Book Title: Rupsen Charitra Yane Punya Prabhav
Author(s): Bakulchandra Lalchandra Shah
Publisher: Laghajiswami Pustakalay

View full book text
Previous | Next

Page 19
________________ ગળે બાંધેલી ઘંટડીઓથી કાંઈ વેચાતી નથી. (22) " કુમારે યુવાન થતાં રાજાએ તેમના લગ્ન માટે કુળ ગુણ વગેરેમાં તેમને એગ્ય કન્યાઓ શોધવા માંડી. માળવામાં ધારાનગરીમાં પ્રતાપસિંહ નામને રાજા રાજ્ય કરતો હતો, તેને બહુ પુત્ર હતા, પણ એક જ પુત્રી હતી. તે કન્યા સર્વ શાસ્ત્ર અને કળામાં નિપુણ હતી. તે યુવતી થતાં તેના પિતા પણ તેને ચોગ્ય વરની શોધ કરતા હતા. કહ્યું છે કે, : विभूतिविनयश्चापि / विद्या वित्तं वपुर्वयः // विज्ञानं यस्य सप्तते / ववा योग्यो वरः स हि // 23 // ' અર્થાત્-જેનામાં પ્રતિભા, વિનય, વિદ્યા, ધન, સુદઢ ... શરીર, યોગ્ય વય, ને વિજ્ઞાન-વિશિષ્ટ જ્ઞાન, એ સાતવાનાં હો તે જ વર વરવાયોગ્ય છે. (23). વળી, सुकुले योजयेत्कन्यां। विद्यां पात्रे नियोजयेत् // व्यसने योजयेत् शत्रु-मिष्टं धर्मे नियोजयेत् // 24 // અર્થા–સારું કુળ જોઈને કન્યા આપવી જોઈએ, પાત્ર જોઈને વિદ્યા આપવી જોઈએ, શત્રુને વ્યસનનો રસ લગાડ. જોઈએ, અને પ્રિયજનોને ધર્મના રાગી બનાવવા જોઈએ. (24) એક વખત આ બાબતમાં રાજાએ તેના મંત્રીને પૂછતાં તેણે જવાબ આપેઃ હે મહારાજ, મન્મથ રાજાના બે પુત્રો હાથી જેવા બાહુબળવાળા, બાળક છતાં પણ બહુ ગુણવાન છે. કહ્યું છે કે, गुणैरुत्तमतां याति / बालो न वयसा पुनः॥ द्वितीयायां शशी वंद्यः। पूर्णिमायां तथा न हि // 25 // P.P.AC. Gunratchals Giul Saradhak Trust

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120