લેમપૂર્વક તેણે તેને કહ્યું: હે મહાપુરુષ, તે તે રીંછ મને આપે જેથી કરીને હું પણ કેટલીક સોનામહોરો મેળવું. તેણે જવાબ આપેઃ આ ધન આપનાર રીંછ હું તને કેવી રીતે આપું ? તેણે વિનંતિ કરતાં કહ્યું: તમે કૃપાવાન છે માટે મારા ઉપર મહેરબાની દાખવી મને તે રીછ આપે. આમ તેણે વિનંતિ કરી એટલે मो. श्री लोसूसागर सूरि शान "मदि" તેણે પોતાના હાથસાક્ષી મેરેલી નહેરૂ ના. આ G! આ acudataanak Must
Page #64
--------------------------------------------------------------------------
________________ કાન આપ્યા. પેલો માણસ જમીન ઉપર પડેલી પિતાની સેનામહોર લઈને ચાર ગયે. પાછળથી પેલા બીજા માણસે સેનામહોરો મેળવવાની ઈચ્છાથી તે રીંછના કાન આમળ્યા. દૂર ગયા પછી આગલા માણસે પૂછયું: હે મિત્ર, તમને કાંઈ સોનામહોરે મળી ? તેણે જવાબ આપેઃ મિત્ર, આ રીંછ તે મને મારી નાખવા ઈચ્છે છે. આથી પિલાએ કહ્યું તે તું તેને મૂકીને જતો રહે. એમ કહીને વેગથી તે દૂર નાસી ગયો. હવે પલે બીજે માણસ રીંછને મૂકી શક્ત ન હતું કે પકડી રાખી પણ શકતો નહોતે. આમ લેભને વશ થઈને તેણે પારકાનું દુઃખ પિતાના ઉપર લઈ લીધું. વેશ્યાઓ વિચારવા લાગી કે એવી રીતે અમે પણ કીર્તિની ઈચ્છાથી પહેરેગીરેને મૃત્યુમાંથી બચાવવા અમારા ઉપર મૃત્યુ લઈ લીધું. હવે રાજાની પાસેથી કેમ છૂટીશું ? : - આમ તે વેશ્યાઓ ચિંતા કરવા લાગી. રાજા પણ હવે ખૂબ કોષે ભરાયો હતો. સભામાં આવી તેણે વેશ્યાએને બેલાવીને કહ્યુંઃ અરે વેશ્યાઓ, તમે મને એક મહિના સુધી છેતરીને મારું વધારે અપમાન કર્યું છે. તો હવે મારા ક્રોધનું ફળ ચાખો. એમ કહીને તેણે સેનાપતિને તે પહેરેગીરેને અને વેશ્યાઓને તેમનું સર્વસ્વ જપ્ત કર્યા બાદ શળી ઉપર ચડાવવાનો હુકમ આપે. રાજાનાં આ વચને સાંભળી ગ્લાનિ પથરાઈ ગઈ. તેઓ વિચારવા લાગ્યા माता यदि विषं दद्यात् / पिता विक्रीयते सुतं // . राजा हरति सर्वस्वं / पूकर्तव्यं ततः का च // 10 // '. . અર્થાત્ - માતા પુત્રને ઝેર આપે કે પિતા તેને P.P. Ac. Gunratpasu@um. Saradhak Trust
Page #65
--------------------------------------------------------------------------
________________ પ૭ વેચે તથા રાજા પ્રજાનું સર્વસ્વ લઈ લે તે પછી પવિત્ર કાર્ય રહ્યું જ કયાં ? (100) * * - હવે તે વાત નગરમાં પણ પ્રસિદ્ધ થઈ. લેકે પર સ્પર કહેવા લાગ્યાઃ અરે, કેઈ એકે પાપ કરવાથી આટલા બધા જીવોને અનર્થ થાય છે. કહ્યું છે કે, रावणेन कृते पापे / राक्षसानां तु कोटयः // हताः श्रीरामभक्तेन / कुपितेन हनुमता // 101 // અર્થાત્ –એક રાવણે પાપ કર્યું, તે કોધ પામેલા શ્રી રામભક્ત હનુમાને કરોડો રાક્ષસોને હણ્યા. (101) મંત્રીએ પણ રાજાને વિનંતિ કરીઃ પ્રભુ, આ વેશ્યાએને વધ કરવામાં બહુ દોષ છે. શાસ્ત્રમાં પણ સ્ત્રીવધ નિષિદ્ધ કહ્યો છે. કહ્યું છે કે, समणा गावो वेसा / इत्थीओ बालरोगिबुड्ढा य // પણ ન તુ હંડ્યા. પાવરહા વિ ટોણ વિ 102 ' અર્થાશ્રમણ, ગાય, વેશ્યા, સ્ત્રી, બાળક, રેગી ને વૃદ્ધ પુરુષોને, એમણે અપરાધ કર્યો હોય તોયે, આ લોકમાં વધ કરે જોઈએ નહિ. (12) કોપ પામેલા રાજાએ મંત્રીની સલાહ માની નહિ, એટલું જ નહિ પણ તેને ધુત્કારી કાઢ્યો. આથી મંત્રીએ ફરીથી કહ્યું. હે મહારાજ, મેં તે આ આપના ભલા માટે જ કહેલું છે. આપે મારું આવી રીતે અપમાન કરવું યુક્ત નથી. કહ્યું છે કે, विरज्यते परिवारो। नित्यं कर्कशभाषया // પરિવારે વિરત્તે તા કયુર્વ ફ્રીય નૃri ? શા , PWC. Gunrathas Llium Saradhak Trust
Page #66
--------------------------------------------------------------------------
________________ - 58 અર્થા–કર ચાકરેનું હમેશાં ખરાબ વચનેથી અપમાન કરવામાં આવે તે તેઓ બેદરકાર બને છે, અને. નોકરો જ્યારે બેદરકાર બને ત્યારે માણસની મહત્તા. નાશ પામે છે. (103) આ બાજૂ ચૌટામાં બહુ કોલાહલ થતા હતે. ઘણું લેકે ત્યાં એકઠા થયા હતા, અને ભયભીત થતા. એકબીજાને કહેતા હતાઃ અરે, આ ચેરોની સમીપે. ઊભા રહેવું પણ ચગ્ય નથી. કહ્યું છે કે, सर्वथा चोरसंगो हि / विपदे व्रतशालिनां // जलहारि घटीपार्थे / ताडयते पश्य अल्लरी // 104 / / ' અર્થા–ચેરોની સોબત કરવામાં આવે તે વ્રત-- ધારીઓને પણ એ હરેક રીતે વિપત્તિકારક થાય છે. જુઓ જળઘટી (સમય માપવા માટે પાણી વડે ગોઠવેલું ઘડિયાળ)ની પાસે ઝાલર હોય તો તેને યે મગરીને. માર પડે છે. (104) રૂપસેન કુમાર પણ નગરમાં કૌતુક જેતે ત્યાં થઈને. નીકળ્યો. લેકેમાં વ્યાપેલે હાહાકાર સાંભળીને તથા. ચૌદ સે માણસોનો વધ થવાનો હોવાથી તેના મનમાં દયા આવી. કહ્યું છે કે, धर्मों जीवदयातुल्यो / न कोऽपि जगतीतले // तस्मात्सर्वप्रयत्नेन / कार्या जीवदया नृभिः // 105 / / અર્થાત–જીવદયા જે આ પૃથ્વી ઉપર કેઈ ધર્મ નથી. માટે મનુષ્યએ બધા પ્રયત્નોથી જીવદયા રાખવા. જોઈએ. (105) વળી, P.P. Ac. Gunratgasugum. Saradhak Trust
Page #67
--------------------------------------------------------------------------
________________ एकस्मिन् रक्षिते जीवे / त्रैलोक्यं रक्षितं भवेत् // घातिते घातितं तद्धि / तस्माज्जीवान्न घातयेत् // 106 // અર્થા–એક જીવનું રક્ષણ કર્યાથી ત્રિલેકનું રક્ષણ થયું ગણાય છે, ને એક જીવને ઘાત કર્યો હોય છે તે. બ્રિલોકનો ઘાત કર્યો ગણાય છે. માટે જીવઘાત ન કર જોઈએ. (106). સ્કંદ પુરાણમાં પણ કહ્યું છે કે, इह चत्वारि दानानि / प्रोक्तानि परमर्षिभिः // विचार्य नानाशास्त्राणि / शर्मणेऽत्र परत्र च // 107 // - અર્થાત–આ લોકમાં તેમજ પરલોકમાં સુખ. આપનાર છે એમ અનેક શાસ્ત્રને વિચાર કરી જ્ઞાનીઓએ ચાર દાન કહ્યાં છે. (107) જેવાં કેદ भीतेभ्यश्चाभयं दानं / व्याधितेभ्यस्तथौषधं // देया विद्यार्थिनां विद्या / देयमन्नं क्षुधातुरे // 108 // ' અર્થા—ભય પામેલાને અભયનું દાન કરવું, રોગીને ઔષધનું દાન કરવું, વિદ્યાથીને વિદ્યાનું, અને ભૂખ્યાને અન્નનું દાન કરવું જોઈએ. (108). કેમકે, ज्ञानवान् ज्ञानदानेन निर्भयोऽभयदानतः॥ अन्नदात्सुखी नित्यं / निर्व्याधिरौपधाद्भवेत् // 109 // અર્થા–જ્ઞાન આપવાથી જ્ઞાની થવાય છે, અભયદાન આપવાથી નિર્ભય થવાય છે, અન્ન આપવાથી નિત્ય સુખી થવાય છે, ને ઔષધથી હમેશાં નીરાગી થવાય છે. (109). અરે, મેં એકે અન્યાય કર્યો તે આટલા બધા urratulas UGUM Saradhak Trust
Page #68
--------------------------------------------------------------------------
________________ મનુષ્યનું મરણ થાય છે. સ્ત્રીહત્યાનું પાપ પણ લાગશે. આ જીવતરથી શું? કહ્યું છે કે, अमेध्यमध्ये कीटस्य / सुरेंद्रस्य सुरालये // समाना जीविताकांक्षा / तुल्यं मृत्युभयं द्वयोः // 110 // . અર્થાત–નાનામાં નાના કીડાની અને ઇંદ્રલોકમાં વિરાજતા ઈન્દ્રની જીવવાની ઈચ્છા સરખી જ હોય છે. બનેને મૃત્યુભય પણ સરખે જ હોય છે. (11). માટે આ સર્વના જીવનની રક્ષા હું કરીશઃ કારણ કે, इकस्स कर निजीवि-अस्स बहुआओ जीवकोडोओ। दुक्खे ठवंति जे पुण / ताण किं सासयं जी // 111 // અર્થાત–પિતાના એક માત્ર જીવિતને કારણે અનેક કરોડે જ દુઃખમાં ધકેલાઈ જતા હોય તે આ જીવ પણ શું શાશ્વત છે? (111) આમ વિચાર કરીને પાપભીરુ રૂપસેન કુમાર પિતાને ઘેર જઈ સિંદૂરથી ખરડાયેલાં વસ્ત્ર પહેરીને બધા શહેરીએના દેખતાં રાજાની કચેરી આગળ આવ્ય, પ્રતિહારની મારફત રાજાને સંદેશે કહેવડાવ્યું કે આપનાં દર્શન કરવાને કઈ વિદેશી આવેલ છે, પછી રાજાની આજ્ઞાથી તેને અંદર આવવા દેવામાં આવ્યો. સભામાં આવી તે રોગ્ય સ્થાને બેઠે. તે મહા તેજસ્વી રૂપસેન કુમારને જોઈને સભા વિચારવા લાગીઃ આ કોઈ દેવકુમાર છે, વિદ્યાધર છે, સૂર્ય છે કે ચંદ્ર છે? તે કેટલીક વાર આમ બેઠે ત્યાં મુખ્ય વેશ્યાએ તેના સિંદૂરવાળાં કપડાં જોયાં, ને રાજાને P.P. Ac. Gunratdasu@uni. Saradhak Trust?
