Page #1
--------------------------------------------------------------------------
________________
હ જ
જઉ છoooooo
ધર્મ અને ધર્મનાયક
न धर्मो धार्मिकैविना। ( ધમનાયક વિના ધમ ટકી શકતા નથી : Fa
:: સંપાદક ::
શાન્તિલાલ વનમાળી શેઠ
:: સેલ એજન્ટ ::
ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય : અ મ દાવા દ
Page #2
--------------------------------------------------------------------------
________________
=
==
[ પૂજ્યશ્રી જવાહિરલાલજી મહારાજશ્રીના ધર્મવ્યાખ્યાનેને આધારે સંપાદિત ]
ધર્મ અને ધર્મનાયક
:: સંપાદક : શાન્તિલાલ વનમાળી શેઠ
न धर्मो धार्मिकैविना સંસ્કારને ઘડે ધર્મ, ધમને ધનાયકે ધર્મજીવી વિના ધર્મ કહો કેમ કે કયહાં? જેમાં છે સત્ય ને ધમ દયા સંયમ ને દમ, જે છે નિર્મળ ને ધીર, “સ્થવિર” તે ગણાય છે.
:: સેલ એજન્ટ ::
ગુર્જર ગ્રન્થરત્ન કાર્યાલય
ગાંધીરોડ, અમદાવાદ
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકઃ
શાન્તિલાલ વનમાળી શેઠ - મહાદેવશેરી, માટે ચેક જેતપુર, ( કાઠિયાવાડ )
પ્રથમાવૃત્તિ
પ્રત ઃ ૨૧૦૦
સ્વ॰ સૌ॰ ધનલક્ષ્મી શાન્તિલાલ ઝવેરીની પુણ્યસ્મૃતિ અથે અમૂલ્ય ભેટ
કિં. ૧૨ આના
અમૂલ્ય છે આના
*
મુદ્રક : મણિલાલ કલ્યાણુદાસ પટેલ સૂર્યપ્રકાશ પ્રિન્ટીંગ પ્રેસ, પાનકારનાકા, અમદાવાદ.
Page #4
--------------------------------------------------------------------------
________________
અર્પણ
શ્રી ધ વીર દુર્લભજીભાઇ ત્રિભુવનભાઇ ઝવેરી, જેપુર શ્રી શ્રદ્ધેય !
આપે મારા જીવનને શિક્ષણ અને સંસ્કાર, સ્નેહ અને સદ્ભાવ, વાત્સલ્ય અને વિનય, આદિ ગુણસૌરભથી સુવાસિત કરી મને ઉપકૃત કર્યાં છે તેના સ્મરણચિન્હરૂપે તથા સદ્ગત પ્રતાપી પૂજ્યશ્રી શ્રીલાલજી મહારાજશ્રીએ સૌરાષ્ટ્રની ધભૂમિમાં રાખેલાં ધખીજને સીંચવા અને અ પરિપાકને પાષવા તેમના ઉત્તરાધિકારી વિદ્વાન્ પૂજ્યશ્રી જવાહિરલાલજી મહારાજશ્રીને સૌરાષ્ટ્ર તરફ લાવવામાં રાજકાટ શ્રી સંધ સાથે આપના પરિશ્રમ ખાસ ઉલ્લેખનીય હતા તેના સ્મરણા` આ ધ'પુસ્તક આપને અણુ કરતાં આનંદ અનુભવું છું અને પેાતાને કૃતકૃત્ય થયા સમજું છું. વિનીત,
શાન્તિલાલ વનમાળી શેઠ
0000
Page #5
--------------------------------------------------------------------------
________________
ll
અલિ
આ ધર્મપુસ્તકની પ્રસાદી કચ્છ-કાઠિયાવાડ, ગૂજરાતને આંગણે આંગણે પહોંચી શકે અને સાચી ધમ ભાવનાની જાગૃતિ થાય એ શુભ આશાએ ૧૦ અ. સા. ધનલક્ષ્મી શાન્તિલાલ ઝવેરીની આત્મશાન્તિ અને પુણ્યસ્મૃતિ અર્થે આ ધર્મપુસ્તકના પ્રચારની યેાજનાને સક્રિય રૂપ આપવામાં આવ્યું છે. આ રીતે આ પુસ્તકના પ્રકાશનમાં મને જે સહકાર આપ્યા છે તે માટે સહાયકના કૃતજ્ઞ છું.
શાન્તિલાલ વનમાળી શેડ
धर्म - जागरण
उठ जाग मुसाफिर भोर भई, अब रैन कहाँ जो सोवत है ! जो जागत है वो पावत है, जो सोवत है वो खोवत है | टुक नींद से अँखियाँ खोल ज़रा, ओ ! गाफिल रब से ध्यान लगा । ये प्रीत करन की रीत नहीं, रब जागत है तु सोवत है | नादान भुगत करनी अपनी, ओ पापी ! पाप में चैन कहाँ । जब पाप की गठरी शीश धरी, फिर शोश पकड़ क्यों रोवत है | जो काल करे वो आज ही कर, जो आज करे वो अब करले । जब चिया खेती चुग डारी, फिर पछतावे क्या होवत है |
༼༢
||
Page #6
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધનાયક
न धर्मो धार्मिकैर्विना |
6
ઘડે ધર્મ, ધર્મોને
સસ્કારાને ધનાયકા;’ ધજીવી ન હોય તે; કહો ધમ ટકે કયાં ? ધર્મમગલ છે. તેમાં, અહિંસા તપસચમ; દેવા પણ તમે તેને; ધર્મ જેનુ સદા મન. હણ્યા ધર્મો હણે છે માટે કા' મા ણા મુંડાવે માત્ર માથું જે, વયે જો વૃદ્ધ હાયે તા
ને, રહ્યે છે રક્ષતાં ખરે; અને; હણાયો હશે. રખે !
સ્થવિર તે નહીં બને; ખાલી જીણુ ગણાય તે.
યા
ને ક્રમ;
જેમાં છે સત્ય ને ધર્મ સચમ જે છે નિર્મળ ને ધીર; તે સ્થવિર ’ ગણાય છે.
શ્રી. સતખાલ
DIODIGDIOX
Page #7
--------------------------------------------------------------------------
________________
ધર્મામૃત
ગ્રામધમ :–સ'સ્કારી સરસ ક્ષેત્રે, વાગ્યું બીજ યથા ફળે;
તેમ ગ્રામધમ ક્ષેત્રે; સર્વ ધર્માં તણું મૂળ, ગ્રામમ ન હાયે તા;
ખીજા ધર્માં બધાં ફળે. ગ્રામધર્મ વદે જિના; ખીજા ધમાં ટકે નહિ.
નગરધર્મ :-નગરધર્મ છે વાડ,
ગ્રામધર્મ ભૂમિ તણી; સવે નાગરિકો પે'લાં; રક્ષો ગ્રામધમને રાષ્ટ્રધર્મ :-જનની તેા જણી છૂટે, પૃથ્વી પાળતી પોષતી; એ જન્મભૂમિને ખાળે; જીવન-મૃત્યુ જોડો. વ્રતધ:-સત્યલક્ષી અહિંસા કે ખીજી લીધેલ ટેકને; પાળજો મૃત્યુની સાઢે; ચાવી એ જગજીતની. કુળધર્મ :-ઊંચ કે નીચનું માપ, નથી કુળ, કુલીનતા; જાતિ છે કલેશનું ખીજ; બીજ સંતાષનું ગુણુ. ગણધર્મ :-સર્વ સિદ્ધિ તથા શક્તિ, સમાઈ ગણધર્મમાં; ગવાયું ધર્મ શાસ્ત્રોમાં; ગૌરવ ગણધર્મ નું. ગણધર્મ-પ્રજાતંત્ર, જૂના એ અમ વારસે; સત્તા જો લૂટશે એને; જીવ સાટે ઝઝમશું. સંઘઃ–સંઘની શક્તિનું જોમ, સર્વત્ર કાર્ય સાધતું; સધ તા સંપથી જામે; સપે શાન્તિ તથા સુખ;
Page #8
--------------------------------------------------------------------------
________________
શ્રાવક-શ્રાવિકા, સાધુ, સાધ્વી-સંઘ ગણાય છે;
સંઘના સંપમાં શાન્તિ; ત્યાગ ને તપનું ફળ. સૂત્રધર્મ-દરે જોડાયેલી સેય, પડી ખવાય ના કદી,
તેમ જ્ઞાની જગે છે, “પેલું જ્ઞાન પછી દયા.” ચારિત્રધર્મ-મુક્તિ મંદિરનું દ્વાર માત્ર ચારિત્રધર્મ છે
આચારમાં ન આવે તે વિચારો માત્ર શુન્ય છે. વિચારોને પચાવીને, ગ્રહી વિવેકબુદ્ધિથી;
ગૃહિધર્મ મુનિધર્મ યથાશક્તિ સમાચાર. જીવનધર્મ-જીવનધર્મનું એય, વિશ્વબંધુત્વસાધના
વિશ્વ શાન્તિ જગાવાને; એને જીવનમાં વણે. જીવનમાં વણાશે જે, વિશ્વબંધુત્વભાવના સ સાથે મિત્રતા થાશે; રવૈર શમી જશે.
શ્રી. સંતબાલ
અs ::
Page #9
--------------------------------------------------------------------------
________________
નિવેદન
પ્રસ્તુત ધર્મ અને ધનાયક' નામનું પુસ્તક રતલામના શ્રી હિતેચ્છુ શ્રાવક મોંડલ તરફથી પ્રકાશિત થએલી ધ વ્યાખ્યા ’ નામના પુસ્તિકાને આધારે તૈયાર કરવામાં આવ્યું છે.
'
'
શ્રી સ્થાનાંગ નામના જૈન અંગસૂત્રમાં દશ ધર્મો અને તેની વ્યવસ્થા કરનાર દશ ધર્માંનાયકાનું સુંદર વિધાન કરવામાં આવ્યું છે. તે ‘ ધર્મ અને ધનાયક ' વિષે પ્રતાપી પૂજ્ય શ્રી જવાહિરલાલજી મહારાજશ્રીએ ચુરુમીકાનેરના ચાતુર્માસમાં વિદ્વતાપૂર્ણ જે ધવ્યાખ્યાના આપેલાં તેને આ સારસ'ગ્રહ છે.
પૂજ્યશ્રી જવાહિરલાલજી મહારાજશ્રી એક પ્રતાપી પૂજ્ય હાવા ઉપરાંત શાસ્ત્રવિશારદ અને પ્રખર વ્યાખ્યાતા છે. તેમની પ્રતિભાશાલી વ્યાખ્યાનશૈલીથી જૈન જૈનેતર અનેક વિદ્યાનેા આકર્ષાયા છે. તેમની વ્યાખ્યાન શક્તિની સાથે સૂત્રસાહિત્ય તથા અનુભવ - જ્ઞાનના સુંદર સુમેળ થયા હેાવાથી તેમનું વ્યાખ્યાન એટલું સારગભિત અને રાચક થાય છે કે જે જનસાધારણ તથા વિદ્વાને સમાન રાચક અને પથ્ય અને છે. પ્રસ્તુત ધર્મ અને ધનાયક ઉપર તેમણે કરેલાં વ્યાખ્યાને ઉપરથી તેમની પ્રતિપાદનશક્તિ, સુવ્યવસ્થિત ક્રમિક વ્યાખ્યાનશૈલી તથા સૂસિદ્ધાન્તની વિદ્વતાને પૂરેપૂરા પરિચય મળી શકશે.
6
"
થાડાં વર્ષો પહેલાં ધર્મવ્યાખ્યા 'ના કેટલાક ભાગના મે શ્રદ્ધાળુદ્ધિએ અક્ષરશઃ અનુવાદ કરેલા અને · જૈન પ્રકાશ 'માં પ્રકાશિત કરાવેલા ત્યારે પાઠેકાએ તથા જૈન' જેવા પ્રસિદ્ધ સાપ્તાહિક પત્રે અનુવાદલેખાને આધારે ત્રણ ચારઅગ્રલેખા લખી એ ગુજરાતી અનુવાદને અપનાવ્યો અને પુસ્તકાકારે પ્રકાશિત કરવાના અભિ
'
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રાય વ્યક્ત કરી મને પ્રાત્સાહિત કર્યાં. મને તે વખતે એમ લાગ્યું કે ગુજરાત–કાઠિયાવાડને જૈન સમાજ, પૂજ્યશ્રીની અમૃત વાણીનું રસપાન કરવા તલપી રહ્યો છે તે એ ગૂજરાતી અનુવાદને શાધિતવર્ધિત સંપાદિત કરી પૂજ્યશ્રીના સૌરાષ્ટ્રના ચાતુર્માસના સમયે પ્રકાશિત કરવામાં આવે તા સારું. મારી આંતરિક ઇચ્છા આજે ફળીભૂત થતી જોઈ મને આત્મસ ંતાષ થાય છે. આશા છે કે પ્રસ્તુત પુસ્તક પૂજ્યશ્રીની પ્રથમ પ્રસાદીરૂપે સમાજમાં સારા સત્કાર પામશે.
