Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૫૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૩-૮-૯૧ સ્ટેજ (એક ઉંચી કક્ષા) દશનાચારની મૂળમાં નાથ અને નાથની આજ્ઞા તે ઘેરી ગહનતા જ છે ને ?
માટે શું શું કરવાનું મન થાય ? મહાપ્રાચીન, પ્રાચીન, અર્વાચીન તીર્થો, પાયે પૂરે નહિ. મહેલ બને નહિ, અનંત ચિદશક્તિ-જ્ઞાનશકિતના સ્વામી ઉપકારી પ્રત્યે કૃતજ્ઞતા નહિ, ધર્મ મળે સર્વજ્ઞ સર્વદશી શ્રી અરિહંત પરમાત્માના નહિ. પુણ્ય ચળે. પાપ, પડછાયો પાડે. માટે ર. જે સમ્યગ્દર્શન પેદા કરનારા, દઢ દેવની ભક્તિ ભવ્ય. ભવ્ય રીતે કરે તે પણ બનાવનારા, ખીલવનારા છે, તેના મૂળમાં ભવ્ય. તે ભકિતનું દ્રવ્ય-ધન તે દેવદ્રવ્ય. કાળવિશેષે દેવદ્રવ્ય સાધક–ઉધારક
દેવને સમર્પિત દેવદ્રવ્ય. દેવ વીતરાગ. તત્વ છે એ તો- નિર્વિવાદ છે સારાંસ ન જોઈએ ભકિતપૂજા કે ભકિતદ્રવ્ય કે કે દેવદ્રવ્ય દર્શનાચારનું દ્યોતક છે માટેજ
સંપત્તિ. પણ તે દેવદ્રવ્ય વંદનીય માટે ૧૪૪૪ ગ્રંથના રચયિતા શ્રેષ્ઠ ટીકાકાર,
દેવદ્રવ્યનિધિ મહાસંકટે કામ આવે,અદ્દભુત શાસન પ્રભાવક પૂ. પાઈ હરિભદ્ર
જીર્ણોધારાદિકમાં અને અતિ જરૂરી સૂરીશ્વરજી મહારાજાએ દેવદ્રવ્યની સંપૂર્ણ
સ્થળે નવ્યનિર્માણમાં. સંકટ સ્થાને પણ શાસ્ત્રીયમર્યાદાથી સુસુંદર ગોઠવણ રચના
બતાવ્યા છે. . ત્મક રીતે આલેખી છે.
પ્રાણે ઘેર આવ્યા. માગ્યું એનું નાથ એટલે નાથ. ગ-ક્ષેમના કરનારા સેવકનું સઘળું એનું એના મહાશાસનનું , પાકિટ કે જે વુિં એનું ખિસ્સ. કેમ
ભાઈ? આ જરા તમારી મહેમાનગીરી લક્ષ્મી કે સંપત્તિ, મહેલાત કે માળિયાં ;
માટે. એવી છે આ દેવદ્રવ્યના ઉપયોગની વાત સંતાન કે કુટુંબ, વશરીર કે મન, અરે
સ્વ કે ૫ માટે પૂજાદિકમાં ઉપગની”- આ સર્વને માલિક અંદર રહેલે આત્મા, નાથને
ભાવ હતો શ્રી સંઘસ્થવિર પૂ. બાપજી ચરણે, નાથની આજ્ઞા પર, આજ્ઞાની રક્ષા
મહારાજશ્રીના સ્વમુખે સાંભળેલા ઉદ્દગારને. કાજે છાવર.
નાથે સ્વશાસન સ્થાપ્યું. અનાદિકાલીન પછી સ્કુલ-કેલેજ કે દવાખાના અને ચાલ્યા આવતા મહાસત્યને પ્રગટપણે સેનીટોરીયમની વાત કેટલી બેહુદી અને પ્રરૂપ્યું. ધર્મ-કર્મ, પુણ્ય પાપના ઓછાયા ભયાનક ? પાગલખાનામાંથી નાસી આવસમજાવ્યા જેના હૈયે બેઠા તે ધર્માભિમુખ નારના જેવી. શ્રાવકોને વહેંચી આપવું બન્યા. ધર્મગ તેવાને પુયે વધાવ્યા. એટલે દુર્ગતિનું સર્ટીફિકેટ ફાડી આપવું. પરભવમાં પણ પુણ્ય સાથે આવે અઢળક અને વર્તમાન સ્થિતિમાં તેથી જરાએ લક્ષમીને સ્વામી બનાવે સન્માગે ચઢાવે. ફેર નહિ ઉલટાને કાળા કેરને આમંત્રણ. લક્ષમી તે માર્ગે વપરાવે વાપરવાનું મન જ અધોગતિને આમંત્રણ. તારક-મહાપૂજ્યથાય. વેડફે જરાએ નહિ. ઉપકારના ઉધારકનું ખાઈ જવાનું અને ખવડાવવાનું