Page #69
--------------------------------------------------------------------------
________________ કહ્યું હે મહારાજ, આ જ પુરુષ દરરોજ કુંવરીના મહેલમાં જાય છે. આ સાંભળીને વિસ્મય પામીને રાજાએ પૂછયું છે. વેશ્યા! તે એવું શા ઉપરથી જાણ્યું? તેણે જવાબ આપે તેનાં સિંદૂરવાળાં કપડાં ઉપરથી મેં તેને ઓળખ્યો છે. આમ કહીને તેણે બધી વાત રાજાને કહી. રાજાએ રૂપસેનને તે બાબત પૂછતાં તેણે કહ્યું: રાજન! વેશ્યાએ જે કહ્યું છે તે સર્વ સત્ય છે. આ રાજદ્રોહનું કામ મેં કરેલું છે. આથી આ લેકોને છોડીને મને જ શિક્ષા. થવી જોઈએ, કારણકે આમાં તેમને કાંઈ દેષ નથી. તેનાં આવાં વચન સાંભળીને સભાજને બહુ આશ્ચર્ય પામ્યા, અને બોલવા લાગ્યાઃ અરે, તેલમાં માખીની માફક આ અહીં કેવી રીતે આવી પડયો? અરે, શું એનું અદ્ભુત સાહસ છે! મુખ ઉપર મૂછને દેરે પણ જણાતો નથી. કહ્યું છે કે, संतो न यांति वैवर्ण्य-मापत्सु पतिता अपि // दग्धोऽपि वह्निना शंखः। शुभ्रत्वं नैव मुंचति // 112 // અર્થાતુ–ખરે, સંત પુરુષો દુઃખમાં પડ્યા છતાં, અગ્નિમાં પડેલે શંખ પિતાની શુભ્રતા છેડતા નથી તેમ ખાનદાની છોડતા નથી. (112). વળી, विपदि धैर्यमथाभ्युदये क्षमा / सदसि वाक्पटुता युधि विक्रमः // यशसि चाभिरुचिर्व्यसनं श्रुतौ। . प्रकृतिसिद्धमिदं हि महात्मनां // 113 //
Page #70
--------------------------------------------------------------------------
________________ અર્થ-દુઃખમાં ધર્ય, અભ્યદયમાં ક્ષમા, સભામાં વાકચાતુર્ય ને યુદ્ધમાં પરાકમ, વળી યશની આકાંક્ષા, ને વિદ્યાને વ્યાસંગઃ આ મહાન પુરુષોનું પ્રતિસિદ્ધ લક્ષણ છે. (113). રાજાએ વિચાર્યું : धृष्टो दुष्टश्च पापिष्ठो / निलज्जो निर्दयः कुधीः // निःशूकश्च भवेत्क्रूर / एतच्चोरस्य लक्षगं // 114 // અથ–પૃષ્ટ, દુષ્ટ, પાપિણ્ડ, નિર્લજજ, નિર્દય, દુષ્ટ બુદ્ધિવાળો, જડથા જે, કૂર, આ બધાં ચેરનાં લક્ષણ છે. (114). સભામાં આટલી ધૃષ્ટતાથી બોલનાર આ ખરેખર ચેાર હો જોઈએ. આમ વિચારી કોપાયમાન થઈને તેણે સેનાપતિને કહ્યું: હે સેનાપતિ, આ અધમને અપમાનપૂર્વક ગામમાં ફેરવી ચૌટામાં વિલંબ વગર શૂળીએ ચડાવે. લેકેની સમક્ષ પણ તેણે કરેલ પાપનું ફળ ખુલ્લું કરી બતાવેઃ કારણ કે, दुष्टानां दुर्जनानां च / पापिनां क्रूरकर्मणां // अनाचारप्रवृत्तानां / पापं फलति तद्भवे // 115|| અર્થાત્ –દુષ્ટનું, ઇજનેનું, પાપીઓનું, કૂર કર્મ કરનારાઓનું, અને અનાચાર કરનારાઓનું પાપ આ ને આ ભવમાં ફળે છે. (15). આ સાંભળીને રૂપસેન કુમારે કહ્યું: હે નૃપતિ, કૃપા કરીને આ વેશ્યાઓ તથા પહેરેગીરેને અભયદાન આપે. આ ઉપરથી રાજાએ તેમને મુક્ત કર્યા અને તેઓ પણ હર્ષ પામીને ઘર તરફ ચાલવા લાગ્યા. લેકેને પણ P.P. Ac. Gunrathlasugum. Saradhak Trust
Page #71
--------------------------------------------------------------------------
________________ આનંદ થયો, કારણકે બધું ચગ્ય જ થયું. રાજાને મનુષ્યવધનું પાપ ન લાગ્યું ને ગુનેગારને જ શિક્ષા થઈ રૂપાસેન કુમાર જ્યારે ચૌટામાં આવ્યો ત્યારે કેઈ તેની નિંદા કરતા હતા તો કઈ તેના ઉપર દયા લાવતા હતા. કેટલાક વળી કહેતા હતાઃ दीपे पतंगवज्जाले / मत्स्यवत्कर्दमे करी। વાશે કૃતથા વૈપા સંસદે તિતઃ વાર્થ ઠ્ઠા અર્થા–જેમ પતંગ દીવામાં પડે છે, માછલાં જાળમાં સપડાય છે, હાથી કાદવમાં ફસાય છે, ને હરણ પાશલામાં ફસાય છે, તેમ આ સુંદર પુરુષ સંકટમાં ‘કેવી રીતે આવ્યો ? (116) . બીજા વળી કહેતા હતા कर्मणा प्रेरितो गच्छेत् / स्वर्ग वाश्वभ्रमेव च // यतो जंतुरनीशोऽय-मात्मनः सुखदुःखयोः // 117 // ' અર્થાતુ-કર્મથી પ્રેરાયેલે મનુષ્ય સ્વર્ગમાં ને નરકમાં જાય છે, કેમકે આ જીવ પોતાનાં સુખદુઃખના વિષયમાં અસમર્થ છે. (117) - કુમાર પંચપરમેષ્ઠિનું ધ્યાન ધરતો આગળ ચાલ્યો. આખા નગરમાં તેને ફેરવીને સાંજે શૂળી ઉપર ચડાવ્યો. જ્યારે માળણે કુમારને શૂળી ઉપર ચડાવ્યાની વાત સાંભળી ત્યારે તે અંતરમાં બહ શેક કરવા લાગી. તેના ગુણો જેમ જેમ તેને સાંભરતા તેમ તેમ તેને અંતરમાં વધુ ખેદ થતું હતઃ કારણકે, कोकिला सहकारस्य / गुणं स्मरति नित्यशः // कमलस्य गुणं ,गो / राजहंसश्च मानसं // 118 // Gunrathasitiul Saradhak Trust
Page #72
--------------------------------------------------------------------------
________________ અર્થા—કોયલ હમેશાં આંબાના ગુણને, ભ્રમર કમળને ગુણને અને રાજહંસ માનસરોવરના ગુણને સંભારે છે. (118) ' તેને પતિ જ્યારે ઘેર આવ્યો ત્યારે તેણે તેને કહ્યું હે સ્વામી, આ કુમારે આપણને ધન વગેરે આપી ખૂબ ઉપકાર કર્યો છે. અત્યારે તેના ઉપકારને બદલે વાળવાને આપણને અવસર મળ્યો છે. કહ્યું છે કે, दो पुरिसे धरउ धरा / अहवा दोहिं हि धारिआ पुहवी // उवयारे जस्स मणो / उवकरिअं जो न विस्सरइ // 119 // અર્થાત–બે પુરુષો પૃથ્વીને ધારણ કરે છે અથવા પૃથ્વીનું ધારણ બે પુરુષોથી થયું છેઃ એક તે જેનું મન ઉપકાર કરવામાં છે અને બીજો પિતા પર ઉપકાર થયે હોય તેને જે ભૂલતો નથી. (110). ઘણુ મનુષ્ય ધનવાન હોય છે પણ ઉદાર હોતા નથી. આ કુમારે બહુ ઉદારતા બતાવી આપણા ઉપર ઉપકાર કર્યો છે. માટે તે સ્વામી ! તમે આ દંડ લઈને જાઓ અને તે કુમારને જિવાડારાત્રિને સમય છે, તેથી ત્યાં જઈને આ દંડથી ધીમે ત્રણ વાર તેને મારશે, તેથી તે સજીવન થશે. પદ્મપુરાણમાં परोपकारः कर्तव्यः / प्राणैरपि धनैरपि // परोपकारनं पुण्यं / न स्याद्यज्ञशतैरपि // 120 // ' અર્થા–પ્રાણના કે ધનના ભેગે પણ પરેપકાર કર જોઈએ. પરેપકાર કર્યાથી જે પુણ્ય થાય છે તે સેંકડે યજ્ઞથી પણ થતું નથી. (12). વળી, P.P. Ac. Gunratgasugum. Saradhak Trust
Page #73
--------------------------------------------------------------------------
________________ જો વાળ જેવો ગાર્તિ કે સતi : : ઘંતિ વિપતેવાં . લવ છુ: ઘરે 2 , અર્થાત–જે સત્પુરુષોના હૃદયમાં પરોપકાર જાગે . છે તેની સર્વ આપત્તિઓ ટળે છે, ને તેને પગલે પગલે સંપત્તિ મળે છે. (121) આ સાંભળીને માળણના પતિએ કહ્યું તું કહે છે તે સત્ય છે; પણ તું ભેળી છે. ખરું કહ્યું છે કે સ્ત્રીની બુદ્ધિ પાનીએ હોય છે. જો હું ત્યાં જઈને એ પ્રમાણે કરું ને રાજાના અનુચરે તે જાણી રાજાને કહે તે મારા પણ તેના જેવા જ હાલ થાય. આવું રાજદ્રોહનું કામ હું કરીશ નહિ. - હવે માળણે કહ્યું- હે પ્રાણેશ, હમણાં પરોપકાર કરવાનો અવસર છે. તેને જીવિતદાન આપ્યાથી પુણ્ય અને મોટો લાભ પ્રાપ્ત થશે. કહ્યું છે કે, ' तीर्थस्नानैन सा शुद्धि-बहुदानैर्न तत्फलं // .. तपोभिरुयैस्तन्नाप्य-मुपकाराबदाप्यते // 122 // ...) અર્થા–ઘણું તીર્થોમાં સ્નાન કર્યાથી તેવી શુદ્ધિ થતી નથી, બહુ દાન દેવાથી તેનું ફળ મળતું નથી, અને ઉગ્ર તપ કર્યાથી તે મળતું નથી, જે બધું ઉપકારથી મળે છે. . (122). તેથી હે સ્વામી, તમે થોડું સાહસ કરીને ત્યાં જાઓ. તમારું કાર્ય ખરેખર સફળ થશે. આમ માળખું બહુ કહ્યા છતાં તેણે જવાની ના પાડી. પોતાના પતિને આ નિશ્ચય સાંભળીને માળણ બોલી: હે સ્વામી! તમે AC. Gunfathals Gius &aradhak Trust
Page #74
--------------------------------------------------------------------------
________________ ઘેર બેસે, હું ત્યાં જઈશ. આમ કહીને દંડ લઈ તેને ત્યાં ગઈ. - શૂળી પાસે જઈને તેણે કુમારને બોલાવ્યો પણ તેણે જવાબ ન આપે. તરસથી ને ગળું સૂકાઈ જવાથી તે મૂર્શિત થયો હશે તેમ તેણે માન્યું. એથી તેણે એક વાર દંડથી તેને ઉપર પ્રહાર કર્યો તે તેણે આળસ મરડી. બીજી વાર તેણે એમ કર્યું તે તેણે આંખ ઉઘાડી તેની સામે જોયું. આથી હર્ષ પામીને માળણે ત્રીજી વાર દંડથી તેના શરીર ઉપર પ્રહાર કર્યો કે તરત જ સાવધાન થઈને તેણે માળણને બોલાવી. તેણે પણ તેને આશીર્વાદ આપ્યા ને પૂછ્યું હે ભાઈ, તને શું થયું હતું? 1. કુમારે કહ્યું. બહેન, મને ઊંઘ આવી હતી એટલે શું થયું તેની મને ખબર નથી. તે મારા ઉપર બહુ ઉપકાર કર્યો છે. પછી તે બન્ને ઘેર ગયાં. ઘેર જઈને માળણે કહ્યું ભાઈ, હવે કાંઈ શેક કરીશ નહિ; કારણ કે, मानपातोऽपि तस्य स्या-द्यस्य मानोन्नतिः क्षितौ // प्रणतिः पादयोरेव / निगडोऽपि पुनस्तयोः // 123 // ... અર્થા–જેને માન મળ્યું હોય તેને કઈક વખત અપમાન મળે છે. નમસ્કાર પગને જ કરવામાં આવે છે ને બંધન પણ પગને જ થાય છે. (123) . . માળણને પતિ પણ તેને સુખરૂપ ઘેર આવેલો જોઈને હર્ષ પામ્યો, ને સ્વાગત કરતો બેઃ મારી સ્ત્રીએ કરેલા P.P. Ac. Gunratnasucum. Saradhak ilust
Page #75
--------------------------------------------------------------------------
________________ - 67 . ઉદ્યમ સફળ થયા. તે રૂપસેન તરફ ફરીને બેલ્યાઃ તમારું પણ મહાભાગ્ય કે તમે સંકટમાંથી છૂટવ્યા. ) કુમારે જવાબ આપેઃ તમારી કૃપાથી બધું બન્યું છે. આપના જેવા મનુષ્ય સંકટમાં માણસ ઉપર ઉપકાર કરે છે તેથી પૃથ્વી શેભે છે. કહ્યું છે કે, विहल जे अवलंबइ / आवइपडियं वि जो समुद्धरइ // “सरणागयं च रक्खइ / तेहिं हि अलंकिया पुहवी // 124 // ' અર્થાત-વ્યાકુલ થયેલાને જે ટેકો આપે છે, આપત્તિમાં આવી પડેલાને પણ જે ઉદ્ધાર કરે છે, શરણે આવેલાનું જે રક્ષણ કરે છે, તેઓએ જ ખરેખર પૃથ્વીને શભાવી છે. (124) - निर्गुणेष्वपि सत्वेषु / दयां कुवैति साधवः // न हि संहरते ज्योत्स्ना / चंद्रश्चांडालवेश्मसु // 125 // અર્થાત–સાધુ પુરુષો સારા અને ખરાબ દરેક માણસની ઉપર ઉપકાર કરે છે. ચંદ્ર ચંડાળના ઘર ઉપરથી પિતાની ચંદ્રિકાને દૂર લઈ જતો નથી. (125) માળીએ જવાબ આપેઃ કુમાર, આ સર્વ તમારા પુણ્યને જ પ્રભાવ છે. આવી રીતે વાત કરતાં તેમની -રાત વીતી ગઈ. પ્રાતઃકાળ થયે ત્યારે કુમારે માળણને કહ્યું: બહેન, તું પુષ્પ લઈને કુમારીના મહેલમાં જા. ત્યાં જઈને મારા સંબંધી વાત કરજે અને કુંવરીના મનની પરીક્ષા કરજે. જે તે મારા ઉપર આવી પડેલા દુઃખથી દુઃખી થતી હશે તો હું રાત્રે તેની પાસે જાિ, જે તે બાબત તેને
Page #76
--------------------------------------------------------------------------
________________ . 68 . જરા પણ દુઃખ ન થતું હોય તો ત્યાં જવાથી શું લાભ? જે નિષ્ઠુર હોય તેના ઉપર સ્નેહ કરવાથી શું ફાયદો पानीयस्य रसः शैत्यं / भोजनस्यादरो रसः // ગાનુ જa: સ્ત્રી પ્રિય વાન રક્ષક : 2 ' અર્થાત–પાણી શીતલ હોય એમાં રસ છે, ભેજન તરફ રુચિ એ રસરૂપ છે, પતિને અનુકૂળ હોય તે સ્ત્રીસંબંધે રસરૂપ છે, દાન તે લક્ષ્મીના વિશે રસરૂપ છે. (16) કુમારે આ પ્રમાણે કહ્યાથી માળણ પુરપ લઈને. કુંવરીના મહેલે ગઈ. પિતાની સખીને પુષ્પ લઈને આવેલી જોઈને કનકવતી બેલી: હે સખી, હવે તું આવી. ભેટ લઈને કેમ આવે છે? હવે મારે ભેટ લેવાને અવસર નથી, કારણકે અત્યારે મને મારા પ્રાણપ્રિય પતિનો વિયોગ થયેલ છે. તેથી મારા મનમાં ઘણું દુઃખ છે. કેની આગળ હું મારું તે દુઃખ વર્ણવું? તું મારી પ્રિય સખી છે એટલે તારી સમક્ષ હું તે વર્ણવું છું. પતિને વિયાગ મને અત્યારે ઝેર સમાન લાગે છે. હવે હું જીવી શકીશ નહિ. આખી રાત મને નિદ્રા આવતી નથી. હું ઝેર ખાઈને. કે દોરડાથી ફાંસો ખાઈને મરવાને વિચાર કરું છું. ખરેખર, અત્યારે દેવ મારા પર કેપેલ છે, કે મારું સર્વ સ્વ મારા પ્રાણનાથ હતા તે તેણે લઈ લીધા છે. મારા પતિ વિના મને જીવવાને જરા પણ આનંદ નથી, તને, સખી, હું વિસરી શકતી નથી. તારે કંઈ પણ અપરાધ કર્યો હોય તા. ક્ષમા કરજે. આજ રાતે હું પ્રાણત્યાગ કરીશ. આટલું કહીને તેણે પવનને કહ્યું: P.P. Ac. Gunrata augum. Saradhak Trust
Page #77