આ પુસ્તકમાં વર્ણવેલાં દશ ધર્મો અને દશ ધનાયકાનું સત્ય સ્વરૂપ સમજવા માટે પરપરાને નામે રૂઢ થયેલી અંધશ્રદ્ધાને અળગી કરી વિવેકમુદ્ધિ અને સ્યાદ્વાદશૈલીના સદુપયોગ કરવાના સૌને આગ્રહ અનુરાધ છે. સ્યાદ્વાદ એ ધ દ્વારને ઉધાડવાની સાચી ચાવી છે.
આ પુસ્તકને જનસમાજોપયેગી બનાવવા માટે ઉદ્દાર ભાવનાને આશ્રય લઈ, ભિન્ન ભિન્ન શક્તિ—જે કેવળ મતાિિનવેશને કારણે ઉપયાગમાં આવ્યા પહેલાં જ વેડફાઈ જાય છે—તેને સમન્વય કરવામાં આવ્યા છે અને વેડફાઈ જતી શક્તિઓના સદુપયાગ કેમ થાય તેનું પણુ દિગ્દર્શન કરવામાં આવ્યું છે. તે પુસ્તકના વાચનથી સ્પષ્ટ જણાઈ આવશે.
સંક્ષેપમાં આ પુસ્તકને સામ્પ્રદાયિક ન બનાવતાં જનસમાજોપયાગી બનાવવાના યથાશક્ય પ્રયત્ન કરવામાં આવ્યા છે અને પ્રત્યેક વિષયને વિશદ કરવા માટે પરિશિષ્ટા આપી રાષ્ટ્રીય, સામાજિક અને ધાર્મિક દૃષ્ટિબિન્દુએ વિચારવામાં આવ્યા છે.
આ ધર્મપુસ્તક રાષ્ટ્ર, સમાજ અને ધર્માંના કલ્યાણમાં થાડી ઘણી સહાયક નિવડી તા તેની પાછળ કરવામાં આવેલા શ્રમ સાર્થક જ છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
“ધર્મવ્યાખ્યા” પુસ્તકનું ધનવધન સાથે સ્વતન્ન સંપાદન કરવા જતાં ભાવ તથા ભાષામાં સાધુભાષાથી વિપરીત, ઓછું કે અધિક લખાયું હોય તે પૂજ્યશ્રીની તથા સુજ્ઞ શ્રાવકેની ક્ષમા યાચું છું. અને ભવિષ્યમાં તેનું સંશોધન થાય તે માટે ભૂલો તરફ મારું ધ્યાન ખેંચવા પ્રાર્થના કરું છું.
આ પુસ્તકના સંપાદનને અંગે ધર્મવ્યાખ્યા પુસ્તકને મુખ્ય આધાર લીધે છે અને તે પુસ્તકમાં વર્ણિત દશ ધર્મો વિશેષ સ્પષ્ટ કરવા માટે લોકજીવન, ધર્મ, રાજકથા આદિ કેટલાંક પુસ્તકને તથા જેન” પત્રના અગ્રલેખેનો ઉપયોગ કર્યો છે તે બદલ પ્રકાશકોને તથા લેખકેને આભાર માનું છું. અને સંપાદન તથા પ્રકાશનકાર્યમાં ભૂલ થઈ હોય તે ધ્યાન ખેંચવા વિનવું છું.
શ્રી હિતેષુ શ્રાવક મંડળ, શ્રી દુર્લભજી ઝવેરી, પં. બેચરદાસજી શ્રી. ધીરજલાલભાઈ. શ્રી. ખુશાલદાસભાઈ, શ્રી પ્રમોદભાઈ શ્રી દલસુખભાઈવગેરે આપ્તજનોએ પ્રોત્સાહનદ્વારા, પં. મુનિશ્રી સંતબાલજી, આત્માથી મેહનષિજી વગેરે મુનિવર્યોએ સહકારધારા અને ગૂર્જર ગ્રન્થરત્ન કાર્યાલયના માલીક શંભુભાઈએ તથા “સૂર્યપ્રકાશ પ્રેસના મેનેજર શ્રી શાસ્ત્રીજીએ પુસ્તક પ્રકાશનમાં મદદદ્વારા જે મને સુંદર સહકાર આપ્યો છે. તે બધાનો અને આભાર માનવાની આ તક લઉં છું.
જ્ઞાનપંચમી જેતપુર (કાઠિયાવાડ)
14
શાન્તિલાલ વનમાળી શેઠ
Page #12
--------------------------------------------------------------------------
________________
fIiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii
iii iiiiiiiiiiiiiiiiiાપ
ધર્માચરણ
હે ગૃહસ્થ ! જે કઈ માણસ પ્રાણઘાત નથી કરતો, ચેરી નથી કરો અને પદારાગમન નથી કરતે, આ ત્રણ રીતે તે દેહથી ધાર્મિક અને ન્યાચ્ય આચરણ કરે છે.
તે અસત્ય નથી લતે ચડી નથી ખાતે, ગાળે નથી ભાંડતો અને વૃથા બડબડાટ નથી કરતો. આ ચાર રીતે તે વાચાથી ધાર્મિક અને ન્યાય આચરણ કરે છે.
તે અભિળ્યા, દ્વેષ અને નાસ્તિકતાથી વિરત થાય છે. આ ત્રણ રીતે તે મનથી ધાર્મિક આચરણ કરે છે. આ પ્રમાણે કાયાથી, વાચાથી અને મનથી જે પુણ્યકર્મો કરે છે તે પ્રાણું મૃત્યુને જીતી સદ્દગતિને પામે છે. આથી વિપરીત જે મનથી, વાચાથી અને કાયાથી અધાર્મિક પાપકર્મો કરે છે તે પ્રાણી મૃત્યુમુખમાં સપડાઈ દુર્ગતિને પામે છે. “ –મઝિમનિકાય. પૃ. ૨૫૮
Page #13
--------------------------------------------------------------------------
________________
નં.
પૂછાંક
વિષય [ પૂર્વાર્ધ ]
વિષચપ્રવેશ
-
૧૪૦
૧૪૦
- ૧૪૨
૧૫૩
: : અનુક્રમ : : ધર્મ અને ધનાયક પૃષાંક | ન. વિષય
[ ઉત્તરાઈ] ૧ | વિષયપ્રવેશ
૧ ગ્રામસ્થવિર ૨ નગરસ્થવિર ૩ રાષ્ટસ્થવિર ૪ પ્રશાસ્તાસ્થવિર ૫ કુળસ્થવિર ૬ ગણુસ્થવિર ૭ સંઘસ્થવિર ૮ જાતિસ્થવિર
૯ સૂત્રસ્થવિર ૧૩૮ | ૧૦ પર્યાયસ્થવિર
૧૭૧.
૧૯૩
૧ ગ્રામધર્મ ૨ નગરધર્મ - ૩ રાષ્ટ્રધર્મ ૪ વ્રતધર્મ ૫ કુળધર્મ ૬ ગણધર્મ ૭ સંઘધર્મ ૮ સૂત્રધર્મ ૯ ચારિત્રધમ ૧૦ જીવનધર્મ
પરિશિષ્ટ
૨૧૧
૨૧૭
૨૨૩
૨૨૬
૨૩૦
૨૩ર
જ.
.
Page #14
--------------------------------------------------------------------------
________________
0
-
[
-
ધર્મ અને ધર્મનાયક
=
~
=
-
---
=
-
न धर्मो धार्मिकैविना।
-
-
“ધર્મનાયક વિના ધર્મ ટકી શકતું નથી.”
-
=
--
-
–
ધર્મ
-
[ પૂર્વાધ ]
=
-
-
=
-
=
धर्म एव हतो हन्ति धर्मो रक्षति रक्षितः।
तस्माद्धों न हन्तव्यो मानो धर्मो हतोऽवधीत् ॥ જે મનુષ્ય ધર્મને નાશ કરે છે, ધર્મ તેને નાશ કરે છે; જે ધર્મની રક્ષા કરે છે, ધર્મ તેની રક્ષા કરે છે.. આ પ્રમાણે ધર્મને નાશ કરવાથી આપણે નાશ થશે, * * એમ જાણુને ધર્મને નાશ ન કર .
–મનુસ્મૃતિ.
=
00
Page #15
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધર્મનાયક
[ ધર્મવ્યાખ્યાને ભાવાનુવાદ ]
ધર્મ [ પૂર્વાધ ] વિષયપ્રવેશ
ધર્મ વસ્તુતઃ બુદ્ધિચાહ્ય નથી, પરંતુ હૃદયગ્રાહ્ય છે.–ગાંધીજી
यतो धर्मस्ततो जयः।
જ્યાં ધર્મ ત્યાં જય. કોઈ પણ મકાન કે મહેલનું લાંબું આયુષ્ય તેના મજબૂત પાયા ઉપર આધાર રાખે છે. અને એટલા માટે માણસે મકાનને પાયો ઊંડામાં ઊંડે અને મજબૂત બનાવે છે.
માનવજીવન પણ એક મકાન જેવું છે. અને ધર્મ એ તેના પાયારૂપ છે. માનવજીવનને વ્યવસ્થિત અને સુદઢ બનાવવા માટે ધર્મરૂ૫ પાયાને ઊંડામાં ઊંડે અને મજબૂત બનાવવાની ખાસ આવશ્યક્તા રહે છે. કારણ કે ધર્મરૂપ પાયો જે ઢીલે રાખવામાં આવે તે માનવજીવનરૂપ મકાન શંકા, કુતર્ક, અજ્ઞાન, અનાચાર,
Page #16
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધર્મનાયક
૩ અધર્મ આદિ વાવાઝોડાથી ખળભળી જવાને પૂરેપૂરે ભય રહે છે.
મકાનના પાયાને મજબૂત બનાવવા માટે જેમ પાણું, ચૂને, રેતી, સિમેન્ટની આવશ્યક્તા રહે છે તેમ રંગરોગાન, પ્લાસ્ટર, ધાબા વગેરેની પણ અનિવાર્ય આવશ્યકતા રહે છે.
આ પ્રમાણે માનવજીવનરૂપી મકાનના ધર્મરૂપ પાયાની મજબૂતાઈ માટે સભ્યતા-સંસ્કૃતિ, નાગરિકતા, રાષ્ટ્રીયતા, ધાર્મિકતા, કુલીનતા, સામૂહિકતા, તથા એકતા આદિ લૌકિકધર્મોના પાલનની સર્વપ્રથમ આવશ્યક્તા રહે છે અને ત્યારબાદ ધર્મને જીવનધર્મ બનાવવા માટે વિચારશીલતા, ક્રિયાશીલતા આદિ લોકેત્તર ધર્મોના પાલનની પણ અનિવાર્ય આવશ્યકતા રહે છે. અને આ પ્રમાણે
જ્યારે લૌકિક અને લકત્તર ધર્મોનું બરાબર આચરણ થાય છે ત્યારે માનવજીવનને વાસ્તવિક મેક્ષજીવનધર્મ સિદ્ધ થાય છે.
લૌકિકધર્મોનું બરાબર પાલન કર્યા વિના લેકેતર ધર્મોનું પાલન કરવું તે સીડી વિના મહેલમાં પ્રવેશ કરવા જેવો નિષ્ફળ પ્રયત્ન છે. લૌકિકધર્મોના પાલનથી કાયાની અને વિચારની શુદ્ધિ થાય છે અને લેકર ધર્મોના પાલનથી હૃદયની શુદ્ધિ અર્થાત આચારની શુદ્ધિ થાય છે. અને આ પ્રમાણે મનુષ્યો લૌકિક અને કોત્તર ધર્મના પાલનથી પિતાને જીવનધર્મ-આત્મિકધર્મની શુદ્ધિ અને સિદ્ધિ સાધે છે.
જીવનધર્મની શુદ્ધિ અને સિદ્ધિ માટે શાસ્ત્રકારોએ લૌકિક અને લેકેત્તર ધર્મરૂપ દશ ધર્મોની વ્યવસ્થા કરી છે એટલું જ નહિ પણ ધર્મનાયકે વિના ધર્મ ટકી શકતા નથી એ વાત લક્ષ્યમાં રાખીને દશ પ્રકારના ધર્મનાયકની પણ સુંદર વ્યવસ્થા કરી છે.
