Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર “એ..મ? હજી પણ તેને સમજ પડતી નથી લે સમજાવું?) આસ્તેથી તેના વદન પાસે પિતાનું વદન લઈ જ એક
અરે આ શું? ચેરીને ઉપરથી સરજેરી બાલા કલાવતી જરા દૂર ખસી ગઈ–શરમાઈ ગઈ,
“અરે એમાં આટલે બધે રેષ? તમારી રજાથી હું ગમે તે ચીજ લઉ તોય કોઈ વાંધો ? વાહ ! આ તો. અજબ વાંધો !,.
શેખરાજ કલાવતીના પાસે ગયો અને મંદમંદ અધર. ને જુરાવો છે . રેષ ન કરશે કલા-દેવી !'
બને પતિ પાસે મહાન હતાં. અદ્દભૂત વ્યક્તિત્વ હાથનારાં હતાં. એક બીજાની શક્તિ તપોતાના પ્રમા-. ણમાં ખુબ હતી, એ જ્યારે કસોટી કરવાનો સમય આવશે ત્યારે ખબર. શંખરાજ બહાદૂર, વીરાનો વીર ને સમયને જાણ હતા. ત્યારે કલાવતી સતીઓમાં પણ શ્રેષ્ઠ હતી. એના પ્રબળ સતી આગળ સજાનું વ્યક્તિત્વ પs. ગૌણ થઇ જતું. એ સતીત્વ સિવાય કલાવતીમાં અને ઉચિત જ પણ અનેક ગુણ હતા. તેમજ ઉત્તરોત્તર લાવીકાલમાં પણ બને ઉજાત પદવી પ્રાપ્ત કસ્નાર ઉમ: આમાઓ હતા, પણ ત્યારે શું ? અત્યારે તે સમય જ ઘવ, જે કર્મોદય તેવી જ પ્રવૃત્તિ જેવા સગે તે જ વર્તાવ કે અમારું કઈ?
એમને આધિન થયેલા માનવેની માફક સંખરાજ પણ આ નવે પ્રિયા કલાવતીને નિહાળતો મદi૬ જતા અધીવે ખાતો એ, બાલા !ખરેખર રામાવારે એ જ શાહને હું વશ થઈ શક્યો છું. જાચા સૌદર્ય પતંગની માફક મુંઝાઈ રહ્યો છું, ત્યારે તે પણ હાથ નથી પ્રિયે ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com