--------------------------------------------------------------------------
________________ पवन सुणे एक वातडी। हवे होइस हुं छार // तिणदीसे उडाडजे / जिण दिसि होय भरथार // 127 // ' અર્થાત–હે પવન! મારી તું એક વાત સાંભળ. હવે હું રાખ થવાની છું, તે રાખને મારે પતિ હોય તે દિશા તરફ તું ઉડાડજે. (127). આમ બોલીને જુદી જુદી રીતે તેણે વિલાપ કર્યો. કહ્યું છે કે, स्नेहमूलानि दुःखानि / रसमूलाश्च व्याधयः // लोभमूलानि पापानि / त्रीणि त्यक्त्वा सुखी भव // 128 // અર્થાત–દુઃખનું મૂળ સ્નેહ છે; વ્યાધિનું મૂળ રસાસ્વાદ છે; પાપનું મૂળ લેભ છે, એ ત્રણેને તજવાથી સુખી થવાય. (128) કેટલીક વાર પછી માળણ બેલી: હે સખી, જે મારું કહ્યું તું કરે તે તને હું વાત કહું. તું મરણને વિચાર કરીશ નહિ કારણકે જીવતો નર ભદ્રા પામે છે. આનું તને સુંદર ઉદાહરણ આપું. એક રાજાનામં ત્રીને ગંગા નામની પત્ની હતી. તે પતિ પત્નીને ગાઢ સ્નેહ હતે. એક વખત કેઈએ રાજાને તેમના અથાગ પ્રેમની વાત કહી. કુતૂહલવૃત્તિથી રાજાએ મંત્રીની પરીક્ષા કરવાને વિચાર કર્યો. એક વખત કેઈ કામનું બહાનું કાઢીને તેણે મંત્રીને પરદેશ મેક. મંત્રીએ નગર છેડયું ત્યારથી નિયમિત પિતાની પત્નીને કાગળ લખતો. એક વખત રાજાએ તેમના સ્નેહની પરીક્ષા કરવાને પોતાના ચાકરની સાથે એક પત્ર મેંકો . ગંગાએ તે પત્ર વાં. તેમાં P.P.AC. Gunratchaus Biura Saradhak Trust
Page #78
--------------------------------------------------------------------------
________________ 70 -લખેલું કે મંત્રી મૃત્યુ પામે છે. આ વાંચતા વેત જ સ્નેહના કારણે તેણે તત્કાળ પ્રાણ છોડ્યા. ચાકરે પાછા આવીને રાજાને તે માઠા સમાચાર કહ્યા. આથી રાજાએ મંત્રીની પાસે જઈને તેની પત્નીના મરણના સમાચાર કહ્યા. તે સાંભળતાં જ મંત્રી મૂછધીન થયો. કેટલીક વાર - ભાનમાં આવતાં તે આત્મઘાત કરવાને તત્પર થયો. આથી. રાજાએ પશ્ચાત્તાપ સાથે. બધી વાત અતિ કહી સંભલાવી, ને તેને નહિ મરવાની વિનંતિ કરી. પછી બાર વર્ષ પછી તે મંત્રી પોતાની પત્નીનાં અસ્થિ લઈને ગંગામાં નાખવા ગયે. ત્યાં સ્નાન કરીને તે પિતાની સ્ત્રીનું નામ લઈને પિલાં અસ્થિ ગંગામાં પધરાવતો હતે તે વખતે કાશીરાજની પુત્રી સખીઓ સાથે ત્યાં સ્નાન કરવા આવી. પોતાના પૂર્વ ભવનું નામ વગેરે સાંભળવાથી તેને - જાતિસ્મરણ જ્ઞાન થયું ને તે મૂછ પામી. આથી ગભરાઈને. તેની બહેનપણીઓ રાજા પાસે દોડી ગઈ અને રાજાને સર્વ વાત કહી. રાજા પણ તરત જ ત્યાં આવ્યો ત્યારે કુંવરીની સખીઓએ કહ્યુંઃ મહારાજ, આ પરદેશીએ કાંઈક મંત્ર ભર્યું -વાથી કુંવરી ભૂમિ ઉપર પડી ગઈ છે. કુંવરીને ઠંડા ઉપચાર કરવાથી તે ભાનમાં આવી. તેણે તેના પિતાને કહ્યું હે પિતા, આ પરદેશીનું તમે કોઈ અનિષ્ટ કરશે. તે હું તત્કાળ પ્રાણત્યાગ કરીશ. છે. આથી આશ્ચર્ય પામીને રાજાએ પૂછતાં કુંવરીએ પિતાને પૂર્વભવ કહ્યો, ને ઉમેર્યુંઃ આ જ મંત્રીશ્વર મારા પૂર્વના સ્વામી હતા તેથી મારું લગ્ન તમે તેની સાથે કરે, નહિ P.P. Ac. Gunratpasugum. Saradhak Trust
Page #79
--------------------------------------------------------------------------
________________ 71 તે હું અગ્નિસ્નાન કરીશ. રાજા પણ તે સાંભળી બહુ માનપૂર્વક મંત્રીશ્વરને પોતાને મહેલે લઈ ગયે ને પોતાની પુત્રીનું લગ્ન તેની સાથે કર્યું. આમ હે કુંવરી, મંત્રી જીવતો રહ્યો તો તેને પોતાની પત્ની મળી; માટે તું પણ મરવાની વાત તજી દે. કહ્યું છે કે, विपद्यपि गताः संतः / पापकर्म न कुर्वते // हंसः कुर्कुटवत्कीटा-नत्ति किं क्षुधितोऽपि हि // 129 // અર્થાત્ –ગમે તેટલું દુઃખ હોય છતાં સંત પુરુષે પાપનું કામ કરતા નથી. હંસ ગમે તેટલો ભૂખ્યો હોય છતાં કૂકડાની માફક શું કીડા ખાય ? (129) માળણનાં વચન સાંભળીને રાજકન્યાએ કહ્યું છે સખી, પ્રાણનાથ વિના ઉત્તમ સ્ત્રીએ જીવવું એગ્ય નથી. પતિ વિનાની સ્ત્રી વારંવાર અપમાન પામે છે. કહ્યું છે કે, विवाहे पुण्यकार्यादो। मंगलं सधवा स्त्रियः / / विधवा गर्हिता लोके / प्राप्नुवंति पराभवं // 130 // ' અર્થા–વિવાહ આદિ પુણ્ય કાર્યોમાં સધવા સ્ત્રીઓ શુકનવંતી ગણાય છે. વિધવાઓ આ દુનિયામાં તુચ્છકારાય છે ને તેનું વારંવાર અપમાન થાય છે. (13) હવે માળણે કહ્યું: હે સખી, તું ખેદ ન કર, તારો પતિ કુશલ છે. તે સાંભળીને કુંવરી બેલીઃ હે બહેન, જે મારો પતિ જીવતો હોય તો જગતમાં કઈ પણ મૃત્યુ ન પામે! : આ ઉપરથી માળ સોગન લઈને તેને કહ્યું? તારો પતિ જીવતે જ છે. તે સાંજ સુધી . જે રાત્રે તે P.P. Ac. Gunratshaus Leiu Saradhak Trust
Page #80
--------------------------------------------------------------------------
________________ 72 તારી પાસે ન આવે તે તું મરણને વિચાર કરજે. હું કહી છે તે સિવાય બીજું કાંઈ બનશે જ નહિ; માટે તું ધીરજ ધારજે. : આટલું કહ્યા પછી માળણ પોતાને ઘેર ગઈ, અને કુંવરને સર્વ વૃત્તાન્ત કહ્યો. આ સાંભળીને કુમાર હર્ષ પાપે અને તેને કુંવરીને મળવાની ખૂબ ઉત્કંઠા થઈ. તે દિવસ તેને વર્ષ સમાન લાગે.રાત્રિ થતાંજ પાવડીઓ પહેરીને તે કુંવરીના મહેલે ગયે. કુંવરને જોતાં જ કુંવરી મેઘને જોઈને ઢેલને હર્ષ થાય તેમ આનંદ પામી. કહ્યું છે કે, अमृतं शिशिरे वह्नि-मृत क्षीरभोजनं // अमृतं राजसन्मान-ममृतं प्रियदर्शनं // 131 // ' અર્થા–શિશિર ઋતુમાં અગ્નિ અમૃત તુલ્ય છે, દૂધનું ભોજન પણ અમૃત તુલ્ય છે, રાજ્ય તરફથી મળેલ સન્માન અમૃત સમાન છે, અને પ્રિય જનને સમાગમ અમૃત જેવો છે. (131). " કુંવરે હૈડે વખત ત્યાં રહ્યા પછી કહ્યું: હે પ્રિયા, હવે અહીં રહેવું યોગ્ય નથી. એમ કહીને માળણને ઘેરથી પિતાની વસ્તુની પોટલી લઈ તેને કહ્યા સિવાય પિતાની પત્ની સાથે પાવડીઓ ઉપર ચડીને જે વડ નીચેથી પિતાને ચાર વસ્તુઓ ચોગીઓ પાસેથી મળેલી તે જ વડના ઝાડ નીચે તે આવ્યો. તે વડની નીચે જ તેઓએ રાત પસાર કરવાને નિર્ણય કર્યો. જ્યારે કનવતી સુઈ ગઈ હતી, ત્યારે કુમાર જાગતા હતા. કહ્યું છે કે, , P.P. Ac. GunratgasuguM. Saradhak Trust
Page #81
--------------------------------------------------------------------------
________________ 73 उद्यमे नास्ति दारिद्रयं / जपने नास्ति पातकं // मौनेन कलहो नास्ति / नास्ति जागरतो भयं // 132 // ' અર્થાત–ઉદ્યમથી દરિદ્રતા રહેતી નથી, જપ કરવાથી પાપ દૂર થાય છે, મૌનથી કંકાસને નાશ થાય છે ને જાગવાથી ભય નજીક આવતું નથી. (132). વળી, निर्धना धनवंतश्च / नृपास्तदधिकारिणः // બવાહિન વેશ્યાલ ન વાંતિ જાવા ? શા અર્થાત–નિધન અને ધનિક, રાજા ને તેના અધિકારીઓ, પ્રવાસીઓ ને વેશ્યાઓ કદી સૂઈ શકતાં નથી. (133) આ જ વખતે અહીં રહેતા ચાર યોગી મહેલ એક દેગી તથા તેની પત્ની કોઈ સ્થળે જતાં જતાં તે વડની નીચે આવી રાતવાસો રહ્યાં. યોગી તે સ્થળે આવ્યા પછી ખૂબ જ રડવા મંડ. તેની પત્નીએ પૂછ્યું: સ્વામિનાથ, તમે આ અવસરે અને આવા ભયાનક સ્થળે કેમ રડે છે? તેણે જવાબ આપેઃ હે પ્રિયા, તે વાત સાંભળ. આ વડની નીચે સુખદુઃખ વેઠતાં અમે ચાર રોગીઓ ચાર સે વર્ષ રહ્યા હતા. અમારા તપથી પ્રસન્ન થઈને દેવતાએ અમને ગંદડી, પાદુકા વગેરે ચાર વસ્તુઓ આપી હતી તેથી અમે ખૂબ સુખ ભોગવતા હતા, પણ એક વખત કઈ લુચ્ચો માણસ આવી અમને છેતરી તે પ્રભાવશાળી વસ્તુઓ લઈ ગયો. આ જગ્યાએ આવતાં તે વસ્તુઓના P.P.AC. Gunrathas Bul Saradhak Trust
Page #82
--------------------------------------------------------------------------
________________ સ્મરણે મને રડવું આવે છે. હે પ્રિયા, ખરે જગતમાં કોઈને વિશ્વાસ કરવા જેવું નથી. કહ્યું છે કે, न विश्वसेदमित्रस्य / मित्रस्यापि न विश्वसेत् // कदाचित्कुपितं मित्रं / सर्वं गुह्यं प्रकाशयेत् // 134 // અર્થાત્ –ામમિત્રને વિશ્વાસ ન કરવો જોઈએ, એટલું જ નહિ પણ મિત્રને પણ વિશ્વાસ કરવો. જોઈએ નહિ. કારણકે કદાપિ જે મિત્ર ગુસ્સે થાય તે આપણું સર્વ ગુહા બહાર પાડી દે. (134). આમ ધન. મારી પાસેથી લઈ લેવામાં આવ્યું તેથી હું રોઉં છું. યોગિનીએ કહ્યું પણ હવે આવા અરણ્યરુદનથી. શું ફાયદો ? કહ્યું છે કે, भवितव्यं भवत्येव / कर्मणामोदृशी गतिः / विपत्तौ किं विषादेन / संपत्तौ हर्पणेन किं // 135 // અર્થાત્ –જે નસીબમાં લખ્યું હોય છે, તે થાય છે જ. કર્મની તેવી ગતિ છે. માટે દુઃખમાં શેક કરવાથી. ને સંપત્તિમાં હર્ષ પામવાથી શું ફાયદે? (135). વળી તે વસ્તુઓથી કેાઈના ઉપર ઉપકાર થશે. લક્ષ્મીને તે જ ઉપયોગ છે, નહિતે તેને વિનાશ થાય છે. કહ્યું છે કે, दानं भोगो नाश-स्तिस्रो गतयो भवंति वित्तस्य // यो न ददाति न भुक्ते / तस्य तृतीया गतिर्भवति // 136 / / અર્થાત્ –ધનની ત્રણ ગતિ છેઃ દાન, ભેગ કે નાશ. જે ધન બીજાને આપતું નથી કે ભગવત નથી તેની ધનની ત્રીજી ગતિ થાય છે. (136). વળી, P.P. Ac. Gunratgasugum. Saradhakrust
Page #83
--------------------------------------------------------------------------
________________ 75 धनं नश्यति पुत्रोऽपि / विपद्य क्यापि गच्छति // .. न हि शक्या गति]ि। धनस्य निधनस्य च // 13 // અર્થાત્ –ધનને નાશ થાય છે, પુત્ર પણ વિપત્તિમાં આવી કયાંય ચાલ્યા જાય છે, ધનની અને મૃત્યુની ગતિ જાણી શકાતી નથી. (137) वनकुसुमं कृपणश्रीः / कूपच्छाया सुरंगधृलिश्च // तत्रैव यान्ति विलयं / मनोरथा भाग्यहीनानाम् // 138 // ' અર્થાત–વનનું ફૂલ, કૃપણની લક્ષ્મી, કૂવાને છાંયડો, સુરંગની ધૂળ ને ભાગ્યહીનના મનોરથ તે ને તે સ્થળે નષ્ટ થઈ જાય છે. (138). અને, कीटिकासंचितं धान्यं / मक्षिकासंचितं मधु // कृपणैः संचिता लक्ष्मी-रन्यैस्तु परिभुज्यते // 139 // અર્થાત–કીડીએ એકઠું કરેલું અનાજ, માખીએ ભેગું કરેલું મધ, કૃપણે સાચવેલી લક્ષ્મી એ ત્રણેને બીજાએ ઉપભેગ કરે છે. (139). માટે હે સ્વામી, તમે દુઃખ ન લગાડશે. તમે આ વગડામાં આટલો વખત રહ્યા છે. કેઈ અદ્દભુત જડીબુટ્ટી આપને જડી નથી? ગીએ જવાબ આપેઃ આ પ્રદેશમાં એક એવું ઝાડ છે કે જેનું મૂળિયું સુંઘવાથી મનુષ્ય વાનર થઈ જાય છે આ સાંભળીને તેણે પૂછયું: જે બુટ્ટીથી માણસ પશુ. થઈ જાય તેને શું ઉપયોગ? આથી રોગીએ કહ્યું: અહીં બીજું એવું મૂળિયું છે કે જે સુંઘવાથી વાનરમાંથી પાછા Hisz 014. B.Ac. Gunratshaus Leiuha Saradhak Trust aradhak Trust
Page #84
--------------------------------------------------------------------------
________________ પછી પિતાની પત્નીના કહેવાથી તે ચગી બને -મૂળિયાં લઈને બીજે સ્થળે ગયો. આ બધે પ્રસંગ રૂપનકુમારે સાંભળે તથા જે તેથી તેણે પણ તે બન્ને મૂળિયાં લીધાં. થડી વાર પછી કનકવતી જાગી ને કુંવરે નિદ્રા લીધી. તે વખતે કનકવતીએ કુતૂહલપર્વક પિટલી છોડી. તેની અંદર દડી, પાત્ર, દંડ વગેરે જોઈને તે આશ્ચર્ય પામી. તે વિચારવા લાગીઃ અરે, આ તે કેઈલુ ગી જણાય છે. વેશપલટો કરીને વિદ્યાના આડંબરથી મને ભેળીને તેણે ફસાવી છે. કહ્યું છે કે, प्रथमं डंबरं दृष्ट्रा / न प्रतीयाद्विचक्षणः // अत्यल्पपठितं कीरं / तेनेव कुहिनी यथा // 140 // અર્થાત–પહેલે આડંબર માત્ર જોઈ વિચક્ષણે વિશ્વાસ ન કર, કે જેવી રીતે બહુ જ થોડુંક પઢતા પિપટના (વાણીના) આડંબરમાત્રથી કૂટણીએ વિશ્વાસ કર્યો હતો. (140) - આ બાબત એક દષ્ટાન્ત છે. સિલ્ફરપુરમાં મદનક નામને એક લુચ્ચે બ્રાહ્મણ રહેતો હતો. તેણે એક પિપટને પઢાવવા માંડયો પણ તે પોપટને કાંઈ આવડ્યું નહીં એટલે તે લુચ્ચાએ તેને “વીસેવીસા” એવું એક પદ શીખવ્યું અને સુંદર પાંજરામાં પૂરીને ચૌટામાં વેચવાને ઊભો રહ્યો. એવામાં એક વેશ્યા ત્યાં આવી ને બ્રાહ્મણને પૂછયું છે વિપ્ર! આ પિપટ શું જાણે છે? બ્રાહ્મણ બેઃ આ તે બધું જાણે છે. તમે પોતે જ પૂછીને ખાત્રી કરે P.P. Ac. Gunratgasugum. Saradhak Trust
Page #85