૧. 7 ધમ ધાર્મિર્ષિના --રમતમાચાર્ય
Page #17
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધર્મ નાયક
જૈનત્રામાં સ્થાનાંગસૂત્ર' નામના ત્રીજા અંગસૂત્રમાં નીચે લખેલા દશ પ્રકારના ધર્માનું વિધાન કરવામાં આવ્યું છેઃ
(૧) ગ્રામધર્મ, (ર) નગરધર્મ, (૩) રાષ્ટ્રધર્મ, (૪) વ્રતધર્મ, (૫) કુલધર્મ, (૬) ગણધર્મ, (૭) સધધ, (૮) સૂત્રધર્મ, (૯) ચારિત્રધર્મ, (૧૦) અસ્તિકાયધ.
આ દશ પ્રકારના ધર્માનું યથાવિધિ પાલન કરાવવા માટે તથા અન્યાન્ય નૈતિક તથા ધાર્મિક વ્યવસ્થા જાળવવા માટે નીચે લખેલા દશ ધર્માંનાયકાનું પણ સૂત્રમાં વિધાન કરવામાં આવ્યું છેઃ
(૧) ગ્રામસ્થવિર, (૨) નગરસ્થવિર, (૩) રાષ્ટ્રસ્થવિર, (૪) પ્રશાસ્તાસ્થવિર (૫) કુલસ્થવિર, (૬) ગણુસ્થવિર, (૭) સાઁધસ્થવિર, (૮) જાતિસ્થવિર (૯) સૂત્રસ્થવિર (૧૦) દીક્ષાવિર.
ઉપર લખેલા દશ પ્રકારના ધર્માં તથા ધનાયકાની વિશેષ વ્યાખ્યા પ્રસ્તુત પુસ્તકમાં ક્રમશઃ કરવામાં આવશે.
૧. સ્થાનાનસૂત્રમ્ વામ—સ્થાન
Page #18
--------------------------------------------------------------------------
________________
(૧) ગ્રામધર્મ [ ગામને ]
ધમનું બીજારોપણ કરવા માટે માનવસમાજે ચામધમરૂપ ભૂમિ ખેડવી જોઈએ. કારણ કે ચામધર્મની ભૂમિકામાંથી સભ્યતા, નાગરિકતા, રાષ્ટ્રીયતા આદિ ધર્માકુરે ફૂટી નીકળે છે.
જયાં સાધારણ જનસમુદાય સંગઠિત થઈ અમુક મર્યાદિત સંખ્યામાં વસતે હેય ત્યાં તે સામાન્યપણે “ગ્રામ' કહેવાય છે. જ્યારે ગ્રામને જનસમુદાય વિશેષ પ્રમાણમાં વધી જાય છે, ત્યારે તે ગામડું મટી જઈ નગર બને છે. અહીં ગામડાંઓને અનુલક્ષીને ગ્રામધર્મ કહેવામાં આવે છે. નગરે માટે તે જુદો નગરધર્મ કહેવામાં આવશે.
જે ધર્મના પાલનથી ગ્રામ્યજીવનની રક્ષા થતી હેય, હાનિ થતી ન હોય તે સામાન્યપણે ગ્રામધર્મ કહેવાય છે.
ગામમાંથી ચોરીઓ થતી અટકાવવી, વેશ્યાગમન થતું અટકાવવું, વિદ્વાન મનુષ્યનું અપમાન થતું અટકાવવું, પશુહિંસા થતી અટકાવવી, કેટે ચડી ગામના લેકેની નષ્ટ થતી સંપત્તિની રક્ષા કરવી, ગામના પટેલની કે મુખીની આજ્ઞા માથે ચડાવવી એ શ્રમને મુખ્ય ધર્મ છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
ધ અને ધનાયક
ગ્રામધ, જોકે મેક્ષની પ્રાપ્તિ માટે પર્યાપ્ત નથી, તાપણુ જે ધર્મના પાલનથી મેાક્ષની પ્રાપ્તિ થાય છે તે ધર્મના પાયેા અવશ્ય છે. જો ગ્રામધર્મ વ્યવસ્થિત ન હોય અને તેથી આખા ગામમાં ચેરી, લૂટફાટ, વેશ્યાગમન, પશુહિંસા, અત્યાચાર, અનાચાર થતાં હાય તા તેવા ખરાબ ગામમાં જઈ આત્મશેાધક ત્યાં શું આત્મસાધના સાધી શકે ખરા ? કદાચ તે અજાણ્યે તે ખરાબ ગામમાં ચાલ્યા ગયા હાય અને ત્યાં ચારના કે એવા ખીજા કાઈ અત્યાચારીના ઘરનું અન્ન ખાવામાં આવી ગયું હેાય તે માનસશાસ્ત્રના નિયમાનુસાર તે ખરાબ અન્નની ખરાબ અસર તેના મન ઉપર પડયા વગર રહેતી નથી.
આ સિવાય જે ગ્રામમાં ગ્રામધર્મનું પાલન કરવામાં આવતું નથી તે ગ્રામમાં એક સજ્જન કે સાધુપુરુષ દુષ્ટ માણસાની વચ્ચે પેાતાની સજ્જનતાની કે સાધુતાની પૂરેપૂરી રક્ષા કરી શકતા નથી. તે કારણે તે સાધુપુરુષ તેવા ખરાબ ગામમાં સ્થિરવાસ કરી શકતા નથી. અને જ્યાં સુધી પ્રત્યેક ગામમાં ઓછામાં ઓછે એક પણ સન્માર્ગ પ્રદર્શી ક—ગ્રામનાયક ન હેાય ત્યાં સુધી ગ્રામવાસીઓમાં સદ્ધર્મ પ્રત્યે અભિરુચિ પેદા થતી નથી.
જ્યાં સધર્મ પ્રત્યે અભિરુચિ નથી ત્યાં સભ્યતા કે સંસ્કૃતિની રક્ષા થતી નથી. સભ્યતાની રક્ષા માટે ગ્રામધર્મની આવશ્યકતા રહે છે. કારણ કે સભ્યતા કે સંસ્કૃતિનું ઉદ્દભવસ્થાન ગ્રામધર્મ છે. એટલા માટે જ્યાં ગ્રામધર્મની રક્ષા થતી નથી ત્યાં સભ્યતા પણ જળવાતી નથી. અનાર્ય દેશોમાં ગ્રામધર્મ ન હેાવાને કારણે સભ્યતા પણ હેાતી નથી, અને તેથી અસભ્ય~~~અનાદેશમાં સાધુપુરુષાતે વિચરવાને ભગવાને નિષેધ કર્યાં છે.
પ્રત્યેક ગામમાં સન્માર્ગદર્શક અથવા મુખીની ખાસ આવશ્યકતા રહે છે. કારણ કે તે જ ગ્રામજતાને ધર્માધર્મનું, સત્યાસત્યનું, સુખ
૧. આહાર તેવા આડકાર' એ લેાકેાકિત અનુસાર
6
Page #20
--------------------------------------------------------------------------
________________
ગ્રામધમ
-
૭
દુઃખનું સાચું ભાન કરાવે છે અને ગ્રામજનોને સદ્ધર્મનો ઉપદેશ આપી સન્માર્ગ ઉપર લાવે છે.
કેશીશ્રમણ જેવા ચાર જ્ઞાનના સ્વામીએ ચિત્તપ્રધાન જેવા સન્માર્ગદર્શકની પ્રેરણાથી રાજા પરદેશીને સદ્ધર્મને સદુપદેશ આપી ધર્મને અનુરાગી બનાવ્યો હતો.
અત્યારે આપણી દશા આથી તદ્દન ઊલટી છે. આપણે સાધુપુરુષને સદ્ધર્મને ઉપદેશ આપવાની પ્રેરણા કરવાને બદલે તેમને પ્રશંસાત્મક સ્તુતિઓથી નવાજીએ છીએ, પણ જ્યારે ચિત્તપ્રધાનના જેવું સન્માર્ગદર્શક બનવાનું કામ માથે આવી પડે છે ત્યારે દૂર દૂર ભાગીએ છીએ. આ આપણી અકર્મણ્યતા સૂચવે છે. સન્માર્ગદર્શક બનવા જેટલું વ્યક્તિત્વ કેળવવા માટે સાચા કર્મઠ બનવાની આવશ્યકતા રહે છે.
જ્યાં ગ્રામધર્મ જાગૃત થાય છે ત્યાં જીવનધર્મની ભૂમિકા તૈયાર થાય છે. ખેડૂતોએ બીજારોપણ કરતાં પહેલાં ભૂમિને સારી રીતે ખેડવી આવશ્યક છે, તેમ ધર્મબીજને રોપવા માટે મનુષ્ય ગ્રામધર્મની ભૂમિ ખેડવી જરૂરી છે, કારણ કે ગ્રામધર્મની ભૂમિકામાંથી સભ્યતા, નાગરિકતા, રાષ્ટ્રીયતા આદિ ધર્મ કુરે ફૂટી નીકળે છે.
ખેતીનું મૂળ જેમ ખેતરનું ખેડાણ છે તેમ ધર્મવૃક્ષનું મૂળ ગ્રામધર્મ છે. જ્યાં સુધી ધર્મવૃક્ષના ગ્રામધર્મરૂપ મૂળને નીતિ જલથી સિંચવામાં ન આવે ત્યાં સુધી સૂત્ર અને ચારિત્રરૂપી મીઠાં ફળ આવી ન શકે. મીઠાં ફળ મેળવવા માટે માળીએ પરમપુરુષાર્થ સેવવો પડે છે, તેમ ધર્મવૃક્ષમાંથી સુત્રચારિત્રરૂપી મીઠાં ફળો મેળવવા માટે માનવસમાજે પ્રબળ પુરુષાર્થ કરવાની ખાસ આવશ્યકતા છે.
ધર્મવૃક્ષને ગ્રામધર્મરૂપ મૂળને નીતિજલના નિયમિત સિંચનથી મજબૂત બનાવ્યા બાદ સૂત્રચારિત્રરૂપી મીઠાં ફળ અવશ્ય મેળવી શકાય છે.
૧ જુએ રાયપરોણચસ્વ
Page #21
--------------------------------------------------------------------------
________________
(૨) નગરધર્મ [ નગરધર્મો ]
નગરધર્માનું બરાબર પાલન કરવાની સાથે પેાતાના આશ્રિત શ્રામધની પણ રક્ષા કરવી એ નાગિરકાનું પરમક વ્ય છે. આ કર્તવ્યના પાલનમાં જ નાગરિકાની નાગરિકતા રહેલી છે.
જ્યારે ગ્રામના વિસ્તાર વધી જાય છે ત્યારે તે નગરના રૂપમાં ફેરવાઈ જાય છે. આ રીતે ગ્રામ એ નગરના એક ભાગ હાવાથી ગ્રામને ધર્મ પણ નગરના ધર્મ ગણાય છે.
ગ્રામધર્મ અને નગરધર્મ એ અને જુદાજુદા ધર્માં નથી, પણ ગ્રામધર્મ એ નગરધર્મનું જ એક પ્રધાન અંગ છે.
ગ્રામ અને નગર બન્ને પરસ્પર આધાર–આધેયભાવથી રહેલાં છે, અર્થાત્ ગ્રામ આધારરૂપ છે તે નગર આધેયરૂપ છે. ગ્રામ વિના નગરનું જીવન ટકતું નથી તેમ નગર વિના ગ્રામની રક્ષા થતી નથી. ગ્રામ જો પેાતાના ગ્રામધમઁ ભૂલી જાય અને નગર જો પાતાના નગરધર્મ ભૂલી જાય તેા ગ્રામ અને નગર ખન્નેનું પતન અવશ્યંભાવી છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
નગરધ
ગ્રામધર્મ અને નગરધર્મના શરીર અને મગજના જેવા પરસ્પર ગાઢ સંબંધ છે. ગ્રામજને શરીરના સ્થાને છે અને નાગરિકા મગજના સ્થાને છે. શરીર સ્વસ્થ હાય તા જ મગજ સ્વસ્થ હાય એ વાત સૌ જાણે છે. મગજ જોકે શરીરના પ્રમાણમાં નાનું છે તે પણ આખા શરીરના કાર્યનું સંચાલન તે। તે જ કરે છે. જો કમઁવશાત્ મગજ અસ્થિર થઈ જાય તે તે પેાતાની સાથે આખા શરીરને પણ હાનિ પહોંચાડે છે.
વર્તમાન સમયમાં નાગરિકાની અવસ્થા- વ્યવસ્થા ખરાબ થઈ રહી છે, તેઓને પેાતાની રક્ષાનું પણ ભાન નથી. તેમનુ ધર્મજીવન પણ નષ્ટપ્રાયઃ થઈ રહ્યું છે. ગ્રામધર્મને પેાતાને આધાર ન માનતાં આજના નાગરિકા નાટક, સિનેમા, નાચરંગ, ફૅશન આદિમાં પોતાના સમયને, શક્તિને અને સ ́પત્તિને દુરુપયોગ કરી રહ્યા છે, વધારે શું ? તેના પોતાના ધર્મનું—કવ્યનું પણ તેમને ભાન નથી.
