________________ દુઃખીઓને બધી જગ્યાએ દુઃખ જ પ્રાપ્ત થાય છે. (35). આથી ડાહ્યા માણસેએ પરદેશ જવું જોઈએ. કહ્યું છે કે, हंसा महीमंडलमंडनाय / यत्रापि तत्रापि गता भवति // , हानिस्तु तेपां हि सरोवराणां / येषां मरालैः सह विप्रयोगः॥३६॥ અર્થા—હું ગમે ત્યાં જાય, પણ તેઓ ત્યાં ત્યાંની જમીનને શોભાવનાર થાય છે. નુકસાન તે થાય છે એ સવને કે જેઓને એ હંસને વિગ થાય છે. (36). - આમ વિચારીને રાત્રિએ તેણે નગર છેડી પરદેશ જવાને વિચાર કર્યો. જ્યારે રાત્રે તે બહાર જતો હતો ત્યારે દ્વારપાળે તેને પૂછયું: હે કુમાર! તમે રાત્રે કયાં જાઓ છો? તમારું જવાનું કારણ કહે. રાજાના હુકમ સિવાય હું તમને જવા નહિ દઉં. કહ્યું છે કે, મામ નરેદ્રાણા હૃત્તિરો દિનમનાં || पृथक्शय्या च नारीणा-मशस्त्रो वध उच्यते // 37 // - અર્થાત–રાજાની આજ્ઞાને ભંગ, બ્રાહ્મણની વૃત્તિને નાશ અને સ્ત્રીને પતિથી જુદી શય્યામાં સૂવાનું, આ ત્રણ કિયા રાજા, બ્રાહ્મણ અને સ્ત્રીને શસ્ત્ર વિનાને વધ છે. (37) : આ ઉપરથી કુમારે તેને એક સોનામહોર આપી તેથી હર્ષ પામીને દ્વારપાળે તેને કાંઈ પણ વધારે પૂછયા સિવાય ચાવડીની બહાર જવા દીધો. ખરેખર દ્રવ્યથી સર્વ કઈ વશ થાય છે. ' . . . :: : કુમારે નગર બહાર નીકળીને ઘોડા પર બેસી પવન વેગે પ્રવાસ શરૂ કર્યો. ખૂબખૂબ આગળ નીકળી ગયા પછી P.P. Ac. Gunrathas Liul Saradhak Trust