--------------------------------------------------------------------------
________________ 77 તેણે પોપટને પૂછયું તારી માતા કંઈ ભણેલી છે? ' પિપટે જવાબ આપ્યા. વીસે વીસા. આ ઉપરથી હર્ષ પામીને તેણે બ્રાહ્મણને ઘણું મૂલ્ય આપીને તે પિપટ ખરીદ્યો. - ઘેર આવીને પૂછતાં પોપટે તે જ પદ કહ્યું. તે વખતે તેણે જાણ્યું કે લુચ્ચા બ્રાહ્મણે મને છેતરી. તેવી જ રીતે મને પણ આ ધૂર્તે છેતરી છે. અરે, હું રાજકુંવરી અને આ યેગીને સહવાસ મને કયાંથી થયો! કમની ગતિ વિચિત્ર. છે, ખરે– अघटितघटितानि घटति / सुघटितघटितानि जर्जरीकुरुते / / विधिरेव तानि घटयति / यानि पुमान्नैव चिंतयति // 141 // અર્થાત્ –જે કાંઈ ધારવામાં ન હોય તે બને છે અને ધારેલું હોય તે નિષ્ફળ થાય છે. આમ મનુષ્ય ધાયું નથી હતું તેવું એ વિધિ કરી નાખે છે. (141). અરે, દૈવે મારું અનિષ્ટ કર્યું. આવા નીચ જાતિના. સાથે સંપર્ક કરતાં મરણ જ શ્રેષ્ઠકર છે. માટે હવે હું પાછી જાઉં તે જ સારું છે. ' આમ વિચાર કરીને તે ચારે વસ્તુ લઈને પાદુકાના. આધારે તરત જ પિતાને ગામ આવી. રાતમાં જ આવું બનવાથી કોઈએ તે ગઈ હતી તે જાણ્યું નહિ. ઓછી બુદ્ધિથી તે મૂખી ચિંતામણિ જેવા તે કુંવરને તજી ગઈ. કહ્યું છે કે, अनृतं साहसं माया / मूर्खत्वमतिलोभता // .... अशौचं निदेयत्वं च / स्त्रीणां दोषाः स्वभावजाः॥१४२॥
Page #86
--------------------------------------------------------------------------
________________ 78 છે વિહ્યા ' અર્થાતજૂઠું બોલવું, સાહસ કરવું, કપટ રચવું, મૂર્ણપણું, અતિલોભ, અપવિત્રતા અને નિર્દયપણું આ દોષ સ્ત્રીમાં સ્વભાવથી જ હોય છે. (142). સ્ત્રીઓમાં અવિચારીપણું-દીર્ઘ દૃષ્ટિને અભાવ કુદરતી રીતે હોય છે. આ બાજુએ કુમાર જાગ્યો અને પિતાની પત્નીને બિલાવવા લાગ્યો પણ કેઈએ જવાબ ન આપે. અંધારામાં તેને લાગ્યું કે તે સૂઈ ગઈ હશે. આથી તેણે તેને જગાડવા પ્રયત્ન કર્યો. प्रोज्जृभते परिमल: कमलावलीनां / शब्दं करोति च तरूपरि ताम्रचूडः // शृंगं पवित्रयति मेरुगिरेविवस्वानुत्थीयतां सुनयने रजनी जगाम // 143 // અર્થાત-કમળની સુગંધ પ્રસરી રહી છે, ઝાડ ઉપર કુકડે કુકડેકુક કરે છે, મેરુપર્વતના શિખરને સૂર્ય પિતાનાં કિરણોથી પવિત્ર કરે છે, માટે હે સુનયના ! રાત્રિ પસાર થઈ છે તેથી તે જાગ્રત થા. (143). આમ કહ્યા છતાં તેણે જવાબ ન આપ્યો. થોડી વાર રહીને તેણે કહ્યું एते व्रजंति हरिणास्तृणभक्षणाय / / चूर्ण विधातुमथ यांति हि पक्षिणोऽपि // मार्गस्तथा पथिकलोकगणप्रपूर्ण / उत्थीयतां सुनयने रजनी जगाम // 144 // અર્થાત–આ હરિણાનું ટે ચરવા માટે જાય છે, પક્ષીઓ ચણની શોધમાં દૂર જતાં જણાય છે, રસ્તે વટે
Page #87
--------------------------------------------------------------------------
________________ માણુઓથી ભરાઈ ગયો છે. હે સુનયના, રાત્રિ પસાર થઈ છે માટે જાગ્રત થા. (14) : આમ બોલ્યા છતાં કોઈ પણ જવાબ નહિ મળવાથી આશ્ચર્ય પામીને બારીકાઈથી તેણે આજુબાજુ જોયું તો પિતાની પત્નીને ન જોઈ, તેમજ પોતાની પોટલી પણ ન જોઈ, આથી દિમૂઢ થઈને તે બેલી ઊડ્યોઃ અરે, હું ઊંઘતો હતો ત્યાં આ શું થયું? ખરે, निद्रा मूलमनर्थानां / निद्रा श्रेयो विवातिनी // निद्रा प्रमादजननी / निद्रा संसारवर्धनी // 145 // અર્થાત્ –નિદ્રા ઘણા અનર્થોનું મૂળ છે. નિદ્રા શ્રેય નાશ કરનારી છે, નિદ્રા પ્રમાદને વધારનારી છે અને સંસારને વધારો કરનાર પણ તેજ છે, (145), ખરે, મનુષ્યોને નિદ્રાથી ખૂબ નુકસાન થાય છે. કહ્યું છે કે, आजन्मोपार्जितं द्रव्यं / निद्या व्यवहारिणां // चौ रैस्तु गृह्यते सर्व / तस्मादेतां विवर्जयेत् // 146 // અર્થાત્—આખી જિંદગી કમાઈને ભેગું કરેલું વહે-વારિયાનું ધન ઊંઘના સમયે ચોર લઈ જાય છે, માટે તેને તજવી જોઈએ. (14) : ' ' ' . ' - પછી તેણે ઊભા થઈને સર્વત્ર તપાસ કરી પણ કુંવરીની ભાળ લાગી નહિ. એટલે તેણે વિચાર્યું. તે માતા:પિતાને મળવા માટે ફરીથી પિતાને સ્થાનકે ગઈ હશે, પણ મારી દિવ્ય વસ્તુઓ લઈ ગઈ છે તેથી મને દુઃખ થાય 9. Beeg , Ac, Gunrattias Bium Saradhak Trust ito :
Page #88
--------------------------------------------------------------------------
________________ रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातं / भास्वानुदेष्यति हसिष्यति पंकजं च // इत्थं विचिंतयति कोशगते द्विरेफे। हा हंत हंत नलिनीं गज उज्जहार // 14 // . ' અર્થાત–રાત્રિ જશે ને સુંદર પ્રભાત આવશે. સૂર્ય ઊગશે ને કમળ ખીલશેઃ આમ કમળની અંદર રહેલે ભ્રમર વિચાર કરતો હતો તેવામાં જ, અરેરે, કમળને હાથી ઉઠાવી ગયો! (147) ફરીથી તેણે વિચાર્યું. શું માળણની માફક મારુ યોગી સ્વરૂપ જોઈને બીક પામી તે પિતાને ઘેર પાછી ન ગઈ હોય? તેણે મૂર્ખાઈથી ને અધીરાઈથી તેમ કર્યું જણાય છે. કહ્યું છે કે, મૂર્વક પાર ન લવિંફતર .. बालस्य वृद्धस्य न किंचिदंतरं / विषस्य तैलस्य ने किंचिदंतरं / मृतामृतास्यापि न किंचिदंतरं // 148 // . અર્થા–મૂર્ખ માણસ અને પાપી મનુષ્યમાં બહુ ફેર નથી, બાળકને વૃદ્ધમાં પણ બહુ ફેર નથી, ઝેર ને તેલમાં કાંઈ ફેર નથી, તેમજ મરેલા ને જીવતામાં પણ કાંઈ ફેર નથી. (148). અરે, જે મનુષ્યો સ્ત્રીને વિશ્વાસ કરે છે તેઓ મૂર્ખ છે. કહ્યું છે કે, नदीनारीनरेंद्राणां / नीचनागिनीयोगिनां // नखिनां च न विश्वासः। काव्यः समनस्विना // 1-49 // P.P. Ac. GunratdasugunSaradha
Page #89
--------------------------------------------------------------------------
________________ 81 અર્થા–બુદ્ધિશાળીએ નદી, સ્ત્રી, રાજા, નીચ પુરુષ, નાગણ, યોગી અને નખવાળાં પ્રાણીઓને વિશ્વાસ ન કરવો જોઈએ. (149) - પછી મનુષ્યને વાનર અને વાનરને મનુષ્ય બનાવે તેવાં બે મૂળિયાં લઈ પતે વાનરનું સ્વરૂપ ધારણ કરી કેટલાય દિવસ પછી કનકપુરમાં તે જ વાટિકામાં આવ્યો. ત્યાં આવ્યા પછી બીજું મૂળિયું સુંધીને તે મનુષ્ય સ્વરૂપ થયે, અને ચંપકના ઝાડ તળે સૂતે. * ડા વખત પછી માળણ ફૂલ વીણતી તે બાજૂએ આવી ને કુમારને જોઈ હર્ષ પામતાં બોલીઃ હે ભાઈ! તું આટલા દિવસ કયાં ગયે હતો? કયા કારણથી, ક્યા લાભથી ને કોને મળવા તું ગયો હતોઆ ઉપરથી કુમારે તેને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. તેણે પણ આશ્ચર્ય પામીને જવાબ આપ્યોઃ કનકવતી થોડા વખત પહેલાં અહીં જ આવી હતી. હું પણ હમેશાં તેની પાસે જઉં છું. - કુમારે કહ્યું: તે મને ઊંઘમાં મૂકીને મારી દિવ્ય વસ્તુઓ લઈને આવતી રહી છે ને મારો વિશ્વાસઘાત કર્યો છે. માટે તેને તેના વિશ્વાસઘાતનું ફળ મારે આપવું છે. તેને શાંત પડતાં માળણ બોલીઃ ભાઇ, અબળા ઉપર તે શો ક્રોધ કર? નાના જીવ (નાની કીડી) ઉપર કાંઈ કટક લઈ જવું શેભે? - કુમારે કહ્યું : પણ એક વાર તો તેની પાસે જવાની મારી ઈચ્છા છે. માળણે સૂચવ્યું. તેના મહેલની આજુ બાજુ સાત સો પહેરેગીરે છે તેથી વાવડી વિના ત્યાં જવું મુશ્કેલ છે. ' Maarag
Page #90
--------------------------------------------------------------------------
________________ કુમારે કહ્યું ત્યાં જવા માટે મારી પાસે એક યુક્તિ છે, તે હું તને કહું છું, પણ તું કોઈને તે વાત કહીશ નહિ. હવેથી મને સ્ત્રી ઉપર વિશ્વાસ નથી આવતા કારણ કે સ્ત્રીમાં કોઈ ગંભીરતા દેતી નથી. કહ્યું છે કે, अवसेत्ववटे नीरं / चालिन्यां मूक्ष्मपिष्टकं // स्त्रीणां च हृदये वार्ता / न तिष्टंति कदाचन // 150 // અર્થા–તૂટેલા બંધવાળા અવડ કુવામાં પાણી રહી શકે, ને ચાળણીમાં ઝીણે લોટ પણ રહી શકે, પણ સ્ત્રીના હૃદયમાં કઈ વાત કદી પણ રહેતી નથી. (15). તેથી હું તને ખાસ ચેતાવું છું. - માળણે કહ્યું: અરે ભાઈ, તું વારંવાર આમ કેમ કહે છે? બધી સ્ત્રીઓ સરખી હોતી નથી માટે તું કઈ પણ ટકા રાખ્યા વિના કહે. ત્યારે કુમાર બોલ્યાઃ હે બહેન, સાંભળ. હું કોઈ પણ ઉપાયથી વાનર થઈ જઈશ. તું મને લઈને એક દિવસ કુંવરીની પાસે જજે. પછી કુંવરી મને વાનરરૂપમાં પોતાને માટે રમવા માગે ત્યારે તારે એકદમ મને આપી ન દેવે; મારાથી તું વિખૂટી પડી શકે તેમ નથી વગેરે વચનો દ્વારા તેની ઉત્સુક્તા વધારવી. જ્યારે તને માગ્યા મુજબ ધન તે આપે ત્યારે જ મને આપજે. આમ કરવાથી તેને પણ લાભ થશે. માળણ આ વાત સાથે સંમત થવાથી કુમાર માર્કેટ રૂપ છે. પછી તે વાનરને કેડી, ઘૂઘરી, વસ્ત્ર ઈત્યાદિથી P.P. Ac. Gunratisasius Back t o
Page #91
--------------------------------------------------------------------------
________________ કવરીને પ્રણામ કરી તેણે ફૂલ વગેરે આપ્યાં. વાનરને જોઈ કનકવતી બેલીઃ હે સખી, આ મર્કટ સુંદર લાગે છે તેથી વિનેદને અર્થે તું મને તે આપ. આ સાંભળી માળણે જવાબ આપે : બહેન, તને હું બધું આપી શકું, પણ આ વાનર તે ન જ આપી શકું. તે મારી વાડીને રખેવાળ છે. મારા પતિને તે બહુ વહાલો છે. મારાં બાળકે પણ તેની સાથે રમત કરે છે તેથી તને કેઈ પણ રીતે તે આપી શકાય તેમ નથી. કુંવરીએ આગ્રહ કરતાં કહ્યુંગમે તે દ્રવ્ય કે, પણ મને તે વાનર આપ. તેના વડે મારા દિવસે આનંદમાં જશે. આમ કહીને તેણે માળણને એક સેનામહોર અને એક સુંદર સાડી આપી. આથી છેવટે માળ તે મને કુંવરીને આપી દીધો ને પોતે ઘેર પાછી ફરી. કુંવરીએ આખો દિવસ તે વાનર સાથે રમવામાં પસાર કીધો. સાંજ પડતાં દાસ દાસીઓ પિતાને આવાસે ગયાં એટલે તે વાનરે મૂળિયું સંધ્યું તે રૂપસેન કુમાર થઈ ગયો. તેને જોઈને આશ્ચર્ય પામી કુંવરી બોલીઃ અરે, આ શું આશ્ચર્ય ! શું આ ઈદ્રજાળ છે કે કોઈ સ્વપ્ન છે? પછી પિતાનાં વસ્ત્ર સંકેરી, દેવસ્વરૂપ પતિને આવેલા ઇને તેને પગે પડીને કુંવરીએ કહ્યું: હે પ્રાણનાથ, તમે મારે અપરાધ ક્ષમા કર. હે પ્રભુ! તમે જ મારું જીવનસર્વસ્વ છે. અજ્ઞાનથી મેં જે અપરાધ કર્યો છે તે મા કરે. એક વાર થયેલા અપરાધની ક્ષમા કરી શકાય છે. હવે ફરીથી હું હેમ નહિ કરુંની કિaradhak Trust
Page #92
--------------------------------------------------------------------------
________________ સાગરને પાર ધારી શકાતી વાંકી - કુંવરે કહ્યું પ્રિયા, હવે બહુ કહેવાથી શું ફાયદો? કૃત્રિમ સ્નેહથી જરા પણ ફાયદો થતો નથી. સાચા નેહને રંગ તે જુદો હોય છે. કહ્યું છે કે, प्राप्तुं पारमपारस्य / पारावारस्य पार्यते // स्त्रीणां प्रकृतिवक्राणां / दुश्चरित्रस्य नो पुनः // 151 // ' અર્થાત્ અગાધ મહાસાગરને પાર પામી શકાય છે, પણ પ્રકૃતિથી વાંકી સ્ત્રીઓના ખરાબ ચરિત્રને પાર પામી શકાતો નથી. (151). અને, कुमित्रे नास्ति विश्वासः। कुभार्यातः कुतः सुखं // कुराज्ये निवृतिर्नास्ति / कुदेशे नास्ति जीवितं // 152 // અર્થાત-કુમિત્રને વિશ્વાસ કરવો જોઈએ નહિ, ખરાબ સ્ત્રીથી સુખ કયાંથી મળે ? દુષ્ટ રાજ્યમાં શાંતિ હોતી નથી અને ખરાબ દેશમાં જીવન જીવી શકાતું નથી. (૧પર) " કુંવરી આજીજી કરતાં બેલીઃ સ્વામિનાથ, આપના જેવા મહાપુરુષે અપરાધ કર્યો હોય તેવા માણસે ઉપર પણ કે૫ કરતા નથી. ખરે, મેં તમને દુઃખ ઊપજાવ્યું છે. આથી હું અગ્નિ જેવી છું પણ આપ ચંદન જેવા હોવાથી ક્ષમા કરે. કહ્યું છે કે, सुजनो न याति विकृतिं / परहितनिरतो विनाशकालेऽपि // छिन्नोऽपि हि चंदनतरुः / सुरभयति मुख कुठारस्य // 153 // અર્થાત–વિનાશકાળ હોય છતાં સજજને વિકૃત માર્ગ ગ્રહણ કરતા નથી ને પારકાના હિતમાં રચ્યા પચા P.P. C. GunratdasGUNI.