આજના નારિકાની આવી ખરાબ સ્થિતિ છે. આવી અવસ્થામાં તેએ ગ્રામજનેાની શી રક્ષા કરી શકે? મગજ અસ્થિર થઈ જવાથી જેમ શરીરને અવશ્ય હાનિ પહેાંચે છે તેમ નારિકા પેાતાને નગરધર્મ ભૂલી જવાથી ગ્રામજના પણ પેાતાના ગ્રામધર્મ ભૂલી રહ્યા છે.
નગરધર્મનું બરાબર પાલન કરવાની સાથે પેાતાના આશ્રિત ગ્રામધની પણ રક્ષા કરવી એ નાગરિકાનું પરમક વ્ય છે.
વર્તમાન સમયમાં નાગરિકાના શે ધર્મ છે? તે મારા પેાતાના દૃષ્ટાન્તથી તમને સમજાવું:
તમે બધાએ મને આચાર્ય પદે સ્થાપ્યા છે. તે મારું એ કવ્ય છે કે હું તમને ધર્મોપદેશ આપી આચારમાં સ્થિર કરું. પણ જો હું એક બાજુ નિષ્ક્રિય થઈ બેસી જાઉં અને આચારને ધર્મોપદેશ ન આપું, તેા તમે મને શું કહેશે ?
Page #23
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધર્મ નાયક આચાર્યશ્રી ! આપ આચારને ધર્મોપદેશ ન આપતાં બેસી રહે તે આચારધર્મનું પાલન કેમ થઈ શકે ? આપે તે ધર્મોપદેશ આપ જ જોઈએ.”
- તમારું આ કથન ન્યાયયુક્ત છે. કારણ કે તમે બધાએ મને ધર્મને આચાર્ય નિયત કર્યો છે. એટલે મારે આચારધર્મને ઉપદેશ આપી મારા કર્તવ્યનું પાલન કરવું જોઈએ, કારણકે મારા આ કર્તવ્યપાલનમાં આચાર્ય પદનું મહત્વ રહેલું છે.
બરાબર આ જ પ્રમાણે ગ્રામ અને નગરને પારસ્પરિક સંબંધ છે.
શ્રાવકના ધર્મની રક્ષા અને વૃદ્ધિ કરવી એ આચાર્યનું કર્તવ્ય છે. તેવી જ રીતે પિતાના આશ્રિત ગ્રામજનોની રક્ષા કરવી એ નાગરિકોનું કર્તવ્ય છે.
આચાર્ય જે બેદરકાર બની નિષ્ક્રિય બેસી રહે તે શ્રાવકે અને સાધુઓના ધર્મની રક્ષા અને વૃદ્ધિ થતી નથી. તેવી જ રીતે નાગરિકે જે બેદરકાર થઈ જાય તે ગ્રામજનોનું કલ્યાણ થવાને બહુ ઓછો સંભવ છે.
આજે જેટલા રાજનૈતિક આગેવાને છે તેઓમાં વિશેષ નાગરિકે છે. અર્થાત અત્યારે રાજનીતિ નગરના હાથમાં છે. પણ નગરધર્મ ભુલાઈ જવાને કારણે જે નાગરિકો ધારાસભા તથા બીજી કોઈ રાજકીય સભાના સભ્ય તરીકે ચુંટાય છે, તેઓ બધા પિતાના કર્તવ્યનું યથાવિધિ પાલન કરતા હોય એવું બહુ ઓછું જોવામાં આવે છે. પ્રજા તરફથી જે નાગરિકો ધારાસભામાં સભ્ય તરીકે ચુંટાયા હોય છે તેમાંના કેટલાક સભ્ય કીર્તિભથી પ્રજાહિતના વિઘાતક કાયદાઓને વિરોધ કરવાને બદલે સમર્થન કરે છે, અને ફલતઃ કીતિભી નાગરિકો પ્રજાના હિતનું રક્ષણ કરવાને બદલે ભક્ષણ કરવામાં
Page #24
--------------------------------------------------------------------------
________________
નગરવમ
૧૧
પેાતાને મત આપી પ્રજાહિતના વિધાતક કાયદાઓને પસાર કરવામાં સરકારને સાથ આપે છે.
આવા પ્રજાહિતવિધાતક કાયદાને ધડતી વખતે અનતે સખત વિરાધ કરવા એ પ્રજા તરફથી ચુટાયેલા નાગરિક સભ્યાના નગરધર્મ છે. પણ આ નગરધર્મ કીર્તિલાભને કારણે ભુલાઈ જવાથી નાગરિકો પેાતાના હાથે પ્રજાહિતનું રક્ષણ કરવાને બદલે ભક્ષણ કરે છે. કેટલાક નાગરિકાની એવી ખેાટી માન્યતા છે કે “ સરકારે— રાજાએ ઘડેલા કાયદાઓને વિરાધ કરવા એ રાજાને–સરકારને વિરાધ કરવા જેવું કૃત્ય છે, અને રાજા–સરકાર વિરુદ્ધ કાર્ય ન કરવું જોઈ એ એવી શાસ્ત્રકારાની આજ્ઞા છે.”
આ પ્રમાણે કહેનારા નાગરિકા શાસ્ત્રના વાસ્તવિક તત્ત્વને જાણુતા નથી એમ કહેવું જોઈ એ. કારણ કે શાસ્ત્રકારાએ જે
विरुद्ध रजाइकम्मे ૧
અર્થાત્—રાજ્યથી વિરુદ્ધ કાર્ય ન કરવું જોઈએ કહ્યું છે, તેને ભાવાર્થ એ છે કે રાજ્ય એટલે સુવ્યવસ્થાથી વિરુદ્ધ કાર્ય ન કરવું જોઈ એ. આ સૂત્રને વિષે સામાન્ય લાંકાની જે ભ્રમણા પેદા થઈ છે તે ‘રાજ્ય અને રાજા ' શબ્દ વિષેની છે.
:
સામાન્ય લેાકા રાજ્યને રાજા સમજી બેસે છે તે તેમની મેટી ભૂલ છે. કારણ કે રાજ્ય એટલે દેશની સુવ્યવસ્થા. રાજ્ય ’–દેશની સુવ્યવસ્થાને વિરોધ ન કરવા જોઈ એ એવું શાસ્ત્રનું ફરમાન છે. પણ રાજા જે અનીતિ–અનાચારથી રાજ્યવ્યવસ્થા બગાડતા હોય તે તેની વિરુદ્ધ હિલચાલ કરવાની જૈનશાસ્ત્રો મના કરતાં નથી.
આજે શરાબ, ગાંજો, ભાંગ, અીણુ આદિ માદક પદાર્થોનો ઇજારા સરકાર પોતે રાખે છે. હવે પ્રજા માદક પદાર્થોના અવગુણ
૧ ત્રીજા અદત્તાદાન નામના વ્રતના અતિચાર જીએઃ ઉપાસકદશાંગસૂત્ર
Page #25
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધર્મનાયક સમજીને માદક પદાર્થોનો ત્યાગ કરે તે સરકારની આવકને લાભ ઓછો થવા લાગે, અને તેથી આવક વધારવા માટે સરકાર પ્રજાજોગ એવો કાયદો કરે કે “પ્રત્યેક પ્રજાજને રાજ્યની આવક વધારવા માટે પ્રતિદિન એક એક દારૂને હાલે પીવો આવશ્યક છે.”
શું પ્રજા રાજા–સરકારનો વિરોધ ન કરવું જોઈએ એમ માની આ કાયદાને માન આપી સરકારની આજ્ઞાનું પાલન કરશે? પ્રજા તરફથી આ પ્રશ્નને જવાબ નકારમા જ આવશે. - રાજાની કે સરકારની આવી અનુચિત આજ્ઞાને વિરોધ કરે તે પ્રજાની તથા નાગરિકોની ખાસ ફરજ છે. એટલું જ નહિ પણ એક અનુચિત કાયદાને દૂર કરવા માટે જરૂર પડે તે બીજા કાયદાએને પણ વિરોધ કરવો એ પ્રજાનું કર્તવ્ય થઈ પડે છે. કારણ કે પ્રજાહિતને વિઘાતક કાયદો પસાર થઈ જવાથી પ્રજાને હાનિ થાય છે.
જે તમે “રાજ્ય વિરુદ્ધ કાર્ય ન કરવું જોઈએ”—જેનશાસ્ત્રની આ આજ્ઞાને ઉપર લખેલા અર્થ પ્રમાણે સમજતા હે તે આજે જે લેકે જૈનધર્મને “કાયનો ધર્મ' કહી વગોવે છે તે લેકે કોઈ દિવસ તે પ્રમાણે કહેવાનું સાહસ પણ ન કરત.
જૈનધર્મને મુખ્ય સિદ્ધાન્ત અહિંસાવાદ છે. જેને અહિંસાવાદી હોય છે. અહિંસાવાદી કાયર હેત નથી પણ વીર હોય છે. જે એક જ સાચો અહિંસાવાદી હોય તે તે અહિંસાના બળે લેહીનું એક પણ ટીપું પાડ્યા વિના મોટામાં મોટી પારાવિક શક્તિઓને પણ પરાસ્ત કરી શકે છે. એવું અહિંસામાં અમાપ—અમેઘ બળ રહેલું છે.
આ અનુકરણશીલ યુગમાં અબોધ ગ્રામજને પણ શહેરીઓની માફક નાટક, સિનેમા, નારંગ, ફેશન આદિમાં સમય, શક્તિ અને
Page #26
--------------------------------------------------------------------------
________________
નગરધ
૧૩
સંપત્તિને દુંય કરતા શીખી રહ્યા છે. ફલતઃ વિલાસિતાએ ગામ” ડાંઓમાં પણ વાસ કર્યો છે. વિલાસિતાએ ગરીબાઈ આણી છે અને ગરીબાઈ ને લીધે જનસમાજને આવશ્યક જીવનદાયક પદાર્થો જેવા કે ઘી, દૂધ વગેરે મળવા પણ મુશ્કેલ થઈ પડયાં છે. આ બધું વિલાસિતાનું દુષ્પરિણામ છે.
સંસારમાં રહેલા પ્રત્યેક મનુષ્યનું કર્તવ્ય છે કે તે વ્યક્તિના હિતની અપેક્ષાએ સમષ્ટિનું હિત સાધવાનું દૃષ્ટિબિન્દુ પેાતાની નજર સામે રાખી સત્પ્રવૃત્તિ કર્યાં કરે. આ પ્રમાણે સત્પ્રવૃત્તિ કરવામાં જ માનવસમાજનું કલ્યાણ રહેલું છે.
જે મનુષ્ય પોતાનું કે પેાતાનાજ કુટુંબનું હિત સાધવામાં તત્પર રહે છે અને સમસ્ત પ્રાણીમાત્રના સુખનું ધ્યાન પણ રાખતા નથી તે માણસ નીતિજ્ઞ નથી પણ નીતિઘ્ન છે.
માનવસ્વભાવ હમેશાં અનુકરણશીલ છે. બાળક જેમ પોતાના માતાપિતા વગેરે વડીલાનું અનુકરણ કરે છે, તેમ અશિક્ષિત કે અર્ધશિક્ષિત ગ્રામજને શિક્ષિત નાગરિકોનું અનુકરણ કરે છે. માતાપિતાની સારી કે માઠી અસર બાળક ઉપર પડચા વિના રહેતી નથી, તેમ નાગરિકોની સારી કે માઠી અસર ગ્રામજતા ઉપર પડચા વિના રહેતી નથી.
જો નગરવાસીએ ગ્રામજનાનુ હિત દૃષ્ટિમાં રાખીને નગરધર્મનું બરાબર પાલન કરશે તે તેથી રાષ્ટ્રનું અધિક હિત થવા સમ્વ છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
(૩) રાષ્ટ્રધર્મ [ પ ]
जननी जन्मभूमिश्च स्वर्गादपि गरियसी । જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ વધારે પ્રિય છે.
જ્યારે ગ્રામમાં ગ્રામધર્મનું અને નગરમાં નગરધર્મનું બરાબર પાલન થાય છે ત્યારે રાષ્ટ્રધર્મની ઉત્પત્તિ થાય છે.
ગામમાં જે પ્રામાણિક મનુષ્યને નિવાસ હશે તે શહેરવાળાઓએ પણ પ્રામાણિક બનવું પડશે, અને નગરનિવાસીઓ પ્રામાણિક બનશે તે તેઓનો પ્રભાવ સમસ્ત રાષ્ટ્ર ઉપર પડ્યા વિના રહેશે નહિ.
