________________
ચતુર્થ બિંદુ હું કોણ છું ?
વાલ - 9925
ઝાયુયુતરાર્લ લેનાપર સંપર सर्वेऽपींद्रियगोचराश्च चालाः संध्याघ्ररागादिवत् । मित्रस्त्रीस्वजनादिसंगमसुखं स्वप्मेंद्रजालोपमं तत्किं वस्तु नो नोदिह मुदामालंबनं यत्सताम् " ॥१॥
शांतसुधारस.અર્થ–“આયુષ્ય વાયુથી ચાલતા મેજાના જેવું ચપળ છે, સંપત્તિઓમાં આપત્તિ રહેલી છે, જે આ સર્વ ઇદ્રિના વિષયે છે, તે બધા સંધ્યાકાળના વાદળ જેવા ચપળ છે, મિત્ર, સ્ત્રી, અને સ્વજન વગેરેના સંગમનું સુખ સ્વમ તથા ઇંદ્રજાળના જેવું છે. તેથી આ સંસારમાં એવી શી વસ્તુ છે કે, જે સારા માણસોને હર્ષનું આલંબન થાય ? ?'
S
:
1:::::::
:
U
લા શ્રાવક શિવે પુછયું, ગુરૂમહારાજ, જો આપની
ઈચ્છા હોય, તે મારા મનમાં એક શંકા છે, તે આપ કિ ને જણાવું?
ગુરૂ–ભદ્ર, ખુશીથી કહે--તું પણ ભદ્રિક જી. વ છે. તારી મનોવૃત્તિ મારા જાણવામાં આવી ગઈ છે.
શિષ્ય—હે કૃપાળુ ભગવાન, આ સંસારમાં પ્રથમ શું જાણવાનું છે? કેટલાએક લોક કહે છે કે, પ્રથમ ધર્મ જાણો, કઈ કહે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com