Page #93
--------------------------------------------------------------------------
________________ રહે છે. ચંદનનું ઝાડ કપાય છે છતાં કુહાડાના મુખને સુધી લગાડે છે. (૧પ૩). હે પ્રાણનાથ, હું વારંવાર આપના પગે પડીને કહું છું કે મારો અપરાધ ક્ષમા કરો. કુંવરીનાં વચનો સાંભળી રૂપસેન કુમાર બેઃ હે પ્રિયા, આમાં તારે કાંઈ અપરાધ નથી. માત્ર મારા પૂર્વ કર્મનો ઉદય થયો હોવાથી જ તેમ બન્યું છે. કારણકે, . उदयति यदि भानुः पश्चिमायां दिशायां। विकसति यदि पद्मं पर्वताये शिलायां // प्रचलति यदि मेरुः शीततां याति वह्नि / स्तदपि न चलतीयं भाविनी कमरेखा // 154 // અર્થાત્ –સૂર્ય કદાચ પશ્ચિમમાં ઊગે, કમળ પર્વતના શિખરે રહેલી શિલા ઉપર વિસે, મેરુ ચલાયમાન થાય ને અગ્નિ ઠંડું થઈ જાય, પણ ભાવિએ નિર્માણ કરેલી કમેની રેખા ચળતી નથી. (154). હે પ્રિયા, જે તું મારી આજ્ઞા પ્રમાણે વર્તવા કબૂલ હોય તો આ ઔષધિ સૂંઘ. તે સૂંઘીને તેની સુગંધ કેવી છે તે જે. તું જે તે સૂંઘીશ તો જીવીશ ત્યાંસુધી આપણ બન્ને વચ્ચે સ્નેહ રહેશે. - ભેળપણથી કુંવરીએ પેલું: મૂળિયું સંધ્યું, ને સૂંઘતાં વેંત જ તે વાંદરી થઈ ગઈ! પછી રૂપસેન કુમારે તેને થાંભલે બાંધી. તેના ઓરડાની અંદર તપાસ કરી પોતાની ચારે વસ્તુઓ લઈ પાવડીની મદદથી તરત જ તે માળણને ઘેર આવ્યા. રાસાવાર પડતાં જ પિતાની
Page #94
--------------------------------------------------------------------------
________________ વસ્તુઓ સાથે તે વનમાં જ રહ્યો. ત્યાં જઈ ખૂબ વિચાર કરી તેણે ગીને વેશ પરિધાન કર્યો. क्वचिद् भूमौ शय्या क्वचिदपि च पर्यंकशयनं / क्वचिच्छाकाहारः क्वचिदपि च शाल्योदनरुचिः। क्वचित्कंथाधारी क्वचिदपि च दिव्यांबरधरो। मनस्वी कार्यार्थी न गणयति दुःख न च सुखं // 155 // ' અર્થાત્ કોઈ વખત જમીન પર સૂવાનું હોય છે તે કઈ વખત પલંગ પર સૂવાનું હોય છે; કોઈ વખત ફળફૂલ ખાવાનાં હોય છે તે કોઈ વખત રાંધેલી રાઈ ખાવા મળે છે; કોઈ વખત કફની ધારણ કરવાની હોય છે તે કઈ વખત દિવ્ય વસ્ત્રો ધારણ કરવા મળે છે; કાર્યમાં દઢાગ્રહી પુરુષ સુખ અને દુઃખને ગણકારતો નથી. (155). " - સવારે કુંવરીના મહેલમાં દાસીઓ આવી ત્યારે કનવતીને ઠેકાણે વાંદરી બાંધેલી જોઈ એટલે તેઓએ રાજાને તે સર્વ નિવેદિત કર્યું. રાજાએ ત્યાં આવીને તે પ્રમાણે જોયું ને તેને અત્યંત દુઃખ થયું. તેણે વિચાર્યું?' શું આને કોઈની નજર લાગી છે? કેઈ ડાકણે કપટ કર્યું છે કે કોઈને શાપ લાગે છે? અથવા તો કોઈ દુએ પોતાની મંત્રશક્તિથી તેને વાંદરી બનાવી છે કે " કેઈ દેવે વેર લેવાની ઈચ્છાથી આમ કર્યું છે? દાસીએ તરફ ફરીને તેણે પૂછ્યું: શું કાલે કે અહીં આવ્યું હતું ? - દાસીઓએ જવાબ આપેઃ મહારાજ, ગઈ કાલે માળણું અહીં આવી હતી, પણ તે હમેશાં કુંવરીને માટે
Page #95
--------------------------------------------------------------------------
________________ ફૂલ લઈને આવે છે; માત્ર ગઈ કાલે તેની સાથે તે એક વાનર લાવી હતી. આ સિવાય અમે કાંઈ પણ જાણતાં નથી. થોડા વખત પછી રાજ સભામાં ગયે. તેના મનને ખેદ ઓછો થયો ન હતે. છેવટે તેણે બુદ્ધિસાગર મંત્રીને સર્વ વાત કહી ઊમેર્યું: મને આમાં માળણનું કાંઈ તર્કટ, લાગે છે. તેને પિતાના નેકરને માળણને બોલાવવા હુકમ કર્યો. થોડી વારમાં ભયથી કંપતી માળણ સભામાં આવી. કહ્યું છે કે, पंथसमा नत्थि जरा / दरिदसमो पराभवो नत्थि // मरणसमं नत्थि भयं / खुहासमा वेअणा नत्थि // 156 // અર્થાત–મુસાફરી જેવું બીજું કઈ ઘડપણ નથી; દરિદ્રના જેવું બીજું કેઈ અપમાન નથી; મરણ જે બીજે કઈ ભય નથી; ભૂખના જેવી બીજી કોઈ વેદના નથી. (156). રાજ મને શું શિક્ષા કરશે? શા માટે મને બેલાવી હશે, આમ વિચારતી ચિંતાતુર માળણ આવીને રાજાની સમીપે ઊભી રહી. તરત જ રાજા ક્રોધાવેશમાં ગઈ ઊઠયોઃ હે માળણ! નગરમાં આવી જાતનાં કપટે તે કયારથી કરે છે? બીજા તે ઠીક પણ મને જ તે છેતર્યો? ભયથી વ્યાકુળ બનીને તે બેલીઃ મહારાજ, હું કાંઈ પણ જાણતી નથી. રાજા બોલી ઉઠયોઃ અરે દુષ્ટા, ગઈ કાલે તે કુંવરીને વાનર આખ્યા હતા, અને તેની આ દાસીઓ H . P.P. Ac. Gunratdians Legiuni Saradhak Trust. D
Page #96
--------------------------------------------------------------------------
________________ માળણ બેલી: હે પૃવીપતિ, મેં તો તે વાનર તેણે ખૂબ હઠ કરવાથી આપ્યો હતો. તે વાનર તે મારી વાડીને રખેવાળ હતે. એક વખત મારી વાડીમાં ઘણા ગીઓ ઊતર્યા હતા, તેઓએ તે વાનર ત્યાં ભૂલથી કે બીજે કારણે મૂક્યો હતો. ગઈ કાલે જ કૌતુકવૃત્તિથી તેને સાથે લઈને હું કુંવરી પાસે આવી હતી. કુંવરીએ તે માગવાથી મેં નેહવશ થઈને તેને આ હતો. - તે સાંભળીને રાજા બોલ્યાઃ અરે દુષ્ટા, મારી પુત્રી ' તારી પાસેથી વાનર કેવી રીતે માગે ? તું જુઠ્ઠાબેલી ને હૃદયની દુષ્ટ જણાય છે. તારે માટે તે દેહાંતદંડ જ ચોગ્ય છે. . રાજાનાં આ વચન સાંભળી દુઃખી થયેલી માળણ વિચારવા લાગીખરે, મારા ઉપર દેવ રુક્યો લાગે છે. મેં કાંઈ કર્યું નથી છતાં મારો દોષ નીકળ્યો તે વિધિની વિચિત્રતા જ છે. કહ્યું છે કે, जं नयणेहिं न दीसइ / हिअएण विजं न चिंति कहवि / ते तं सिरंमि निवडइ / नरस्स दिव्ये पराहूते // 157 // ' અર્થા –મનુષ્ય પર જ્યારે દેવ રુઠે છે ત્યારે, આંખેથી જે જોવામાં ન આવે, હદયમાં જે કદી વિચારમાંયે ન આવે, તેવું તેવું માથા ઉપર આવી પડે છે. (157). પછી મંત્રીએ રાજાને કહ્યુંઃ હે દેવ, આમાં એને કાંઈ અપરાધ જણાતો નથી. માટે શા માટે તમે પાપ કરો છો? પહેલાં ચૌદ સે જેને રક્ષણ આપનાર પરદેશી કુમારને મારવાનું પાપ તમે કર્યું છે. અત્યારે ફેગટ
Page #97
--------------------------------------------------------------------------
________________ આ સ્ત્રીહત્યાનું પાપ શા માટે કરો છો? અવિચારી કાર્યનું પરિણામ સંતાપકારી જ હોય છે. , . રાજાએ જવાબ આપ્યો : મંત્રીશ્વર, તમે કહે છે તે સત્ય છે, પણ કુંવરી પુનઃ મનુષ્ય થાય ત્યારે જ મારા હદયમાં શાંતિ થાય. માટે તેની બાબત કાંઈ પણ ઉપાય શોધ જોઈએ. મંત્રીએ કહ્યું: માળણે ખરું કહ્યું છે કે યોગીઓએ તે વાનરને મૂકી દીધું છે અને આવું કાર્ય કરનારા ચોગીઓ જ હોય છે; તે લુચ્ચાઓ દેશદેશાંતર ભમે છે ને મંત્રજંત્રથી લેકેને છેતરે છે. વળી તેઓ જુઠ્ઠા, તોફાની ને માંસાહારીઓ પણ હોય છે. તેમને વિશ્વાસ કરવા જેવું હોતું નથી. આ ઉપરથી રાજાએ પોતાના સિનિકને મોકલી દેશ દેશાવરથી હજારે યોગીઓને ત્યાં બોલાવ્યા. તેઓ આવ્યા એટલે રાજાએ તે બધાને પશુની માફક એક મોટી વાડીમાં રાખ્યા. તેઓ ત્યાં રહીને વિચારવા લાગ્યા. રાજા આવી રીતે આપણું અપમાન કેમ કરે છે? પછી એક વખત રાજાએ તે ગીઓને કહ્યું: હે ગી જને, તમે દેશવિદેશ ફરો છે, મંત્ર જંત્ર જાણે છે, કળાકુશળ છે, માટે કોઈ પણ ઉપાયે વાંદરી થએલી મારી પુત્રીને તમે મનુષ્ય બનાવે. . તેઓ બોલ્યાઃ હે નરેશ, અમે તે ભિક્ષા માગીને નિર્વાહ કરીએ છીએ. અમને વીંછી ઉતારવાને મંત્ર પણ આવડતો નથી. જે કેાઈ ફાળ અમે જાણતા હતા તે
Page #98
--------------------------------------------------------------------------
________________ આપની સમક્ષ પ્રકટ કરવામાં અમને શેની હરકત હોય રાજા સૈનિક તરફ ફરીને બેઃ શું તમે બધા યોગીઓને અહીં લાવ્યા છે? તેમણે કહ્યું: એક યોગી વિના બધા અહીં આવેલા છે. રાજાએ પૂછયું તે યોગી કયાં છે ને કે છે કે હું બોલાવું છતાં આવતું નથી? તેઓએ જવાબ આપ્યોઃ મહારાજ, તે યોગી ગોદડી ઓઢીને ચૌટા વચ્ચે દયાન ધરતો બેઠે છે, ને ગરીબ માણસેને સોનામહોરો આપે છે. ઘણું માણસ. તેની આસપાસ બેઠેલા છે અને તેમને તે પરોપકારને. ઉપદેશ આપે છે. જેમ કે, स्वहस्तेन च यदत्तं / लभ्यते नात्र संशयः॥ परहस्तेन यदत्तं / लभ्यते वा न लभ्यते // 158 // અર્થાત–પિતાના હાથથી જે દાન દેવાયેલું હોય છે તેને નિઃશંક બદલો મળે છે, પણ બીજાના હાથથી જે દેવાયેલું હોય છે તેને બદલે મળે કે ન પણ મળે. (158). વળી, कस्तूरी पृषतां रदाः करटिनां कृत्तिः पशूनां पयो / धेनूनां छदमंडलानि शिखिनां रोमाण्यवीनामपि // पुच्छस्नायुवसाविषाणनखरस्वेदादिकं किंचन / . स्याजन्मिन्युपकारि मर्त्यवपुषो नामुष्य किंचित्पुनः॥१५९॥ અર્થાત–મૃગોની કસ્તૂરી, હાથીઓના દાંત ઢોરનું. ચામડું, ગાયનું દૂધ, મલ્લાઓનાં પીંછાં, ઘેટાંનું ઊન અને P.P. Ac. 'Gunratdasue ini. Samaung1943 OLE a
Page #99
--------------------------------------------------------------------------
________________ પૂછડું, સ્નાયુ, નસ, શીંગડાં, નખ, પસીને વગેરે હશ્કેઈ વસ્તુ આને આ જન્મમાં ઉપયોગમાં આવે છે; જ્યારે આ મટ્ય માનવદેહનું કાંઈ પણ કામમાં નથી આવતું. (15). આવી રીતે ઉપદેશ આપતે તે બેઠે છે. રાજા ક્રોધ કરીને બોલી ઊઠયોઃ અરે, મારી આજ્ઞા માનતું નથી તે યોગીને તે મારો જ જોઈએ. તેને શાંત પાડતો મંત્રી મહારાજ, તે વિદ્યાવાન ચગી ઉપર ક્રોધ કરવો એગ્ય ન ગણાય; સરખે સરખા ન હોય તેના ઉપર ક્રોધ કરે એગ્ય નથી. કારણ કે, यद्यपि मृगपतिपुरतो / विरसं रसतीह मत्तगोमायुः // तदपि न कुप्यति सिंहो / विसदृशपुरुषेषु क: कोपः // 160 // અર્થાત–ઉન્મત્ત શિયાળ સિંહની સમક્ષ કકળાટ કરે છે, તે પણ સિંહ કેપ કરતો નથી. આપણાથી જુદા પ્રકારના મનુષ્ય ઉપર કોપ કરો તે વાજબી નથી. (16) પછી રાજાએ રોગી પાસે મંત્રીને તપાસ કરવા મેક. મંત્રીને આવતે જોતાં યોગી તેનું સન્માન કરવા આગળ ગયે અને તેને બહુ માનપૂર્વક પોતાની સમક્ષ લઈ આવ્યો. મંત્રીએ કહ્યું: હે ગી, તમે બધાના પૂજ્ય. છે તો મારા ઉપર કૃપા કરીને આ૫ ઊંચે આસને બિરાજે. યોગીએ કહ્યું હે મંત્રીશ્વર, તમે રાજ્યના અધિકારી છે તેથી માનને લાયક છે. કહ્યું છે કે, राजमान्यं धनाढयं च / विद्यावंतं तपस्विनं // रणे शूरं च दातारं / कानिगणि ज्येष्ठयेत् // 161 // .