ભારતવર્ષના અધ:પતનનું કલંક આજે ગ્રામજનતા ઉપર નહિ પણ નાગરિકે ઉપર ઢાળવામાં આવે છે. વાસ્તવમાં આ વાત પણ સાચી છે.
જ્યારથી ભારતવર્ષના પતનને પ્રારંભ થયો છે ત્યારથી ઈતિહાસનાં પાનાંઓ ફેરવવાથી માલૂમ પડે છે કે થોડા નાગરિકોએ પિતાને નગરધર્મ ન પાળવાને કારણે રાષ્ટ્રધર્મને લેપ થયો.
Page #28
--------------------------------------------------------------------------
________________
રાષ્ટ્રધર્મ જ્યચંદ્રના જમાનાથી માંડીને મિરઝાફર તથા તેના પછી આજ સુધી આપણે તે જ દુર્દશા દેખતા આવીએ છીએ.
બંગાળમાં જે વખતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કાર્યકર્તાઓ પિતાની કુટિલતાથી દેશને દુઃખ આપી રહ્યા હતા અને મીઠા જેવી સાધારણું ચીજનો ઇજારે અખત્યાર કરી એ અત્યાચાર કરી રહ્યા હતા કે જે કઈ ના ઘરમાંથી પાંચ શેર જેટલું પણ મીઠું નીકળી આવતું તે તેની બધી સંપત્તિ જપ્ત કરી લેવામાં આવતી એટલું જ નહિ પણ પિતાને વ્યાપાર વધારવા તથા પિતાના સ્વાર્થની પૂર્તિ કરવા માટે પ્રસિદ્ધ વણકરમાંથી અનેકના અંગૂઠા સુધ્ધાં કાપી નાંખ્યાં હતા.
તે જમાનામાં આવ. અત્યાચારોને પ્રતિકાર કરે એ એક પ્રકારે અસંભવ જેવું થઈ ગયું હતું. આનું પ્રધાન કારણ માત્ર એ જ હતું કે જગતશેઠ અમીચંદ તથા મહારાજા નંદકુમાર જેવા પ્રસિદ્ધ નાગરિકે પણ કેવળ પિતાના સ્વાર્થને સાધવા માટે દેશદ્રોહ કરી રહ્યા હતા.
ભારતનું જ નહિ, પણ કોઈ પણ રાષ્ટ્રના પતનનું કારણ શોધશે તે તમને માલૂમ પડશે કે તે રાષ્ટ્રના નાગરિકો દ્વારા પિતાને નગરધર્મ પાળી ન શકવાને કારણે જ રાષ્ટ્રનું અધઃપતન થયું હોય છે.
અત્યારે મુઠ્ઠીભર વિદેશીઓ તેત્રીસ કરોડ ભારતીઓ ઉપર શાસન કરે છે તેનું પ્રધાન કારણ એ જ છે કે અત્યારે નાગરિકેદ્વારા બરાબર નગરધર્મ પળાતે નથી.
જે નાગરિકે નગરધર્મનું બરાબર પાલન કરતા નથી તેઓ રાષ્ટ્રનું અપમાન કરે છે; બીજા શબ્દોમાં કહીએ તે દેશદ્રોહ કરે છે.
જ્યાં સુધી ગ્રામજને ગ્રામધર્મનું અને નાગરિકે નગરધર્મનું બરાબર પાલન કરવાને દઢ નિશ્ચય નહિ કરી લે ત્યાં સુધી રાષ્ટ્રનું ઉત્થાન થવું અસંભવિત છે.
૧ જુઓઃ “પ્લાસીનું યુદ્ધ, બંગાળા બેહાલપુસ્તકો.
Page #29
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધર્મનાયક રાષ્ટ્ર’ શબ્દની વ્યાખ્યા કરતાં શાસ્ત્રકાર ફરમાવે છે કે જે પ્રાકૃતિક મર્યાદાથી મર્યાદિત હોય, એક જ જાતિ તથા એક જ સભ્યતાના મનુષ્યો જ્યાં રહેતા હેય, તે દેશનું નામ રાખ્યું છે.
ગામે તથા નગરને સમૂહ-સમુદાય પણ રાષ્ટ્ર કહેવાય છે.
જે કાર્ય કરવાથી રાષ્ટ્ર સુવ્યવસ્થિત થાય, રાષ્ટ્રની ઉન્નતિ– પ્રગતિ થાય, માનવસમાજ પિતાના ધર્મનું બરાબર પાલન કરતાં શીખે, રાષ્ટ્રની સંપત્તિનું સંરક્ષણ થાય, સુખશાન્તિનો ફેલાવો થાય, પ્રજા સુખી થાય, રાષ્ટ્રની પ્રસિદ્ધિ થાય અને કેઈ અત્યાચારી પરરાષ્ટ્ર
સ્વરાષ્ટ્રના કેઈ અંગપ્રત્યંગ ઉપર પણ અત્યાચાર ન કરી શકે તે રાષ્ટ્રધર્મ છે.
રાષ્ટ્રધર્મનું પાલન કરવાની જવાબદારી રાષ્ટ્રનિવાસી પ્રત્યેક વ્યક્તિ ઉપર છે. કારણ કે એક જ વ્યક્તિનાં કરેલાં સારા કે ખરાબ કામથી રાષ્ટ્ર વિખ્યાત કે બદનામ થઈ શકે છે. આ વાત નીચેના બનેલા ઉદાહરણથી સ્પષ્ટ સમજાઈ જશેઃ
એક દિવસ એક ભારતીય સજજન (!) યુરોપની એક મોટી લાયબ્રેરીમાં ગ્રન્થાવલોકન માટે ગયેલા. ત્યાં એક સચિત્ર પુસ્તક વાંચતાં વાંચતાં એક સુંદર બહુમૂલ્ય ચિત્ર તેમના જોવામાં આવ્યું. તેમને તે ચિત્ર ખૂબ જ ગમી ગયું, અને ચોરીછુપીથી કઈ પણ ઉપાયે તે ચિત્ર ચેરી લીધું. દુર્ભાગ્યે કે સુભાગ્યે તે વાત ગ્રન્થપાલના જાણવામાં આપી. ગ્રન્થપાલે તપાસ કરી તેમને પકડ્યા અને ઉચિત દંડ આપે. આ દુષ્કૃત્યનું દુષ્પરિણામ એ આવ્યું કે ગ્રન્થપાલે બીજે દિવસે એવો નિયમ બનાવ્યો કે “આ લાયબ્રેરીમાં કઈ ભારતવાસીને આજ્ઞા માગ્યા સિવાય દાખલ થવાની રજ નથી.”
એક વ્યક્તિના દુષ્કૃત્યથી ભારતના હજારો વિદ્યાર્થીઓ યુરોપમાં જઈ તે લાયબ્રેરીમાં બહુમૂલ્ય ગ્રન્થને જ્ઞાનાભ્યાસ કરી જ્ઞાનલાભ
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૭
રાષ્ટ્રધર્મ મેળવતા હતા તે લાભ મળ બંધ થયા. એટલું જ નહિ પણ તે લેકેએ એક ભારતીય વ્યક્તિની આ ચોરીની જાહેરપત્રામાં ખૂબ જ ચર્ચા કરી અને એ રીતે ભારતીયને નીચે પાડવાનો પ્રયત્ન કર્યો. કહેવાનું તાત્પર્ય એ છે કે રાષ્ટ્રની એક જ વ્યક્તિદ્વારા રાષ્ટ્રધર્મ ન પાળી શકવાને કારણે સમસ્ત રાષ્ટ્રને આ હાનિ સહન કરવી પડે છે.
આ વાતથી વિપરીત વિશ્વકવિ રવીન્દ્રનાથ ટાગોર, ડો. જગદીશચન્દ્ર બોઝ, સ્વામી વિવેકાનન્દ, મહાત્મા ગાંધીજી જેવા રાષ્ટ્રહિતૈષીઓએ યુરોપ આદિ પરરાષ્ટ્રમાં જઈ, રાષ્ટ્રધર્મ પાળી, પિતાની રાષ્ટ્રીયતાને, ઉન્નત રાષ્ટ્રીય ભાવનાને પરિચય આપી, ભારતમાતાની ગુણગાથા ગાઈ, ભારતમાતાનું મસ્તક ઊંચું રાખ્યું છે. એટલા જ માટે કહેવામાં આવે છે કે –“રાષ્ટ્રની પ્રત્યેક વ્યકિત ઉપર રાષ્ટ્રને આધાર છે.”
કેટલાક લેકે કહે છે કે આત્મકલ્યાણ કરનારાઓને ગ્રામધર્મ, નગરધર્મ, રાષ્ટ્રધર્મ આદિની શી આવશ્યકતા છે ? આ પ્રમાણે કહેનારાઓનું કથન ઠીક નથી. કારણ કે આત્મસાધકોએ પણ ગ્રામધર્મ, નગરધર્મ તથા રાષ્ટ્રધર્મ સાથે થોડોઘણો સંબંધ રાખવો પડે છે, કારણ કે સાધુઓએ ગ્રામ, નગર તથા રાષ્ટ્રમાં રહેવું પડે છે, વિચરવું પડે છે તથા ત્યાં આહારપાણી પણ કરવાં પડે છે. જે ગ્રામનિવાસીઓ અધમ, ચેર કે અત્યાચારી હોય તે તેઓનું અન્ન ખાનાર આત્મસાધક ધર્માત્મા કે સ્વતન્ત્ર વિચાર કરનાર મહાત્મા કેવી રીતે થઈ શકે છે કારણ કે ‘આહાર તેવા ઓડકાર’ એ માનસશાસ્ત્રના સૂત્રાનુસાર જેવા વિચાર રાખનારાઓનું અન્ન ખાવામાં આવે છે પ્રાયઃ તેવા જ વિચારે અન્ન ખાનારમાં ઊતરી આવે છે. આ
જ્યાં સુધી ગૃહસ્થ ઉપાસકેનું જીવન પવિત્ર ન થાય ત્યાં સુધી સાધુઓનું જીવન પવિત્ર રહેવું ઘણું દુષ્કર છે. જે ગૃહસ્થઉપાસકે પિતાને ધર્મ પાળવામાં દઢ રહે તે સાધુઓએ પણ સંયમપાલનમાં દઢ રહેવું જ પડશે. આ ધ્રુવસત્ય છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધનાયક
શ્રી દશવૈકાલિસૂત્રના પહેલા અધ્યાયની પહેલી ગાથાની ટીકામાં નીતિમાન પુરુષાનુ ન્યાયેાપાર્જિત અન્ન જ સાધુઓને માટે ગ્રાહ્ય બતાવેલ છે.
૧૮
જ્યાં સુધી રાષ્ટ્રના પ્રત્યેક સભ્ય રાષ્ટ્રધર્મોનું બરાબર પાલન કરતા નથી ત્યાં સુધી સૂત્ર-ચારિત્રધર્મ હમેશાં ભયમાં રહે છે. કારણ કે રાષ્ટ્રધર્મ આધાર અને સૂત્રચારિત્રધર્મ આધેય છે. આધારને નાશ થઈ જવાથી આધેયને પણ નાશ થઈ જાય છે. જેવી રીતે પાત્ર વિના ઘી ટકી શકતું નથી તેમ રાષ્ટ્રધમ વિના સૂત્ર–ચારિત્રધર્મ ટકી શકતાં નથી.
આ વાત નીચેના ઉદાહરણથી વિશેષ સ્પષ્ટ થશે:
એક વહાણુ, મનુષ્યાથી ભરેલું ભર નદીમાં જઇ રહ્યું છે. માર્ગોમાં એક મૂઢ માણસ એક મનુષ્યને ઉપાડી નદીમાં ફેંકવા તૈયાર થાય છે, જ્યારે બીજો મૂર્ખ માણસ એક અણીદાર હથિયાર વડે વહાણમાં છેદ પાડી રહ્યો છે. આવી સ્થિતિમાં એ એમાંથી ક્રાને પહેલાં રાકવા એ પ્રશ્ન ઊભા થાય છે. આ પ્રશ્નને જવાબ બુદ્ધિમાન પુરુષાને પૂછવામાં આવે તેા વહાણમાં છેદ પાડનાર માણસને પહેલાં જ રાકવા જોઈ એ, એવા મળશે.
અહીં સામાન્ય મનુષ્યને એ શંકા અવશ્ય થાય કે વહાણમાં છેદ પાડનાર મનુષ્યને પહેલાં રાકવામાં આવે અને જીવિત મનુષ્યને નદીમાં ફેંકનારને બાદ રાકવામાં આવે એમ કેમ ?
