________________
- પરિશિષ્ટ ૮ મું
ચારિત્ર-ધર્મ
દ્ધ ગૃહસ્થધમ
દશશીલ ધર્મો “સપરિગ્રહ ગૃહસ્થ માટે કેવળ ભિક્ષુધર્મ મુજબ વર્તવું શકય નથી. માટે જે રીતે વર્તવાથી શ્રાવક સર્જન થાય તે ગૃહસ્થનું વ્રત
" “તેણે પ્રાણહાનિ કરવી નહિ કે કરાવવી નહિ. સર્વ ભૂતમાત્ર પ્રત્યે પછી તે સ્થિર હો કે ચર , દંડબુદ્ધિ-શિક્ષાવૃત્તિને ત્યાગ કરીને વર્તવું.
તે પછી સમજી શ્રાવકે, કઈ જગ્યાએ કોઈપણ વસ્તુની ચેરી કરનારને ઉત્તેજન ન આપવું; આ રીતે બધા અદત્તાદાનને ત્યાગ કરવો.
તે સુજ્ઞ શ્રાવકે ધગધગતા, સળગતા કોલસાની ખાઈની જેમ અબ્રહ્મચર્યને ત્યાગ કરે; પણ જે બ્રહ્મચર્યનું પાલન અશક્ય હોય તે અંતે પરદારગમન તે ન જ કરવું.
સભામાં, પરિષદમાં, અથવા એકલે જ બીજા સાથે બોલતા હોઈએ ત્યારે ખાટું ન બેલવું, બીજા પાસે ન બોલાવવું અને ખોટું બેલનારને ઉત્તેજન ન આપવું; આ રીતે બધા અસત્યને ત્યાગ કરે. “ જે ગૃહસ્થ આ બુદ્ધધર્મ પાળે તેણે મદ્યપાન ન કરવું, બીજાને મા ન આપવું અને પીનારાને ઉત્તેજન ન આપવું; પણ તે ઉન્માદકારક છે એમ સમજીને વર્તવું.
કારણ કે, દારૂના ઘેનમાં મૂખ લેકે પાપાચરણ કરે છે અને બીજા લેકેને પણ પ્રમત્ત કરે છે. પાપનું આયતન, ઉન્માદકારક મેહકારક અને મૂપ્રિય એવા આ કૃત્યને વર્ય કરવું.