Page #100
--------------------------------------------------------------------------
________________ ' અર્થાત્ રાજાના અધિકારી, ધનાઢય, વિદ્યાવાન, તપસ્વી, શૂરવીર યોદ્ધો, ને દાતા, તેમને નાના હોય છતાં મોટા ગણવા જોઈએ. (161) મંત્રીએ કહ્યું: ગિરાજ, અમારા મહારાજ તમને લાવે છે. તે સર્વ શાસ્ત્રોના જાણકાર છે. માટે આપ રાજસભામાં આવીને આપના જ્ઞાનનો લાભ આપે. તે સાંભળીને ચગી છે. મંત્રીશ્વર, અમારા જેવા ચગીનું રાજાને શું કામ છે? भुंजीमहि वयं भिक्षां / जीर्णं वासो वसीमहि // शयीमहि महीपीठे / कुर्वीमहि किमीश्वरीं // 162 // અર્થા–અમે ભિક્ષાત્ર ખાઈએ છીએ, જીર્ણ વસ્ત્ર પહેરીએ છીએ, પૃથ્વી ઉપર સૂઈએ છીએ. અમારે મહ‘ત્તાનું શું કામ હોય? (12). રાજા તો અમારાથી મેટા છે, તે ન્યાય અને અન્યાય શોધી કાઢે છે ને તેનું ફળ -આપે છે. તે પુણ્યશાળી પણ છે. કહ્યું છે કે, प्रजानां धर्मषड्भागो / राज्ञो भवति रक्षितुः // अधर्मस्यापि षड्भागो॥ जायते यो न रक्षति // 163 // " અર્થાત–પ્રજાનું રક્ષણ કરનાર રાજાને પ્રજાના ધર્મને -છઠ્ઠો ભાગ મળે છે, ને જે રક્ષણ કરતા નથી એ રાજાને અધર્મને પણ છઠ્ઠો ભાગ મળે છે. (163). વળી, વનસ્થ પૂજ્ઞા .. न्यायेन कोशस्य च संपवृद्धिः॥ अपक्षपातो विजयेषु रक्षा। રંવ ધર્મા: વાચિતા કૃપાનાં ઉદણadhak Trust DI hraldase dladhak Trust
Page #101
--------------------------------------------------------------------------
________________ અર્થાત–દુષ્ટને શિક્ષા કરવી, સ્વજનનું સન્માન કરવું, ન્યાયપૂર્વક રાજભંડાર વધારો, પક્ષપાતરહિત રહેવું ને વિજયની-પ્રજાની રક્ષા કરવીઃ આ પાંચ ગુણે રાજાના હોય છે. (164). પણ આવા રાજા મળવા દુર્લભ છે. જે રાજા પાપ કરે ને મંત્રી તેને અટકાવે નહિ તે મંત્રીને પણ દેષ લાગે છે. કહ્યું છે કે, नृपेण हि कृतं पापं / मंत्रिणोऽपि लगेधुवं // गुरोः शिष्यकृतं पापं / पत्नीपापं च भर्तरि // 165 // અર્થા–રાજાએ જે પાપ કર્યું હોય છે તે મંત્રીને. જરૂર લાગે છે, શિષ્ય કરેલું પાપ ગુરુને અને પત્નીએ કરેલું પાપ પતિને પણ લાગે છે. (165). . આ સાંભળીને મંત્રીએ પૂછ્યું: ગીશ્વર, રાજા શું પાપ કરે છે? ગીએ જવાબ આપેઃ હે મંત્રી! તે સાંભળો. જે યોગીઓ જુદા જુદા દેશમાં ભમે છે, ભિક્ષાથી નિર્વાહ કરે છે, કેઈની પણ નિંદા કરતા નથી, એવા ભેગીઓને રાજાએ ચારની માફક કેમ પૂરી રાખ્યા છે? આવો રાજાને અન્યાય કેવી રીતે સહન કરી શકાય ? તમે રોજા પાસે જઈને તેમને છોડાવે. પછી મંત્રી રાજા પાસે ગયે અને યોગીનું બધું વર્ણન કર્યું: મહારાજ, આ ચગી મહાવિદ્વાન, દાનેશ્વરી ને કળાવાન જણાય છે અને તેને બહુ માન દેવું જોઈએ માટે પહેલાં આ સર્વ રોગીઓને તમે છેડી દે..
Page #102
--------------------------------------------------------------------------
________________ - આ ઉપરથી રાજાએ બધા ગીઓને છોડી મૂકવાને હુકમ આપે. તેઓ પણ રાજાને આશીર્વાદ આપીને ગયા. પછી રાજાએ ચગીને બેલાવવા પિતાના ચાકરેને મેકલ્યા. તે ચાકરો નજીક આવતા હતા તેવામાં એગી બેલી ઊડ્યોઃ જો તમે મારી નજીક આવશે તો તમને ભસ્મીભૂત કરી નાખીશ! આથી તેઓએ ડરી જઈ દૂર ઊભા રહીને રાજાને આદેશ આપે. યોગીએ કહ્યું: રાજાને જે મારું કામ હોય તે રાજા પાલખી લઈને મને તેડવા આવે.. . આ સમાચાર સાંભળી રાજ પરિવાર સાથે પાલખી લઈને યોગીને મળવા આવ્યો. . मनः स्थिरं यस्य विनावलंबनं / दृष्टिः स्थिरा यस्य विनैव दर्शनं // वपुः स्थिरं यस्य विना प्रयत्नं / स एव योगी स गुरुश्च सेव्यः // 166 // ' અર્થા–જેનું મન કઈ પણ આધાર વિના સ્થિર છે, જેની દષ્ટિ કશું જોયા વિના જ સ્થિર થાય છે, જેને દેહ પ્રયત્ન વિના સ્થિર છે, તે જ યોગી છે અને સેવા કરવા યોગ્ય ગુરુ છે. (16). આટલું કહીને રાજાએ યોગીને પ્રણામ કર્યા, ને તેનું સન્માન કર્યું. કહ્યું છે કે, विद्वत्त्वं च नृपत्वं च / नैव तुल्यं कदाचन // स्वदेशे पूज्यते राजा / विद्वान् सर्वत्र पूज्यते // 167 // . અર્થા–રાજા વિદ્વાનની સરખામણીમાં ઊભા રહી PP Ac. GunratsastuG UN
Page #103
--------------------------------------------------------------------------
________________ શકે નહિ, કારણ કે રાજા તો પોતાના દેશમાંજ પુજાય છે જ્યારે વિદ્વાન સર્વત્ર પુજાય છે. (167). અને, पंडितेषु गुणाः सर्वे / मुर्खे दोषास्तु केवलं / / तस्मान्मूर्खसहस्रेण / प्राज्ञ एको न लभ्यते // 168 // અર્થાત–પંડિતેમાં બધા ગુણે જ હોય છે ને મૂર્ખમાં બધા દે જ જોવામાં આવે છે, તેથી સેંકડો મૂખએના બદલામાં પણ એક ડાહ્યો માણસ પ્રાપ્ત કરી શકાતે નથી. ( 18) હે ચોગીજી ! તમે વિદ્વાન છે, તેથી સર્વમાન્ય છે, એવાં રાજાનાં વચન સાંભળીને જોગીએ પણ તેવી જ રીતે વિનય કર્યો. હે રાજન ! તમે પણ પાંચમાં લેકમાલ હોવાથી માનાર્હ છે. કહ્યું છે કે, वयोवृद्धास्तपोद्धा / ये च वृद्धा बहुश्रुताः॥ सर्वे ते धनद्धानां / दारे तिष्ठति किंकराः // 169 // અર્થાત–જે વયથી, તપથી અથવા જ્ઞાનથી વૃદ્ધ હોય છે તે સવે ધનિકોને બારણે ચાકરોની જેમ ઊભા રહે છે. (169) - રાજા બહુ માનપૂર્વક તે ચગીને પાલખીમાં બેસાડી પિતાને મહેલે લાવ્યો. પછી રાજાએ પ્રણામ કરીને પૂછયું: હે ગીન્દ્ર, આપની પાસે કઈ ચમત્કારિક વિદ્યા અથવા જડીબુટ્ટી છે ? * ચોગીએ જવાબ આપ્યો. ગુરુના પ્રસાદથી મારી પાસે તેવી વિદ્યા છે.unrabhais@claradhak Trust
Page #104
--------------------------------------------------------------------------
________________ રાજાએ વિનંતિ કરીઃ હે મહાત્મા, મારી પુત્રીને કેઈએ વાંદરી બનાવી છે, તેને કૃપા કરીને આપ માનવ રૂપવાળી બનાવે. યોગીએ કહ્યું જે હું તેને માનવ બનાવું તો તમે મને શું આપશે ? * * રાજાએ તરત જ કહ્યું હું તમને પાંચ સે સેનામહોર અને એક ગામ આપીશ. : ' ચગીએ કહ્યું. અમે ગિજને ધન અને ગામને જ કરીએ ? જે તે કુંવરી સાથે મારાં લગ્ન કરી આપે તે હું તેને માનવરૂપ આપું. ' છે. આ સાંભળી રાજા ચિંતાતુર થયો. એક બાજુ વાઘ ને બીજી બાજુ ભયંકર નદી જેવી તેની સ્થિતિ થઈ. કહ્યું છે કે, एकतो हि गमनं परदेशे-ऽप्यन्यतश्च पिशुनैः सह संगः / / . पूर्वमेवहि कुभोजनमासी-न्मक्षिकानिपतनं च तथान्यत् / 170 અર્થાત–એક બાજુ પરદેશ (ધન કમાવા) ગયા, બીજી બાજુ દુષ્ટોને સંગ થયે; પ્રથમ જ ભેજન ખરાબ હતું, તેમાં વળી માખી આવીને પડી. (170). એક બાજુ મારી પુત્રી વાંદરી થઈને દુઃખ ભેગવે છે, બીજી બાજુ આ મંત્ર તંત્ર જાણનાર ચગી તેને મેળવવાની ઈચ્છા કરે છે. આવી રીતે ચિંતાતુર થએલા રાજાએ તેના મંત્રીને પૂછયું હવે શું કરવું ? મંત્રીએ કહ્યું એક વાર તેની ઈચ્છા માન્ય રાખીને કુંવરીને માનવરૂપ અપાવે. પછી બુદ્ધિપૂર્વક કાંઈ ઉપાય શોધીશું. P.P. Ac. Gunratnasucum. Saradhak-Trust.