આ પ્રમાણે કહેનારાઓએ જરા વિચારવું જોઈ એ કે જો વહાણમાં કાઈ મુસાફર ન હેાત અથવા તેા વહાણુ નદીકિનારે પડ્યુ હાત તા તે વખતે વહાણમાં છેદ પાડવામાં આવે તે તે ખાસ નુકસાન થાય નહિ, પણ જ્યારે વહાણમાં મનુષ્યેા બેઠેલા છે અને તે વહાણ ભરનદીમાં જઈ રહ્યું છે ત્યારે વહાણમાં છેદ પડી જાય તે જે મનુષ્યા વહાણમાં બેઠેલા હેાય તે બધા નદીમાં ડૂબી જાય અને મરી જાય.
in
Page #32
--------------------------------------------------------------------------
________________
રાષ્ટ્રધ
૧૯
જો પ્રત્યેક માણસ વહાણમાં છેઃ પાડતી વખતે આત્મરક્ષાને જ વિચાર કરવા બેસી જાય અને ખીજા માણસેાની જરા પણ પરવા પણુ કરે નહિ તા તેનું પરિણામ સારુ આવે નહિ.
જે લોકેા રાષ્ટ્રની રક્ષા કરવાને બદલે કેવળ વ્યક્તિની જ રક્ષા કરવા ચાહે છે તેઓએ પણ ઉપરની વાત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે.
આત્મધર્મ ની કેવળ ખાદ્ય વાતા કરનારા લેાકેા સંસારને લગતાં ઘણાં કામેા કરે છે. પણ જ્યારે આચારધર્મના પાલનનેા પ્રશ્ન ઉપસ્થિત થાય છે, ત્યારે તેઓ “ અમારે સંસારની વાતથી શી મતલબ ? ’ એમ કહી આત્મધર્માંના એઠા નીચે છટકી જાય છે, અને એ રીતે રાષ્ટ્રના ઉપકારથી વિમુખ થઈ જાય છે.
ભગવાન મહાવીર જેવા મહાપુરુષે પણ કેવળજ્ઞાન થઈ ગયા પછી પણ કેવળ સમષ્ટિના—જગતમાત્રના—લ્યાણુની ઇચ્છાએ ધર્માંપદેશ આપ્યા છે અને મેક્ષના રાજમાર્ગ બતાવ્યા છે. જ્યારે કેવળ—– જ્ઞાનધારીઓની આવી દશા છે ત્યારે સંસારમાં રહેવા છતાં પણ એમ કહેવું કે “ અમારે ગ્રામ, નગર કે રાષ્ટ્ર સાથે શા સબંધ ? એ પામર મનુષ્યાની કેટલી બધી કૃતવ્રતા કહેવાય ! !
39
પતિતાના ઉદ્ધાર કરવા, ડૂબતા પ્રાણીઓને ઉગારવા એ ધર્મ છે. આ સાધારણ વાત સમજતાં છતાં પણ કેટલાક લેાકેા રાષ્ટ્રરક્ષાનાં કામેાથી હજારા ગાઉ દૂર રહે છે. રાષ્ટ્ર પ્રત્યે આવી ઉદાસીનતા હેાવાનું કારણુ રાષ્ટ્રધર્મીની મહત્તાનું અજ્ઞાન છે.
કાઈ પણ આત્મ-સન્માનવાળા માણસ પેાતાનું કે પેાતાની માતાનું અપમાન સહી શકતા નથી. તે પેાતાનું કે પેાતાની માતાનું અપમાન થતું જોઈ કકળી ઊઠે છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૦
ધર્મ અને ધર્મ નાયક આપણને જન્મ આપનાર, પાળીપોષી મોટા કરનાર આપણું માતા તે માતા છે જ, પણ પેટમાંથી પાણી કાઢી પાણ પાનાર, ઉદરમાંથી અન્ન કાઢી અન્ન આપનાર, પિતે નિર્વસ્ત્ર રહી વસ્ત્ર પહેરાવનાર તે માતાની પણ માતા તે આપણી માતૃભૂમિ છે. માતાને અને માતૃભૂમિને જેટલે ઉપકાર માનીએ તેટલે ઓછો છે.
જનની જન્મભૂમિ સવપિ નીયરી-અર્થાત જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ વધારે પ્રિય છે. આ આર્ષવચન તદ્દન સત્ય છે. આ ભારતદેશ આપણે દેશ છે. આપણી માતૃભૂમિ છે. આપણે તેનાં સંતાને છીએ. માતાની આબરૂની રક્ષા કરવી એ સંતાનોની ફરજ છે.
જે કાયદાઓને લીધે, જે પરદેશી વસ્તુઓના વ્યવહારને લીધે, માતૃભૂમિની આબરૂના કાંકરા થતા હોય, રાષ્ટ્રધર્મને ધક્કો પહોંચતે હોય અને સ્વતંત્રતાનાં વેચાણ થતાં હોય તે કાયદાઓને, વિદેશી વસ્તુના વ્યવહારને, બંધ કરવાને બદલે વૈભવવિલાસનાં સાધનો વધારી તેમાં રાષ્ટ્રસંપત્તિ અને શરીરસંપત્તિને નાશ કરતા રહેવું અને એ રીતે રાષ્ટ્રનાં બંધને ઢીલા કરવાને બદલે મજબૂત કરતા જવું એમાં માતૃભૂમિ પ્રત્યે જેટલું પુત્રત્વ દાખવવું જોઈએ તેટલું પુત્રત્વ નથી તેમ મનુષ્યત્વ પણ નથી.
માતાની મુક્તિ માટે પુત્રે સ્વદેશાભિમાન, સ્વાર્પણ અને સેવાનાં સૂત્રો સ્વીકારવાં જોઈએ. - નીચેના સુવર્ણાક્ષરે તમારા હૃદયપટમાં કતરી રાખજે કે“રાષ્ટ્રની રક્ષામાં આપણું રક્ષણ છે, અને રાષ્ટ્રના ભક્ષણમાં આપણું ભક્ષણ છે.”
શાસ્ત્રનું અવલોકન કરવાથી એક ખાસ વાત સ્પષ્ટ તરી આવે છે કે “રાષ્ટ્રધર્મ વિના સૂત્ર–ચારિત્રધર્મ ટકી શકતા નથી.” આ વાતની નીચે લખેલાં જૈનશાસ્ત્રોનાં પ્રમાણથી વધારે પુષ્ટિ થાય છે?
Page #34
--------------------------------------------------------------------------
________________
રાષ્ટ્રધર્મ શ્રી ઋષભદેવભગવાને જન્મ લીધા બાદ ગ્રામધર્મ, નગરધર્મ અને રાષ્ટ્રધર્મની સ્થાપના કરી હતી. તેઓશ્રીએ પિતાના આયુષ્યના ૨૦ ભાગે કુમારાવસ્થામાં વ્યતીત કર્યા હતા. ૬૩ ભાગો રાષ્ટ્રધર્મના સંશોધન અને પ્રચારમાં પસાર કર્યા હતા અને એક ભાગ સૂત્રચારિત્રધર્મના પ્રચારમાં પસાર કર્યો હતો.
આ સિવાય જંબુદ્વીપ-પ્રાપ્તિ નામના સૂત્રમાં ઉલ્લેખ છે કેપહેલાં સૂત્ર–ચારિત્રધર્મનો નાશ થશે, પછી રાષ્ટ્રધર્મને નાશ થશે. આ ઉલ્લેખથી એ સ્પષ્ટ સિદ્ધ થાય છે કે જ્યાં સુધી સૂત્રચારિત્રધર્મ છે ત્યાં સુધી રાષ્ટ્રધર્મનું અસ્તિત્વ અનિવાર્ય આવશ્યક છે. કારણ કે સૂત્ર–ચારિત્રધર્મને પ્રચાર કરવા માટે રાષ્ટ્રધર્મને સર્વપ્રથમ શ્રી ઋષભદેવભગવાને પ્રચાર કર્યો હતે.
ઉપર લખેલા સૂત્રના ઉલ્લેખ પ્રમાણે તે સૂત્ર-ચારિત્રધર્મને નાશ થયા પછી પણ રાષ્ટ્રધર્મ ટકી રહેશે અર્થાત સૂત્ર–ચારિત્રધર્મના જન્મથી પહેલાં અને તેના નાશના અન્ત સુધી રાષ્ટ્રધર્મ પ્રચલિત રહેશે.
જો કોઈ મનુષ્ય કહે કે અમારે રાષ્ટ્રધર્મ સાથે શું લાગેવળગે? તે તેમને પૂછવું જોઈએ કે સૂત્ર-ચારિત્રધર્મ સાથે તમારે સંબંધ છે કે નહિ? જો સંબંધ છે તે રાષ્ટ્રધર્મ વિના સૂત્ર-ચારિત્રધર્મ ટકી શકતાં નથી એટલે સૂત્ર–ચારિત્રધર્મના પાલન માટે પણ રાષ્ટ્રધર્મનું પાલન કરવું અનિવાર્ય આવશ્યક છે. આ રીતે રાષ્ટ્રધર્મને નિષેધ કદાપિ કરી શકાય એમ નથી. કારણ કે સ્થાનાંગસૂત્રના પાંચમા સ્થાનમાં કહ્યું છે કે –
धम्म चरमाणस्स पंच णिस्ता ठाणा पं० त०. . છIS, M, રાણા, હિ, સરઢગ-૪૮
Page #35
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધર્મનાયક અર્થાત–સૂત્ર–ચારિત્રધર્મને જેમણે સ્વીકાર કર્યો છે તે સાધુઓએ પણ (૧) છકાય, (૨) ગચ્છ, (૩) રાજા, (૪) ગૃહપતિ અને (૫) શરીર, એ પાંચ વસ્તુઓને આધાર લેવો પડે છે.
ઉપર લખેલા શાલેખથી એ વાત સ્પષ્ટ સિદ્ધ થાય છે કે ઉપર લખેલી પાંચ વસ્તુઓને આધાર લીધા વિના સૂત્ર-ચારિત્રધર્મ ટકી શકતા નથી.
ઉપરના સૂત્રમાં વપરાયેલ “રાજા” શબ્દ રાજ્ય અથવા રાષ્ટ્ર શબ્દને વાચક છે. જે રાષ્ટ્રીય વ્યવસ્થા અર્થાત રાજ્યપ્રબંધ સારે ન હોય તે ચેરી, હિંસા, અત્યાચાર, અનાચાર આદિ કુકર્મો ફેલાશે અને તેથી સૂત્ર-ચારિત્રધર્મને બરાબર પાલન થઈ શકશે નહિ; કારણ કે જે લેકે પિતાની રક્ષા માટે અસ્ત્રશસ્ત્રાદિ રાખે છે તેમનું પણુ રાજ્યની સુવ્યવસ્થા વિના દુષ્ટોથી રક્ષણ થતું નથી તે સાધુઓ કે જેઓ કેઈને મારવા માટે નાની સરખી લાકડી પણ રાખતા નથી તેઓ શું રાજ્યની સુવ્યવસ્થા વિના દુષ્ટ લેકેની દુષ્ટતાને લીધે સંસારમાં શાતિપૂર્વક ધર્મપાલન કરી શકશે ? નહિ. એટલા જ માટે શાસ્ત્રકારોએ રાજાને ધર્મના રક્ષક અને પાલક કહ્યા છે. રાષ્ટ્રધર્મ સૂત્ર-ચારિત્રધર્મનું રક્ષણ કરે છે માટે શાસ્ત્રકારોએ રાષ્ટ્રધર્મની અનિવાર્ય આવશ્યકતા સ્વીકારી છે.
જે લેકે ધર્મનું એક બાજુથી રક્ષણ કરે છે અને બીજી બાજુથી ધર્મને નાશ થવા દે છે તેઓ શું ધર્મને ટકાવી શકે ખરા ? નહિ. કેવળ સૂત્ર–ચારિત્રધર્મને ધર્મ માન અને રાષ્ટ્રધર્મને ધર્મ ન માને તે મકાનને પાયે ખોદીને મકાનને કાયમ રાખવું અથવા વૃક્ષનું મૂળ ઉખેડી નાંખીને, વૃક્ષને નવપલ્લવિત બનાવવાની આશા રાખવા સમાન છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
રાધ
૨૩
સૂત્ર–ચારિત્રધમ મકાન અથવા વૃક્ષ સમાન છે. જ્યારે રાષ્ટ્રધ મકાનના પાયા અથવા વૃક્ષની જડ સમાન છે.
