Book Title: Rupsen Charitra Yane Punya Prabhav
Author(s): Bakulchandra Lalchandra Shah
Publisher: Laghajiswami Pustakalay

View full book text
Previous | Next

Page 60
________________ વિષયમાં મંત્રીઓની સલાહ લીધી. તેઓએ કહ્યું: હે મહારાજ, ત્યાં સાત સે રક્ષણ કરનારાઓ છે છતાં કોઈ મનુષ્ય આવે છે તે તેનું સાહસ મોટું હોવું જોઈએ; અને આ વાતમાં કોઈ કપટ હોય તે પણ શક્ય છે. કારણ કે, भेदेन दुर्गा गृह्यते / भेदाद्राज्यं विनश्यति / भेदाद् गृहे कलिर्भेदाद् / द्रव्यं चौरा हरंति च // 17 // અર્થાત–ભેદ (ગાબડું પાડવાથી કિલ્લાઓને કબજે કરી શકાય છે; ભેદ (ભાગલા) પાડવાથી રાજ્યને નાશ કરી શકાય છે, ભેદ (કુસંપ)થી ઘરમાં કલહ ઉપજે છે, અને ભેદ (છીંડું) પાડીને ચોરે દ્રવ્ય ચેરી જાય છે. (7) - આ ઉપરથી કોધાયમાન થઈને રાજાએ તે સાત સે. પહેરેગીરીને પિતાની સમક્ષ બોલાવ્યા. એક પછી એક દરેકને પૂછતાં તેઓએ પિતાનું અજ્ઞાન જાહેર કર્યું. આથી કેપ કરીને રાજા બોલ્યા: હે દુષ્ટો, તમે મહેલનું રક્ષણ કરો છે છતાં તે વાત જાણતા નથી? શું તમને જીવતર વહાલું નથી? કે મારે પણ ભય તમને લાગતો નથી ? હું તમને સર્વને શિક્ષા કરીશ. આમ કહીને રાજાએ સેનાપતિને બેલાવી તે સર્વને તુરંગમાં પૂરવાનો હુકમ કર્યો ને કહ્યુંજ્યારે કુમારીના મહેલમાં પ્રવેશ કરનારને તમે બતાવશે ત્યારે જ તમને છોડીશ. તરંગ તરફ લઈ જતાં સેનાપતિએ પણ તેમને ઘણા પ્રશ્નો પૂછવા છતાં તેઓએ ભયથી કંપતાં રાજાને જવાબ આપ્યો હતો તે જ જવાબ આપે. પહેરેગીરે પાસેથી તે બાબત કાંઈ પણ જાણવામાં P.P. Ac. Gunratgasugun. Saradhak Trusts

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120