Page #105
--------------------------------------------------------------------------
________________ રાજાએ મેગીને કહ્યું: કુંવરી મનુષ્ય રૂપ ધારણ કરશે એટલે તેની સાથે તમારું લગ્ન કરીશ.' પછી રાજા, મંત્રી ને યોગી ત્રણે કુંવરીના મહેલ ભણી ગયા. રસ્તે જતાં રોગીએ કહ્યું તમે આવે તેની હરક્ત નથી પણ હું મંત્રોચ્ચાર કરું તે જે કંઈ સાંભળશે. તે પાળિયાની માફક મૂંગે થઈ જશે. ' - રાજા તે આ સાંભળી પાછું વળે, પણ મંત્રી તેની સાથે ચાલ્યો. જ્યારે કુંવરીને મહેલ નજીક જણાયે ત્યારે ગી બેઃ અરે મંત્રી, તું મૂખ જણાય છે. તું મંત્ર સાંભળીને પથથર થઈ જઈશ તે તારી શી વલે થશે તે સંભાર. મંત્રીએ જવાબ આપ્યઃ વજી જેવા મારા શરીરને કાંઈ થવાનું નથી. ' ફરીથી રોગીએ મંત્રીને કહ્યું અરે મૂખ, નકામે મરવા શા માટે ઈચ્છે છે ? રત્ન, મંત્ર અને ઔષધિઓને પ્રભાવ અકલ્પ્ય હોય છે. હું માનતો નથી તે હું કહું તે કથા સાંભળ. એક ગામમાં બે ભાઈઓ રહેતા હતા. તેમને પુત્ર પુત્રાદિનું મેટું કુટુંબ હતું. તે કુટુંબમાં વહુઓ વારંવાર મેટા ઝઘડા કરતી. આથી બંને ભાઈઓ જુદા થયા. પછી પુણ્યના યોગથી મોટા ભાઈનું ધન વધ્યું અને નાનાનું ધન પાપના ઉદયથી ઘટતું ગયું. તેથી ના ભાઈ દરરોજ લાકડાં કાપવા વનમાં જતા હતા, ને તે વડે પિતાને નિર્વાહ ચલાવતી એક વખત શ્વમાં તે તેવી રીતે
Page #106
--------------------------------------------------------------------------
________________ એક ઝાડ કાપતા હતા, તેવામાં ત્યાં વસતે એક યક્ષ પ્રકટ થઈને બોલ્યાઃ હે ભાઈ, તું કૃપા કરીને મારું રહેવાનું -સ્થાન કાપીશ નહિ. તારી ઈચ્છા હોય તે માગ. - . તેણે કહ્યું હે યક્ષરાજ, મારા કુટુંબને જરૂર પૂરતું અનાજ તું હંમેશાં આપ. ' યક્ષે તે કબૂલ કર્યું એટલે હર્ષ પામીને ના ભાઈ ઘેર આવીને જુએ છે કે પોતાના કુટુંબને જરૂર પૂરતું અનાજ મળી ગયું છે; આથી તે ઘણે હર્ષ પામે. આવી રીતે દરરોજ યક્ષ તેને જે અન્ન આપતે તે વડે તે સુખે પોતાના કુટુંબન નિર્વાહ કરતે, કુટુંબને આવી રીતે સુખે દિવસ ગાળતું જોઈને મોટા ભાઈની વહુએ એક દિવસ નાના ભાઈની વહુને તેનું કારણ પૂછ્યું. તેણે જે સત્ય હકીક્ત હતી તે જણાવી. જેઠાણીએ તે વાત પિતાના પતિને કહીને તેને પણ તેમ કરવા જવા કહ્યું. આથી મોટે ભાઈ કુહાડી લઈને તે ઝાડ કાપવા ગયે. જે તે ઝાડ કાપવા જતો હતો તેવા જ ચક્ષે તેના બન્ને હાથે બાંધી દીધા ને તેના શરીરમાં પીડા ઉત્પન્ન કરી. આવી બંધનની સ્થિતિમાં તે માટે સ્વરે દુઃખના અવાજ કરવા લાગ્યા. ત્યાંથી પસાર થતા લેકે એ -તેની આ સ્થિતિ જોઈ તેની પત્નીને બધી વાત કહી. આથી ભયભીત થઈને તેણે ત્યાં આવી બલિકર્મ વગેરે કરીને ચક્ષને કહ્યું: હે ચક્ષાધિરાજ, કૃપા કરીને મારા પતિને છેડે. - યક્ષે કહ્યું હે સ્ત્રી, તારે ઘેર જેટલું ઘી રોજ થાય છે, તેટલું તારા દિયરને ત્યાં હું આપીશ તે તું કહે છે
Page #107
--------------------------------------------------------------------------
________________ તેમ કરીશ. જે દિવસે તું તે પ્રમાણે નહિ કરે તે દિવસે તારા પતિને આ પ્રમાણે જ કરીશ. આથી બીકના માર્યા તેણે આ વાત કબૂલ કરી ને યક્ષે ચેષ્ઠ બંધુને મુક્ત કર્યો. માટે મંત્રી ! હું તને વારું છું છતાં તું મારું ક કરતો નથી તે તને પશ્ચાત્તાપ થશે. વચન સાંભળી મંત્રી પણ પાછો ફર્યો. આથી હર્ષ પામીને એકલે યેગી કુંવરીના મહેલમાં ગયા. ત્યાં દાસીઓને બહાર કાઢીને તે વાંદરીની આગળ મૂળિયું ધર્યું કે તરત જ તેનું મૂળ સ્વરૂપ થયું. પછી કુંવરીએ બોલાવ્યાથી સર્વ દાસીઓ ત્યાં આવી ને કુંવરીને અસલ રૂપમાં જોઈને અતિ હર્ષ પામીને બોલીઃ હે સખી, તું વાંદરી થઈ ગઈ હતી, ને આ સત્યરુષે રાજાની ઈચ્છાથી તને માનવરૂપ કરી છે.' આ કુંવરીએ તેને ઉપકાર માન્યો અને કહ્યું વિરેસ્ટ પરના વિરા પાર્શ્વતિ સનેહં विरला परदुक्खट्ठिा / परदुक्खे दुक्खिया विरला // 171 // ' અર્થાત–બીજાનું કામ કરી આપનાર પુરુષ વિરલ છે; વિરલ પુરુષ મળેલા સ્નેહને નિભાવી રાખે છે; વિરલ પુરુષે પારકાનાં દુઃખમાં ભાગ લે છે; ને પારકાનું દુઃખ જઈ દુખિત થનાર પુરુષો પણ વિરલ હોય છે. (171) પછી સર્વ દાસીઓ રાજાને વધામણી આપવા ગઈ રાજકુમારીએ રૂપસેન કુમારને ઓળખીને તેની ક્ષમા
Page #108
--------------------------------------------------------------------------
________________ ચાચી પિતાની તરફ જેવા કહ્યું, છતાં કુંવર તેની તરફ જેતે નહેાતે. રાજાને ખબર મળ્યા, પછી રાજા હર્ષ અને. વિષાદયુક્ત ચહેરે તે કુંવરીના મહેલે આબે, ત્યારે યોગીએ કહ્યું- હે રાજન, મેં તમારી પુત્રીને માનવરૂપ આપ્યું છે, માટે તમારું વચન પાળે. આથી રાજા વધુ ખિન્ન થઈને મનમાં વિચારવા લાગ્યઃ આ ગીનું કુળ જાણવામાં નથી, વળી તે પરદેશી છે, માટે તેને દીકરી કેવી રીતે દેવાય ? પછી રાજાના. કહેવાથી મંત્રીએ ચગીને કહ્યું: હે ગિરાજ, આપ ક્યાંના. રહેવાસી છે, ને આપની કઈ જાતિ છે, કયું કુળ છે ને કર્યો ધર્મ છે? આટલી નાની ઉંમરમાં એગ લેવાનું શું. કારણ છે? ગીએ જવાબ આપેટ મંત્રીશ્વર, જતિ, કુળ. વગેરેના પ્રશ્નો પૂછવાનું પ્રયોજન શું છે? રાજાએ પહેલાં આ કન્યા આપવાનું મને વચન આપ્યું છે, માટે તે મને અર્પણ કરવી જોઈએ. પુરુષોનું વચન મિથ્યા થતું નથી. તે સાંભળી મંત્રીએ કહ્યું: હે ગીન્દ્ર, તમે ઉત્તમ પુરુષ, પોપકારી, ગુણ અને ગુણવાન છે. કહ્યું છે કે, न ब्रूते परदूषणं परगुणं वक्त्यल्पमप्यन्वहं / / "संतोषं वहते परद्धिषु पराबाधासु धत्ते शुचं // स्वलाघां न करोति नोझंति नयं नौचित्यमुलंघयत्युक्तोऽप्यमियमक्षमां न रचयत्येतच्चरित्रं सतां // 172 // " અર્થાત–સપુરુષનું આ સામાન્ય આચરણ છે એ પારકાનું દૂષણ કહે નહિ, સરકારે ગુણ નાનો હેય તેને
Page #109
--------------------------------------------------------------------------
________________ 101 પણ કહે, બીજાઓના વૈભવમાં હંમેશાં સંતોષ વ્યક્ત કરે ને બીજાઓને અડચણ આવતાં શેકાતુર બને, પિતાનાં વખાણ ન કરે, વિનયને ત્યાગ ન કરે, ઉચિતતાનું ઉલ્લંઘન ન કરે, ને કઈ તેને અપ્રિય કહે તે પણ રોષ કરે નહિ. (172). આ૫ના ગુણોથી આપ ઉરચ જાતિના છે તેવું અનુમાન કરાય છે. કહ્યું છે કે, आकारैरिंगितैर्गत्या / चेष्टया भाषणेन च // नेत्रवक्त्रविकारैश्च / लक्ष्यतेऽतर्गतं मनः // 173 // અર્થાત–બહારનાં આકૃતિ ને આચરણ તથા ચેષ્ટા અને વાણીથી તથા આંખ, મેં ઉપરના વિકારેથી અંતર મને ઓળખી શકાય છે. (173). આથી હે ગીંદ્ર, કૃપા કરીને રાજાના મનનું સાંત્વન કરવા માટે આપનાં કુળ જાતિ વગેરે સત્ય હકીકત કહો. હવે ગીને વેશ ધારણ કરેલ કુમાર બેલ્યો છે મંત્રીશ્વર, તમારાં મધુર વચનોથી હું સંતેષ પામ્યો છું, એટલે તમને સત્ય હકીક્ત કહીશ. કારણ કે न तथा शशो न सलिलं / न चंदनं नापि शीतलच्छाया // आहूलादयंति पुरुषं / यथा हि मधुराक्षरा वाणी // 174 // ' અર્થાતુ—ચંદ્ર, પાણી, ચંદન કે શીતલ છાયા પુરુબને તેટલો આનંદ આપતાં નથી, એટલે મધુર વચનેવાળી વાણી આનંદ આપે છે. (174). કી પછી પિતે મન્મથ રાજાને પુત્ર છે તેમ તેણે કહ્યું કે allo . Alcu tatasusidaradhak Trust
Page #110
--------------------------------------------------------------------------
________________ 102 બેલાવ્યા ને શુભ મુહૂર્ત જોઈ કનકવતીને તેની સાથે પરણવી, અને હાથી ઘેડા વસ્ત્ર ને રત્ન ઈત્યાદિની પહેરામણી કરી. ' * રૂપસેન કુમાર કેટલાક દિવસ ત્યાં રહીને નોકર ચાકર ને કનકવતીની સાથે પોતાના નગર ભણી ચાલ્ય.. કેટલાક દિવસ મુસાફરી કર્યા બાદ તે રાજગૃહ નગરમાં આવ્યા, ને પિતાનાં માતાપિતાને મળે. રાજ્યમાં કુંવર આવ્યા બાદ મહત્સવ થઈ રહ્યો. રાજાએ ગરીબને, ભિક્ષકેને બહુ દાન આપ્યું. આમ દેવી પદ્માવતીની સહાયથી જૈન મુનિએ કહ્યા પ્રમાણે રૂપસેન કુમાર પત્ની ને સમૃદ્ધિ. સાથે બાર વર્ષે પાછો પોતાને ગામ આવ્યું. અરે, अमोघा वासरे विद्यु-दमोघं निशि गर्जितं // अमोघा देवतावाणी / अमोघं मुनिभाषितं // 175 // અર્થા–દિવસે થએલી વિજળી, રાતમાં મેઘનું ગર્જવું, દેવતાની વાણી ને મુનિએ કહેલાં વચને એ કદી નિષ્ફળ જતાં નથી. (15) થોડા વખત પછી વનમાં જનાચાર્ય પધાર્યા. આથી હર્ષ પામીને મન્મથ રાજા પરિવાર સાથે તેમને વાંચવા વનમાં ગયા. ગુરુએ નીચે પ્રમાણે ઉપદેશ કર્યો दुर्लभ मानुषं जन्म / दुर्लभं श्रावकंकुलं // &મા ઘર્ષણામથી હુમા ધર્મવારના ર૭ા . .. અથોત––મનુષ્યજન્મ, કરે ત્યાં જમ, ધમની
Page #111
--------------------------------------------------------------------------
________________ 103 સગવડ અને ધર્મની ઈચ્છા દુર્લભ હોય છે. (176). માટે સદા ધર્માચરણ કરજો. એ ઉપદેશાનુસાર ધર્માચરણ કરતા થકે મન્મથ રાજા, થોડા સમયમાં કાળધર્મ પામી ઉત્તમ દેવલોકમાં ઉત્પન્ન થયે. - પછી શુભ મુહૂર્ત જોઈને પ્રધાનોએ રૂપસેન કુમારને રાજ્યાભિષેક કર્યો. ઘણા રાજાઓએ આ શુભ પ્રસંગે તેને. વિવિધ ભેટ આપી. રૂપસેન રાજા પણ ન્યાયપુર સરપ્રજાનું પાલન કરતો હતો. એક વખત તેના નગર પાસેના વનમાં જૈન સાધુઓ પધાર્યા. તેથી હર્ષ પામીને રાજા પરિવાર સાથે તેમને વંદન કરવા ગયો. ગુરુએ તેને ઉપદેશ આપ્યો. भवकोटीदुष्पापा-मवाप्य नृपत्वादिसकलसामग्रीं // भवजलधियानपात्रे / धर्मे यत्नः सदा कार्यः // 177 // અર્થાતુ—ચોરાશી લક્ષ યોનિમાં જન્મ લીધા પછી, મહામૂલે મનુષ્યદેહ અને વળી રાજત્વ ને બીજી અનુકૂળ સગવડે આ ભવમાં મળી છે, તો ભવસાગર તરવાના વહાણ-- રૂપ ધર્મની જ સદા આરાધના કરવી. (177). ઈત્યાદિ. ઉપદેશ આપ્યા પછી રાજાએ ગુરુને પૂછયું કયા કર્મના યોગે મારે બાર વર્ષ સુધી માતાપિતાને વિયોગ વેઠવો પડયો કયા શુભ કર્મથી મને અમૂલ્ય ચાર વસ્તુઓ મળી ? શાથી. મને પરદેશમાં પણ ધન અને મહત્તા મળી? કયાં કર્મોથી. આ બધાં સુખદુઃખ થયાં તે કૃપા કરીને મને જણાવો. - ગુરુએ જવાબ આપ્યોઃ હે રાજન્ ! તું તારે પૂર્વ ભવ. સાંભળ. તું તિલકપુરમાં સુંદર નામનો ખેડૂત હતો. તારી પત્નીનું નામ મારુતા હતું. એક વખત તારા ખેતરની સીમા 4 112. PP: AC. Gunraturas Bin Saradhak Trust
Page #112
--------------------------------------------------------------------------