જે લેાકેા ગ્રામધર્મ, નગરધર્મ અને રાષ્ટ્રધર્મીનુ મૂલેાચ્છેદન કરે છે તે સૂત્ર–ચારિત્રધર્મના પણ આડકતરી રીતે નિષેધ કરી રહ્યા છે. આ પ્રમાણે ચારિત્રધર્મના નામે જે રાષ્ટ્રધર્માદિની અવગણના કરે છે તેઓને શાસ્ત્રધર્મ અને સમયધર્મનું ગહન ચિન્તન—મનન કરવાની જરૂર છે. વગરવિચાયે અથવા તેા શાસ્ત્રાનુ ગહન અધ્યયન કે મનન વિના જે કાઈની સારીખેાટી વાત માની લેવામાં આવે છે તેને આગળ જતાં પશ્ચાત્તાપ કરવાના પ્રસંગ આવે છે. આવા કલ્પનાજન્ય ખાટા વિચારા ધારણ કરવાથી આજ નહિ પણ ભવિષ્યમાં રાષ્ટ્ર, સમાજ અને ધર્માંતે હાનિ પહેાંચવાની પૂરેપૂરી સભાવના છે. એટલા જ માટે અમે કહીએ છીષેક પ્રત્યેક વાતને ખુદ્ધિપૂર્વક વિચારા, ખીજા જે ઠીક કહે તે ધ્યાનપૂર્વક સાંભળેા અને શાસ્ત્રાને તત્ત્વદૃષ્ટિથી દેખા. કેવળ અન્યવિશ્વાસથી કે સંકુચિત મનોવૃત્તિથી પોતાની કલ્પેલી વાતને પકડી રાખેા નહિ અર્થાત્ દુરાગ્રહ કે મતાગ્રહ રાખેખા નહિ.
આજે લેાકેા જૈનેની હાંસી કરે છે; એમાં જૈનશાસ્ત્રોના ઢાષ નથી. આપણા જ દોષ છે. શાસ્ત્રો તા સ્પષ્ટ કહે છે કેઃ
રાષ્ટ્રધર્મી પણ ધર્માંનું એક પ્રધાન અંગ છે.
રાષ્ટ્રધર્મનું મહત્ત્વ સમજનાર અને સમજાવનારાએની સખ્યા ઓછી થઈ જવાથી ‘રાષ્ટ્રધર્મ ’ આચરણમાં લાવવા અત્યારે મુશ્કેલ થઈ પડયો છે. રાષ્ટ્રધર્માંતે વ્યવહારમાં ન લાવવાને કારણે જ લાકા જૈનધર્મને સંકુચિત અને અવ્યાવહારિક ધર્મ કહી વગેાવે છે.
રાષ્ટ્રધર્મની વ્યાખ્યા કરતાં પહેલાં ભગવાન ઋષભદેવનું ઉદાહરણ એટલા માટે આપવામાં આવ્યું છે કે તમે લેાકેા - ભગવાન ઋષભદેવે ઉપદેશેલા રાષ્ટ્રધર્મને ખરાખર સમજો.
Page #37
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધર્મનાયક શાસ્ત્રમાં કહ્યું છે કે
“ચાવિચાર પ્રકાશિત થય' અર્થાત ભગવાન ઋષભદેવે પ્રજાહિતનું કાર્ય કર્યું હતું. તેઓશ્રીએ સ્થાપિત કરેલી રાજનીતિથી આજે આપણે વ્યવહાર ચાલી રહ્યો છે. ભગવાન ઋષભદેવે જે નીતિઓ સ્થાપિત કરી છે તે પ્રજાહિતને કેટલી સાધનારી છે તે કેવળ તેમણે સ્થાપિત કરેલી નીતિઓમાંની એક વિવાહનીતિ સમજવાથી સ્પષ્ટ થશે.
આજે જે વિવાહબંધન ન હોત તો આજે માનવસમાજની શી દશા હોત ? જુગલ્લાઓમાં તે શાન્ત સ્વભાવ હતો જેથી તેઓ કામવિકારને વશમાં રાખી શક્તા હતા. પરંતુ આજે વિવાહબંધન હેવા છતાં પણ ઘણું લેકે પરસ્ત્રી ઉપર કામદષ્ટિ ફેકે છે. તે જે વિવાહબંધન માનવસમાજમાં ન હોત તો અત્યારે પશુઓથી પણ આપણી સ્થિતિ ખરાબ હોત યા નહિ? પશુઓમાં તે હજુ મર્યાદા છે. પરંતુ માનવસમાજમાં વિવાહબંધન હોવા છતાં પણ મનુષ્યોને
જ્યારે કામવાસના તૃપ્ત કરવાની મર્યાદા મર્યાદિત નથી, તે પછી વિવાહબંધન ન હોત તે માનવસમાજની શી સ્થિતિ થાત એ કલ્પના પણ ભયંકર છે.
આ વાત ઉપર વિશેષ વિચાર કરવાથી ભગવાન ઋષભદેવે સ્થાપેલી રાજનીતિનું તથા તેમણે પ્રરૂપેલા રાષ્ટ્રધર્મનું મહત્ત્વ સમજમાં આવે છે.
રાષ્ટ્રધર્મને મુખ્ય સાર એ છે કે ऐक्य, राज्य, स्वातन्त्र्य यही तो राष्ट्र अङ्ग है शिर, धड, टाँगों सदृश जुड़े हैं अङ्ग सङ्ग है।
Page #38
--------------------------------------------------------------------------
________________
રાષ્ટ્રધર્મ व्यक्ति, कुटुम्ब, समाज सब मिले एक ही धार में। मिला शान्तिसुख राष्ट्रके पावन पारावारमें ॥
अङ्ग राष्ट्रका बना हुआ प्रत्येक व्यक्ति हो, केन्द्रित नियमित किये सभीको राजशक्ति हो ।
भरा हृदयमें राष्ट्रगर्व हो, देशभक्ति हो; समतामें अनुरकि, विषमता से विरक्ति हो ।
* - * राष्ट्रपताका पर लिखा रहे 'न्याय-स्वाधीनता' पराधीनता से नहीं बढ़कर कोई दीनता ॥-त्रिशूल'
અર્થાત–ઐકય, રાજ્ય, સ્વાતંત્ર્ય એ શરીરના હાથ પગ જેવાં રાષ્ટશરીરનાં પ્રધાન અંગ છે.
વ્યક્તિ, કુટુંબ અને સમાજની સુખશાન્તિમાં રાષ્ટ્રની સુખશાન્તિ રહેલી છે. પ્રત્યેક વ્યક્તિ રાષ્ટ્રનું એક અંગ છે એટલા માટે પ્રત્યેક વ્યક્તિમાં રાષ્ટશક્તિ ભરેલી છે. પ્રત્યેકના હૃદયમાં રાષ્ટ્રગર્વ અને દેશભક્તિ હોવાં જોઈએ.
સમભાવના, ન્યાયપ્રિયતા અને સ્વાધીનતા એ રાષ્ટ્રપતાકાના રંગથી પ્રત્યેક વ્યક્તિનું હૃદય રંગાયેલું હોવું જોઈએ.
—
—:x:
Page #39
--------------------------------------------------------------------------
________________
વ્રતધર્મ [ પાલ-ધમે ]
અહિંસાવત, સત્યવત, અસ્તેયવ્રત, અભયવત, બ્રહ્મચર્યવ્રત, સ્વાદેન્દ્રિયનિગ્રહવત, અપરિગ્રહવત, વગેરે જે જે વાત તમે ધારણ કર્યા હોય તેના પાલનમાં તમે દઢ રહેજે, તેને કીડની માફક વળગી રહે છે. એટલે બધી જતેની એ એક જ કચી છે. એ આપણે ધર્મ છે.
–પૂર ગાંધીજી ધર્મના પાલન માટે દઢ નિશ્ચય અર્થાત્ વ્રતધર્મની ખાસ આવશ્યકતા રહે છે. આ વાત લક્ષ્યમાં રાખીને શાસ્ત્રકારોએ ગ્રામધર્મ, નગરધર્મ અને રાષ્ટ્રધર્મના બરાબર પાલન માટે દઢ નિશ્ચય–વ્રતધર્મની અગત્ય સ્વીકારેલ છે.
વ્રતધર્મ એટલે શું? વ્રતધર્મનું જીવનમાં શું સ્થાન છે? વ્રતધર્મના પાલનથી ધર્મનું પાલન કેવી રીતે થાય છે? એ વિષે અહીં થોડેઘણે વિચાર કરવામાં આવે છે.
શાસ્ત્રકારોએ વ્રતધર્મને પાખંડધર્મના નામે વર્ણવ્યો છે. અહીં પાખંડ શબ્દ જરા અળખામણું લાગે છે. પણ અહીં પાખંડ શબ્દ
Page #40
--------------------------------------------------------------------------
________________
વ્રતધ
૨૭
*
'
જે સામાન્યતઃ દંભ અર્થમાં વપરાય છે તે અમાં વિક્ષિત થયેલા નથી. પણ અહીં પાખંડ શબ્દ ‘વ્રત ’એ અમાં વપરાયેલા છે; એટલે આપણે ‘ પાખંડ ’ શબ્દથી ગભરાઈ જવાનું કશું કારણુ નથી. કારણ કે અહીં વપરાયેલા પાખંડ શબ્દ તે ભયમુક્ત કરનારા અને વ્રતપાલનમાં દૃઢ નિશ્ચય કરાવનારા છે.
સાધારણ મનુષ્યને પાખંડધર્મના અર્થ પૂછવામાં આવે તે તે એકદમ વિચારવમળમાં ગાથાં ખાવા માંડે છે, અને એ સ્થિતિમાં તે પાખંડ તે ધર્મ કેવી રીતે હેાઈ શકે અને ધર્મ તે પાખડ કેમ હાઈ શકે એમ પ્રશ્નપર પરામાં ગુંચવાઈ જાય છે. આમાં સાધારણુ લેાકેાના દોષ નથી. કારણ કે સાધારણ રીતે વ્યવહારભાષામાં પાખંડ શબ્દ દંભના અર્થાંમાં વપરાય છે. પણ શાસ્ત્રીય ભાષામાં · પાખંડ ’ શબ્દ વ્રતપાલન, દૃઢ નિશ્ચય એ અર્થાંમાં પણ વપરાયેલા છે.
C
પાખંડ શબ્દ અનેકાક છે. તેના અદભ પણ થાય છે અને વ્રત પણ થાય છે.
શ્રી દશવૈકાલિકસૂત્રના ખીજા અધ્યાયની નિયુકિત ૧૫૮ની ટીકામાં પાખંડ શબ્દના ‘વ્રત’ અમાં નિમ્નાનુસાર ઉલ્લેખ મળે છેઃ
पाखण्डं व्रतमित्याहुस्तद्यस्यास्त्यमलं भुवि । स पाखण्डी वदन्त्यन्ये, कर्मपाशाद्विनिर्गतः ।
૧ ડો. હાલ પખંડ’ શબ્દના નીચે મુજમ અથ કરે છેઃ——પર વાવખ્તાઃ परदर्शनिनस्तेषां प्रशंसा गुणोत्कीर्त्तनम् परपाषण्डसंस्तवस्तस्य परिचयः ।
Praising of heterodox teachers and intimacy with heterodox teachers. In Yog. 11, 17 mithyadristi-prashansanm. The word qe has, with the Jains, no bad sense. It means generally the adherent of any religion, especially of their own house: with the Brahmans, it came to
Page #41
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધર્મનાયક અર્થાતઃ–પાખંડ વ્રતનું નામ છે. તે વ્રત જેમનું નિર્મળ છે એવાં કર્મબંધનથી મુક્ત પુરુષ પાખંડી અર્થાત સુવતી કહેવાય છે. ' mean . an adherent of a false or heterodox religion,' with them 9s is equal to the Jain 939105 See also Bhag. P. P. 2 3 | 4 and Ind, st. vol XVII P. 15.
–(અનુવાદક) પાખંડ” શબ્દ જૂના બૌદ્ધ-સાહિત્યમાં અને જૈન આગમાં મળે છે તેને મૂળ અર્થ કોઈ પ્રકારને મત” એવે છે. પિતાના મતમાં સ્થિરપણે રહેતાં મનુષ્યની માનસિક સ્થિરતા તેને સ્વીકારેલા સત્ય-સિદ્ધાંત ઉપર બરાબર ટકી શકે, કદી પણ ચળે નહિ, એ દાઝથી જ “પરપાખંડ”ની પ્રશંસાને નિષેધ કરવામાં આવ્યો હોય એમ મને લાગે છે.
આ શબ્દ પ્રયોગ અશોકના લેખમાં પણ મળે છે, તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે –
કઈ પણ મનુષ્ય કોઈને પાખંડની નિંદા કરી કોઈને દૂભવવો નહિ એવી મહારાજશ્રી અશોકની આજ્ઞા છે.”
