________________ લાવી તે બાબત પૂછ્યું. તેમણે પદ્માવતી દેવીને પૂછીને રાજાને કહ્યું- હે રાજન! તે બાબત પૂછતાં પદ્માવતી દેવીએ મને એમ કહ્યું છે કે, मन्मथ राज्ञः पुत्रः / परदेशगतोऽत्र रूपसेनाख्यः // द्वादशवपैरेव हि / मिलिष्यति श्रीकलत्रयुतः // 38 // ' અર્થાત્ મન્મથ રાજાનો રૂપસેન નામને પુત્ર જે અત્યારે પરદેશ ગયો છે તે લક્ષ્મી ને પત્ની સાથે બાર વર્ષ પછી જ આવી મળશે. (38). આ બાબત કાંઈ શંકા નથી. દેવે કહ્યું છે તેમાં ફેર નહિ પડે.. - આ સાંભળીને રાજાને ઘણું દુઃખ થયું. નોકરચાકરો વગેરે દીલગીર થયા. રાજા સભામાં પણ બેસતે નહિ. તે ગુણવાન પુત્ર સિવાય તેને સભા સૂની લાગતી હતી. ___ एकेन वनक्षेण / पुष्पितेन सुगंधिना // वासितं तद्वनं सर्वं / सुपुत्रेण कुलं यथा // 39 // અર્થાત–વનમાં એક ઝાડ ઉપર સુગંધી ફેલો હોય તે આખું વન મઘમઘી ઊઠે છે, તેવી જ રીતે એક સુપુત્રથી આખું કુલ દીપી નીકળે છે. (39). વળી, __ एकेन राजहंसेन / या शोभा सरसो भवेत् // न सा बकसहस्रेण / सुपुत्रेण तथा कुलं // 40 // ' અર્થાત–એક રાજહંસથી સરોવરની જે શભા થાય છે તે સેંકડો બગલાથી પણ થતી નથી. તે જ પ્રમાણે સુપુત્રથી કુળ શોભે છે. (40). રાજા વારંવાર વિચારતે P.P. Ac. Gunratshaus Leiud Saradhak Trust