________________ 104 ઉપર આંબાના ઝાડ નીચે કેઈક સિદ્ધ પુરુષ આવ્યો હતો. તે એક મહિના સુધી તેની સુંદર સેવા કરી. આથી સંતોષ પામીને તેણે તને રૂપ બદલાવવાની વિદ્યા આપી. તે વિદ્યાના બળે તે કઈ પણ કાર્ય કરી શક્તા હતા. તે પિસે પણ ખૂબ મેળવી શક્યો ને તે વડે તે ગરીબોને ખૂબ દાન આપ્યાં. એક વખત તારા ખેતર પાસે જૈન મુનિએ આવ્યા ન હતા. તે પણ તારાં બાળ બચ્ચાં સાથે ભાવિક હદયે તેમની વાણી સાંભળવા ગયો. ગુરુએ તને દયા દાન વગેરે કરવાને ઉપદેશ આપ્યો, અને કહ્યું: હે ભદ્ર, ખેતર ખેડવાં અને આરંભ-સમારંભ કરવા એમાં બહુ પાપ છે. તે પૂછયું: પ્રભુ, મારે ઘણી ગાયો, બળદે ને બીજે પશુઓ તથા મેટું કુટુંબ છે, તેથી ખેતર ખેડયા વિના મારે નિર્વાહ કેવી રીતે થાય ? " ગુરુએ કહ્યું. તે સાચું, પણ તે કાંઈક નિયમ કર, જેથી તને બહુ લાભ થશે. જે થોડાં પણ વ્રત નિયમ લે છે તેને બીજે ભવે બહુ સમૃદ્ધિ મળે છે. તે સાંભળીને તે કહ્યુંઃ ભગવન, હવે પછી હું હમેશાં શક્તિ પ્રમાણે સુપાત્રે દાન આપીશ, મેટા જીને ઘાત કરીશ નહિ, ને રાત્રે ભજન કરીશ નહિ ગુરુએ તને તે પ્રતિજ્ઞાઓ આપીને કહ્યું: હે ભદ્ર, આ નિયમનું પાલન કરવાથી તેને ઈહલેક અને પરલોકમાં સુખ થશે. કહ્યું છે કે, सैव भूमिस्तदेवांभः। पश्य पात्रविशेषतः // आने मधुरता याति / कटुत्वं निवपादपे // 17 // P.P. Ac. Gunratgasuguvi. Saradhar Trusi"
Page #113
--------------------------------------------------------------------------
________________ 105 અર્થા–જમીન એની એ હોય છે, પાણી એનું એ હોય છે, પણ પાત્રતાને કારણે આંબાના ઝાડમાં : મધુરતા હોય છે જ્યારે લીંબડાના ઝાડમાં કડવાશ * આવે છે. (178). વળી, ' . : यावंति रोमकूपाणि / पशुगात्रेषु भारत // * तावद्वर्षसहस्राणि / पच्यते पशुघातकाः // 179 // અથ–હે ભારત, પશુઓનાં અવયવોમાં જેટલાં - વાડાં હોય છે તેટલાં સહસ વર્ષ પશુઓના ઘાતકને - નરકમાં સબડવું પડે છે. (179). વળી, चत्वारो नरकद्वाराः। प्रथमं रात्रिभोजनं // "પૂરવી મને વૈવા ધંધાનાનંતરાય ?80 ' અર્થાત–નરકનાં ચાર દ્વાર છેઃ રાત્રિભોજન, - પરસ્ત્રીગમન, અનંતકાય એટલે કંદમૂળનું ભેજન અને માંસાહાર. (180). આ સાંભળીને તે પાપભીરુએ તે વ્રત લીધાં અને સારી રીતે પાન્યાં એક વખતે રસ્તામાં જતાં સાધુને તે ભાવપૂર્વક ઘી ગોળ ભેળવેલા લાડુ આખ્યા, આથી - તને સુપાત્રે દાનનું ફળ પણ મળ્યું. કહ્યું છે કે, ગાનાળ માં માને બિ વરદ છે Effવાનુમોના પાત્રો નમૂષણપંચ ૧૮શા , ( અર્થાત–આનંદનાં આંસુ, રોમાંચ થ, બહુમાન કરવું, પ્રિયકા વચ્ચકહેતાંનેન્સેક્સ અને કેાઈ.. આપનું હોય તેમની મઅમે શો દાભ આપનારી
Page #114
--------------------------------------------------------------------------
________________ 106 વસ્તુઓ છે. (181). અને દાનનાં આ ચાર દૂષણે છે: अनादरो विलंबश्च / वैमुख्यं विप्रियं वचः / / .. पश्चात्तापश्च पंचामी। सदानं दूषयंति हि // 182 // અર્થા–અપમાન, વિલંબ, મોં ફેરવી લેવું, અપ્રિય વચન, ને દાન આપ્યાને પશ્ચાત્તાપ થે, આ પાંચ વસ્તુઓ દાનને દૂષિત બનાવનારી છે. (182). . એક વખત તારે સસરે તારી પત્નીને તેડવા તારે ઘેર આવ્યા, ત્યારે તે મોકલવાની ના પાડી. તારી પત્નીએ. કહ્યું. બહુ દિવસથી હું પિયર ગઈ નથી તેથી થોડા વખત માટે જઈ આવું. આમ કહીને તેણે હઠ કરી. તે ઘણી સમજાવી પણ તેણે પોતાનો મત છેડો નહિ આથી તે ક્રોધે ભરાઈને રૂપ ફેરવી નાંખનારી વિદ્યાથી. તેના પિતાને વાછડો બનાવી દીધા તે બાર ઘડી સુધી. તેને ખીલે બાંધે, અને તે ખેતરમાં કામ કરવા ગયે. તું ઘેર આવ્યા ત્યારે તારી પત્નીએ તેના પિતાના સમાચાર પૂછયા, આથી તે ખોટું કહ્યું કે તે પિતાને ઘેર ગયે છે. આ સાંભળી ખિન્ન થઈને તે બેલીઃ મને તમે મારે. પિયર મેકલે, નહિતે ભેજન નહિ કરું. આમ તેણે વારંવાર કહ્યું એટલે તે વિદ્યાના બળથી તેના પિતાને. મનુષ્ય બનાવ્યું ને તારી પત્નીને તેની સાથે મેકલી. તે ઘણાં ધર્મનાં કાર્યો કર્યા, ગરીબને દાન દીધાં, સાધુઓની. સેવા કરી, ધર્મશાળા વગેરે બંધાવ્યાં, આમ ધાર્મિક જીવન ગાળતાં તું મન્મથ રાજાને ત્યાં પુત્ર થયે, અને તારી. પત્ની કનકપ્રભ રાજાને ઘેર કનકવતી નામની પુત્રી થઈ P.P. Ac. Gunratsasucuri. Stara
Page #115
--------------------------------------------------------------------------
________________ 107 પૂર્વ ભવના યોગે કરીને તમારી બન્નેની વચ્ચે સ્નેહ થ... તેને બાર ઘડી સુધી તેના પિતાને વિગ થયે તેથી તારે પણ બાર વર્ષ સુધી પિતાને વિગ થયો. ચાર નિયમનું પાલન કરવાથી તેને ચાર અપૂર્વ વસ્તુઓ મળી. .... દાન દેવાથી તને સ્ત્રી, ધન ને મહત્તા મળ્યાં. - આ પ્રમાણે પૂર્વભવકથા સાંભળીને રૂપસેન રાજાએ ગુરુ પાસે રીતસર જૈન ધર્મ અંગીકાર્યો અને ચારે નિયમ અંગીકાર કર્યા. તેણે ન્યાયપૂર્વક રાજ્ય કર્યું. ' એક વખત તેને વિષમ વર થયે. વેદેએ ઉપચાર કર્યા છતાં કોઈ ફાયદો ન થયે. એક પ્રસંગે કઈ મહાજ્ઞાની ત્રણ કાળને જાણનાર પરદેશી વૈદ આવ્યો. તેણે રાજાને જોઈને કહ્યું: રાજન ! આપને આ દેવકૃત વ્યાધિ થયેલ છે, માટે દેવને બલિદાન આપીને માંસમાંથી શેષરૂપે તમે ભક્ષણ કરે. આથી તમારે વ્યાધિ જરૂર નાશ પામશે. બીજી કઈ રીતે આ વ્યાધિને નાશ નહિ થાય. આ સાંભળી રાજા બોલ્ય: હે વૈદરાજ, પ્રાણને નાશ. થશે તો પણ હું મારા લીધેલા નિયમ તોડીશ નહિ. આમ તેને નિશ્ચય જાણીને વેદરૂપી દેવ પ્રત્યક્ષ થયો ને બોલ્યોઃ તારા નિયમપાલનની ઇંદ્રિની સભામાં બહુ પ્રશંસા થતી હતી. આ બાબત તારી પરીક્ષા કરવાનું મેં માથે લીધું. પણ તે નિયમથી ચળે નહિ તે માટે તેને ધન્યવાદ આપું છું. હવે એક પખવાડિયા પછી તારું 881212 7 . P. 22launratthias Bium Saradhak Trust rathais Giuh. Saradhak Trust
Page #116
--------------------------------------------------------------------------
________________ 108 એમ કહીને દેવ પિતાને સ્થાનકે ગયે. દેવે કહેલા દિવસે જ રાજા હાથી ઉપર બેસીને જતા હતા, તેવામાં હાથીએ પાડવાથી તે મરણ પામે અને શુભ ધ્યાન રાખવાથી દેવ થયા. આવી રીતે સર્વ ભવ્ય જીવેએ રૂપસેન કુમારની માફક નિયમોનું પાલન કરવું જોઈએ. એથી ઈહલોકમાં ને પરલોકમાં સુખ મળશે. કહ્યું છે કે, ये पालयंति नियमान् / परिपूर्णान् रूपसेननृपतिरिव // તે મુવીમાકો ઘરે ઘરે પુર્ણનષ્ણાઃ ૨૮રૂા ' અર્થાતું--જે મનુષ્ય રૂપન રાજાની માફક યથાવત નિયમનું પાલન કરે છે તે સુખ અને લક્ષમી મેળવે છે તથા લેકમાં ઠેરઠેર તેની કીતિ પ્રસરે છે. (183). . સમાપ્ત . P.P. Ac. Gunratbasu@um. Saradhak Trusts Isa
Page #117
--------------------------------------------------------------------------
________________ પરિશિષ્ટ - આ કથાના પૃષ્ઠ 50 પર ત્રણ સમસ્યાઓ આવેલી છે? તેની સમજુતી અહીં આપી છે. લેક 9 : જેમને આઠ મુખ, સેળ નેત્ર, પંદર જીભ, બે ચરણ, બે જીવાત્મા અને બે હથેળી છે તેવા દેવને હું નમસ્કાર કરુ છે . આ સમસ્યાને જવાબ છે શ્રી પાર્શ્વનાથ. સમજુતી આ પ્રમાણે પાર્શ્વનાથ ભગવાનનું સ્વરૂપ તેમના શિર પર છાયા કરી રહેલા સાત ફણાવાળા સર્પ સાથે અહીં લેવામાં આવ્યું છે, એટલે સર્પનાં સાત મુખ અને પાર્શ્વનાથનું એક મુખ મળી આઠ મુખ થયાં. એ આઠનાં સોળ નેત્ર થયાં. સાપના મુખને બે જીભ હોય છે તેથી તે દ્વિજિહ: પણ કહેવાય છે એટલે સાત મુખની ચૌદ જીભે અને . એક જીભ પાર્શ્વનાથની ' મળી પંદર જીભે થઈ. પાર્શ્વનાથના બે ચરણ હોય, પણ સાપને ચંરણ ન હોય. સાપ સાત ફણાવાળે હોવા છતાં તેને જીવાત્મા તે એક જ હોય એટલે તેને અને પાર્શ્વનાથને મળી બે . જીવાત્મા થયા. એ જ રીતે પાર્શ્વનાથની બે હથેળીએ . હેય પણ સાપને હાથ કે હથેળી હેય જ નહિ. lathals Glum Saradhak Trust
Page #118
--------------------------------------------------------------------------
________________ 110 લેક 94: લેક અને અલકને જઈ વળવાની શક્તિ ધરાવનાર અને જેમને વિમળ જ્ઞાન ઉત્પન્ન થયેલું છે તેવા કેવળી ભગવાન જેને જોઈ નથી શકતા, તેને આજ રાત્રે મેં જોયું. ' ' ' . આ સમસ્યાને જવાબ છે સ્વપ્ન. સમજુતી આ પ્રમાણે છે કેવળી ભગવાનને ત્રણે કાળનું જ્ઞાન હોય છે, એટલે તેમને કદાપિ સ્વપ્ન આવતું જ નથી, તે સ્વપ્ન ક્યાંથી જુએ ? જેને નિર્મળ જ્ઞાન નથી એવા માનવીઓ જ સવપ્ન જુએ છે. શ્રોક 95: ચીવર (ચીર) માં શું શ્રેષ્ઠ છે? મરુ દેશમાં શું દુર્લભ છે ? પવનથી એ શું વિશેષ ચપળ છે? અને - 2 9 . દિવસે કરેલું પાપ કોણ હરે છે?” આ સમસ્યાને જવાબ છે પડિક્રમણ. સમજુતી આ પ્રમાણે : , - ચીવર એટલે કાપડમાં શ્રેષ્ઠ છે “પડિ' (સં. ઉદ) જે પ્રાચીન કાળમાં ઉત્તમ વસ્ત્ર તરીકે ઓળખાતું હતું. - મરુ દેશમાં–મારવાડમાં દુર્લભ હોય છે “ક (%) એટલે પાણી, અને પવનથીય વિશેષ ચપળ હોય છે માણસનું - “મણ (સં. મન), અર્થાત્ પડિ+ક+મણ=પડિક્રમણ એ દિવસે કરેલા પાપને હરે છે એ તે સૌને સુવિદિત છે. ' P.P. Ac. Gunratdasugu. Saradhak Trust
Page #119
--------------------------------------------------------------------------
________________ પૂજ્ય શ્રી લાધાજી સ્વામી સ્મારક ગ્રંથમાળા વિદ્વાન સદાનંદી જૈન મુનિ શ્રી છોટાલાલજી મહારાજ - કૃત પુસ્તક 0 0 0 8 0 + મણકા નામ મૂલ્ય વિદ્યાસાગર ભાગ 1 : 0-8-0 નથી. 1-8-0 છે. સદુપદેશ કુસુમમાળા (7 મી આવૃત્તિ) ભેટ માંદાની માવજત 0-2-0 નથી ભક્તામર–મંત્ર–માહાઓ (બીજી આવૃત્તિ) 2-0-0 | વિશુદ્ધ પ્રેમ–પ્રવાહિની 0-12-0 નથી : 7 પૂજ્ય શ્રી લાધાજી સ્વામીનું જીવનચરિત્ર - (બીજી આવૃત્તિ) 0-8-0 નથી 8 અ વિદ્યાસાગર ભાગ 3 જે * 1-4-0 8 2 વિદ્યાસાગર ભાગ 1-2-3 ભેગા (સંપૂર્ણ) 4-0-0 9 ઇશ્વરસ્તુતિ (અમૃતલાલ સુંદરજી પઢીયારકૃત) 0-1-6 . માધની મસ્તી (રસિક સંવાદ) 0-2-0 નથી મહારી વિતક વાર્તા (વિધવાની કરૂણ કથા) -4-0 નથી 12 . પવિત્ર પ્રમદાનું પરાક્રમી હ૦-૧૦–૦ - લઘુ કાવ્ય બત્રીસી (કાવ્ય) 0-8-0 14 અપવિત્ર વસ્ત્ર વિરુદ્ધ પવિત્ર ખાદી (ચિત્ર) ભેટ 15 લાખા પટેલની લાકડી (પશુદયાની કથા) એ નથી : 16 લધુસોધ પુષ્પમાળા (બીજી આવૃત્તિ) , * 17 ત્રિરતન : 1 * 18 શ્રી સામાયિક સૂત્ર (સામાયિકનું . . . . . . સાચું રહસ્ય સમજાવનાર) , . 19 બે હાથ જોડી (સર્વમાન્ય પ્રાર્થના) Tust -4-0
Page #120
--------------------------------------------------------------------------
________________ 20 આ 22 સામાયિક પ્રતિક્રમણ '' '' ભેટ. નવ રન (સ્તોત્રસંગ્રહ) શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રને ગુજરાતી અનુવાદ (બીજી આવૃત્તિ) 1-0-00 માયાવી સંસાર (રહસ્યપૂર્ણ નવલકથા) 1-4-0 શ્રી રાયપણુઈય સૂત્રને ગુઅનુવાદ, બીજી આવૃત્તિ (પંડિત શ્રી બેચરદાસ કૃત) 1-4-0 23. 24 26 27 28 ર૯ - 31 ઉપદેશ બિન્દુઓ (રાજકવિ શ્રી એ . મૂળદાસજી કૃત) -4-0.. ધ્યાનદીપ ભૂલી જતાં શીખો (મેહનલાલ પા.. દવે કૃત) ૦–૧–૦શ્રી શ્રમણાલયણું (પત્રાકારે) . અનુપૂવી-સાધુવંદના શ્રી સુંદર સબધ ( સ્ત્રી ઉપયોગી . બીજી આવૃત્તિ) ભેટ. શ્રી પ્રભુચરણે (પ્રાર્થના કાવ્યસંગ્રહ) - . કલયાણ પથ શ્રી લધુ સુવિચાર પુષ્પમાળા Daily Life of a Jain Monk ilgi વંદનીય સાધુજનો છે 4-0-0. શ્રી જિનેન્દ્ર સ્તોત્ર મંગળમાળા (શ્રી શામજીસ્વામી સંગ્રહિત) : રૂપસેન ચરિત્ર ' 14-0 32 33 34 34 36 37 . : દરેક પુસ્તકનું વી. પી. પટેજ અલગ સમજવું.. પુસ્તકે મળવાનું સ્થળ : : : પૂજ્ય શ્રી લાધાજી સ્વામી પુસ્તકાલયના વ્યવસ્થાપકકાતિલાલ વ્રજલાલ શા લીલાપરા, લીંખડી. (સૌરાષ્ટ્ર)