Book Title: Rupsen Charitra Yane Punya Prabhav
Author(s): Bakulchandra Lalchandra Shah
Publisher: Laghajiswami Pustakalay

View full book text
Previous | Next

Page 14
________________ તે બધી મરી ગયા, આથી મને ખૂબ જ ખેદ રહ્યા કરે છે. કહ્યું છે કે, ' ' ' : : : : बालस्स मायमरणं / भज्जामरणं च जुधणारंभे // ... बुढस्स पुत्तमरणं / तिनिवि गुरुआई दुक्खाइ // 9 // ' અર્થા—બચપણમાં માતાનું મરણ, જુવાનીના આરંભમાં પત્નીનું મરણ, અને વૃદ્ધાવસ્થામાં પુત્રનું મરણ આ ત્રણે આકરામાં આકરાં દુઃખ છે. (9). પુત્ર વિના ધન રાજ્ય વગેરે નકામાં છે. કારણ કે, विना स्तंभ यथा गेहं। यथा देहो विनात्मना / तरुविना यथा मूलं / विना पुत्रं कुलं तथा // 10 // અર્થાત–થાંભલા વગરનું જેવું ઘર, આત્મા વગરને જે દેહ, મૂળ વગરનું જેવું વૃક્ષ લાગે તેવું પુત્ર વગરનું ઘર લાગે છે. (10) વળી अपुत्रस्य गृहं शून्यं / दिशः शून्या अवांधवाः // પૂર્વશ્ય હૃદ્ય શૂન્ય સર્વગ્રા ફરિદ્રતા શશ . અર્થાત–પુત્ર વગરનાનું ઘર શૂન્ય છે, બંધુઓભાઈઓ વિનાની દિશાઓ શૂન્ય છે, મૂર્ખનું હૃદય શૂન્ય છે અને ગરીબ માણસ બધું શૂન્ય છે. (11). કહ્યું. जिहां बालक तिहां पोंखj। जिहां गोरस तिहां भोग / मीठाबोला ठक्कुरा / गामे वसे बहु लोग // 12 // અર્થા—જ્યાં બાળક છે ત્યાં લીલાલહેર છે (લગ્નાદિ ઉત્સવ થાય છે, જ્યાં દૂધ દહીં વગેરેની છત છે. P.P.AC. Gunratbasucum. Samadhan Trust

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120