Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૯ બેંક ૨ તા. ૨૦-૮-૯૬ ઃ
શ્રી સ્નેહીજન...?
સમજાય છે. સવ
આ 'વત...વાર...તારીખ...તિથિએ અમારા ભાઇ...એન સ્વગ વાસી થયા છે. “ખરેખર ! સૌંસારની અસારતા કેવી છે ? તે આ ઉપરથી સ સારી જીવે નિયમા જે જન્મેલા તે અવશ્ય મરવાના, આ બધા સમ ધેા છે. નિશ્વર છે. આ તે સૌ ચાલ્યા જવાના. આ કહેવુ' સત્ય હૈયામાં ઉતારી સૌએ આની પાછળ હવે સવિશેષ ધર્માંની આરાધના કરવી જોઈએ. તેની પાછળ રૂકન નહિ !રતાં મનને સ્વસ્થ બનાવવું
ક્ષણભ ગુર આપણે શાક કે
જગતમાં ઉદય તેનેા અસ્ત
છે
:
આ સુંદર વાકયા પરમાત્માએ કહેલા છે... માટે તેને વાગાળી 'આપણે હવે આપણી જવાની તૈયારી કરવા તૈયાર થવુ જોઇએ.
આવી અપૂર્વ તૈયારી સમાધિ મરણને આપે છે.
સમાધિ મરણુ સદ્દગતિને આપે છે...ને સદ્ગતિ પરંપરાએ સિધગતિને સમપે
એસ.
તેમના પાછળ કઈ પ્રકારતા શાક રાખ્યા નથી...પૂજામાં પધારજો...વિગેરે...
સચાગ તેના વિયાગ
પ્રારભ તેના અંતે... એ તા બનવાનું જ...
....
શાસન સમાચાર
કલકત્તામાં શાસન પ્રભાવના
૫. ' આ. ૐ શ્રી પ્રભાકરસૂરિ મ,`સા. પ્ર. અષાઢ સુ. ૧૩ના કેની ગ સ્ટ્રીટ સામ ય પૂર્વક પધાર્યા. સાંજે શ્રી રસીકલાલ વાડીલાલ ત્યાં સ્થિરતા કરી. અ. સુ. ૧૪ના પૂજયશ્રીના મહાત્સવ પ્રસંગે ધામધુમ પૂર્વક પ્રવેશ થયા.
3
માણેકબેનને
ત્યાં સધ પ્રવચન થયેલ. સકલ
i
શ્રી સીકભાઇને ત્યાં રૂા. પાંચથી સદ્ઘ પૂજન તેમજ શ્રી પૂજન થયેલ સવારે ૮-૩૦ વાગે પૂજયશ્રી ઉપાશ્રયે પધાર્યાં. સઘની સાધામ ક ભક્તિ થયેલ, સ્વ, રીટાબેનની સ્મૃતિ નિમિત્તે સિધ્ધચક્ર પૂજન રૂા. પાંચની પ્રભાવના પૂજન માટે બાબુભાઇ કડીવાળા આવ્યા હતા.
પૂજ શ્રી કેની`ગ સ્ટ્રીંટ તેમજ અન્ય ક્ષેત્રને લાભ આપી અષાઢ સુ. ૨ પૂ. ધર્માંદાસ ગણીને કેનીંગ સ્ટ્રીટ પ્રવેશ કરાવી અષાઢ સુ. ૬ના રોજ ચામાસાના પ્રવેશ લવાનીપુર ઉપાશ્રયે કરશે!
સાલીજીશ્રી ઇન્દ્રપ્રભાજી આદિ ઠાણા પાંચ સાથે ચામાસાના પ્રવેશ કરશે.