ગીતામાં પણ કહ્યું છે કે – "स्वधर्म निधनं श्रेयः परधर्मो भयावहः"
અર્થાત્ સ્વધર્મમાં મરવું પણું સારું છે, પણ પરધર્મ ભયંકર છે. એક જ દાખલાથી સમજાવું કે કઈ બહુ લાંબા સમયથી ઝવેરીનું કામ કરે છે અને તેમાં તેને રસ પણ પડે છે, અને તેમાં તેને કમાણું પણ લાગે છે. હવે જે તે તેના પુત્રને ઝવેરી બનાવવા ઈચ્છતો હોય તો તે તેની પાસે ઝવેરાત સિવાયની બીજા કોઈ પણ ધંધાની પ્રશંસા કરવા ઇચ્છે ખરો?
પર-પાખંડ શબ્દને અર્થ એ નથી કે બીજાને “મિથ્યાત્વી” કહેવો અથવા તેની નિન્દા કરવી, પણ તેનો ખરો અર્થ એ છે કે મનુષ્ય જે સદાચારને પરંપરાથી પાળતે આવતો હોય તેમાં જ તેને રક્ત રહેવું, તેણે કદી મૂકવો નહિ; પણ જે આચારમાં આવતો સદાચાર ખરેખર સદાચાર ન હોય પણ દુરાચાર હોય તે તે ક્ષણમાં છોડી દેવો ઘટે.
Page #42
--------------------------------------------------------------------------
________________
વ્રતધમ
૨૯
ગૃહસ્થનાં આવશ્યક કબ્યામાં પ્રતિક્રમણ પણ આવશ્યક કર્તવ્ય છે. સમ્યગ્દર્શીન, સમ્યગ્દાન તથા સભ્યચારિત્ર વિષે જે અતિચારા લાગ્યા હાય તેનું પ્રતિક્રમણ અર્થાત્ પાપાનું પ્રાયશ્ચિત્ત વા આલાચન કરવામાં આવે છે.
સમ્યગ્દર્શન અર્થાત્ સમ્યક્ શ્રદ્ધાનમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સાપરપાખંડપ્રેશ’સા, પરપાખડસસ્તવ આદિ પાંચ અતિચારો લાગે છે. આ પાંચ અતિચારામાં આવેલા છેલ્લા બે અતિચારા—પરપાખ’પ્રશંસા અને પરપાખંડસ‘સ્તવ——અત્રે ખાસ વિચારણીય છે.
પાખડના અર્થ જો કેવળ દંભ કે કપટ જ કરવામાં આવે તે તે શબ્દની પહેલાં ‘પર’ શબ્દના પ્રયાગ કરવાની શી આવશ્યકતા હતી ? કારણ કે જેવા પરપાખંડ ખરાબ છે તેવી જ રીતે સ્વ-પાખંડ પણ ખરાબ હેાવા જોઈ એ. તા પછી ‘ પર ’ શબ્દના શા માટે પ્રયાગ કરવામાં આવ્યા ?
ટીકાકારીએ એ શબ્દને ખરાબ અમાં મૂકીને વગેાવ્યા છે; પેાતાની સંકુચિત દાષ્ટને સાબિત કરી છે, પણ એથી શું ?
આપણે જે કાળમાં છીએ, તેમાં મનુષ્યમાત્રમાં ભાતૃભાવ સાધીને જ અહિંસાને ફેલાવી શકીએ છીએ. કેાઈના મતની નિન્દા અને મિથ્યાત્વી કહેવાથી હિંસા જ થાય છે; એ ખરાખર વિચારવું ઘટે.
વળી સ્યાદ્વાદની દૃષ્ટિએ વિચારતાં આપણા કે બીજા કાઈને જે કાઈ મત હોય તે અધૂરા છે, તે એક અધૂરો પેાતાને જ સાચા માનીને ખીન અધૂરાની નિન્દા કરે એ કયાં સુધી યુક્તિયુક્ત કહેવાય ?
કેટલીકવાર આગ્રહટષ્ટિને લીધે મનુષ્ય શબ્દના મૂળભાવ સુધી પહેાંચી શકતા જ નથી, અને તેથી જ ધર્મના નામે અનેક કલહેા થયાં છે, થાય છે અને થશે.
( આ ટિપ્પણ શ્રદ્ધેય ૫. બેચરદાસ જીવરાજ દોશીએ શ્રીયુત દુર્લભજીભાઈ ઝવેરી ઉપર લખેલા એક પત્રમાંથી સાભાર અત્રે ઉતારવામાં આવેલ છે—અનુવાદક)
Page #43
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધર્મ નાયક મેં પાખંડની પ્રશંસા કરી હોય તે તે દુષ્કત મિથ્યા થાઓ” એટલું કહેવાથી પાખંડપ્રશંસાના દોષથી રહિત થઈ શકીએ છીએ. પણ આમ ન કહેતાં “પરપાખંડ પ્રશંસા શા માટે કહેવામાં આવ્યું ? પાખંડને એક અર્થ દંભ પણ છે જે બહુ લોકપ્રચલિત છે.' બીજાઓના ધર્મનું ખંડન કરવા માટે પણ લેકે “પાખંડ” શબ્દને પ્રયોગ કરે છે.
જેવી રીતે એક બીજા ઉપર કટાક્ષ કરતાં શિવમાર્ગી વૈષ્ણવોને અને વૈષ્ણવે શિવમાર્ગીઓને, તેવી જ રીતે જૈનધર્માનુયાયીઓ અન્ય ધર્માવલમ્બીઓને અને અન્યધર્માવલમ્બીઓ જૈનોને પાખંડી” શબ્દથી સંબોધે છે.
પરંતુ પાખંડ શબ્દને બધી જગ્યાએ “દંભ-કપટ' એ અર્થ કરે એ જૈનશાસ્ત્રને સમ્મત નથી. પાપનો નાશ કરનાર વ્રતનું નામ પણ પાખંડ છે. એવો ઉલ્લેખ જૈનશાસ્ત્રમાંથી મળે છે.
સ્થાનાંગસૂત્રમાં પાખંડધર્મનો ઉલ્લેખ મળે છે જેમાં વ્રતધાએને ધર્મ પણ પ્રતિપાદિત કરવામાં આવ્યા છે.
પ્રશ્નવ્યાકરણસૂત્રના બીજા સંવરકારમાં પણ એવો ઉલ્લેખ મળે છે કેઃ
‘ગોરાપારંપરિદિજં ' અર્થાત–અનેક વ્રતધારીઓએ સ્વીકારેલ વ્રત પાખંડ કહેવાય છે. અને જે વ્યક્તિએ એ વ્રત સ્વીકારેલ હોય તે પાખંડી કહેવાય છે. એ પાખંડીઓ-વ્રતધારીઓ દ્વારા એ સત્યવ્રત ધારણ કરાયેલ હેવાથી એ સત્યવ્રત અને પાuિsvમૃદિત કહેવામાં આવેલ છે.
જે પાખંડ શબ્દનો અર્થ કેવળ દંભ અર્થમાં વપરાયેલ હતા તે શ્રમણના વિશેષણ તરીકે પાખંડી શબ્દનો ઉપયોગ ન થાત.
શ્રી દશવૈકાલિકસૂત્રમાં “સમણ-શ્રમણુ” શબ્દની વ્યાખ્યા કરતાં
Page #44
--------------------------------------------------------------------------
________________
વ્રતધર્મ
૩૧ પાખંડ શબ્દનો ઉલ્લેખ વધારી' એ અર્થમાં કરાએલે જોવામાં આવે છે – पव्वइए अणगारे, पासण्डे, चरग तावसे भिकखू । परिवाइए य समणे निग्गंथे संजए मुक्के ॥
અર્થાત–શ્રમણ-સાધુ, પ્રવજિત, અનગાર, પાખંડી, ચરક, તાપસ, ભિક્ષુ, પરિવ્રાજક, નિન્ય, સંયત, મુક્ત, આદિ અનેક શબ્દોથી સંબોધાય છે.
આ પ્રમાણે સ્થાનાંગ, પ્રશ્નવ્યાકરણ, દશવૈકાલિકસૂત્ર આદિ સૂમાં “પાખંડ” શબ્દ વ્રત અર્થમાં વપરાયેલે સ્પષ્ટ જોવામાં આવે છે.
પાખંડ એટલે વ્રત. વ્રત પાપથી રક્ષા કરે છે અને સાથે પાપનું ખંડન કરે છે. એટલા માટે આટલે વતાચાર જેનામાં હોય તે પાખંડી કે વ્રતધારી કહેવાય છે. પાખંડ ધર્મ અને દંભ બને અર્થમાં વપરાય છે. પણ અહીં તે પાખંડ શબ્દ ધર્મના અર્થમાં વપરાયેલું છે. આ પાખંડધર્મ ગ્રામ, નગર અને રાષ્ટ્રમાં ફેલાતા દંભને–અધર્મને રોકે છે અને ધર્મને પ્રચાર કરે છે. જે આ પાખંડધર્મ ધર્મ પ્રચારને બદલે અધર્મ ફેલાવે તે શું તેને પાખંડધર્મ કહી શકાય ખરો? પાખંડધર્મ તે ધર્મની રક્ષા અને અધર્મનો નાશ કરે છે. એટલા માટે પાખંડ એ દંભ નહિ પણ ધર્મવતનો ઘાતક શબ્દ છે.
અહીં પાખંડ શબ્દને અર્થ પાપ કે દંભ નહિ પણ લૌકિક તથા લેકેત્તર વ્રતનું પાલન થાય છે. સાધુ અવસ્થામાં જેમ વ્રતનું પાલન થાય છે તેમ ગૃહસ્થાવસ્થામાં રહીને પણ વ્રતનું પાલન થઈ શકે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે –
'गिहीवासे वि सुव्वया'-उत्तराध्ययनसूत्र
१ टीकाः-अनेकपाखण्डिपरिगृहितं नानाविधव्रतिभिरङ्गीकृतं ।
.
Page #45
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધનાયક ' અર્થાત –ગૃહસ્થાશ્રમમાં રહીને પણ જે સુવ્રતનું પાલન કરે છે તે સુવતી કહેવાય છે?
વૈર્ય, ક્ષમા, સદ્દભાવ આદિ સદ્દગુણોનું સેવન કરવું તે પણ એક પ્રકારનું સુવ્રત છે. કહ્યું પણ છે–
“વૃતપુરા સુવા” જે સજન–સપુરુષ વૈર્ય આદિ સદ્દગુણેનું સેવન કરે છે તે સુવતી કહેવાય છે.
ભલે વિપત્તિઓનાં વાદળાં તૂટી પડે, ખાવાપીવાના ફાંફાં હોય, છતાં પણ જે પિતાની ઉદાર પ્રકૃતિને સાચવી, સદાચારને તિલાંજલિ આપતું નથી તે સાચો સુવતી કહેવાય છે. જ્યાં સુવતીઓની સંખ્યા વધારે હોય તે ગામ, તે નગર અને તે દેશ હમેશાં સુરક્ષિત રહે છે. સુવતીઓના સદાચારબળ આગળ શત્રુઓનાં દલબલ નિર્બલ બની જાય છે.
નીતિકારોએ પણ ઠીક જ કહ્યું છે કે – प्रिया न्याय्या वृत्तिर्म लिनमसुभङ्गोऽप्यसुकरम् , असन्तो नाभ्यथ्य. हृदपि न याच्यस्तनुधनः। विपद्युच्चैः स्थेयं, पदमनुविधेयं च महतां; सतां केनोद्दिष्टं विषममसिधाराव्रतमिदम् ॥
૧ આદર્શ ગૃહસ્થાશ્રમની મર્યાદામાં રહી ધર્મના નિયમોનું બરાબર પાલન કરવામાં આવે તો આગળ જતાં એ ત્યાગી ગૃહસ્થ આદર્શ ત્યાગીજીવન ગાળી કર્મપુત્ર કેવળીની માફક સિદ્ધ, બુદ્ધ, અને મુક્ત બની શકે છે. ગૃહસ્થાશ્રમની જવાબદારીઓ વહેરીને પણ ત્યાગમય જીવન ગાળવું એ સરલ નથી પણ ખાંડાની ધારે ચાલવા જેવું કપરું કામ છે. આ દૃષ્ટિબિન્દુએ પાપશ્રમણ કરતાં ત્યાગમય જીવન ગાળતા સુશ્રાવકે સુવતી હોય છે. સુશ્રાવક બનવું એ સાધુતા પ્રગટાવવાનું પહેલું પગથિયું છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
વ્રતધર્મ અર્થાત–આપત્તિ, વિપત્તિ પડવા છતાં પણ પોતાનું મસ્તક ઊંચું રાખવું મહાન પુરુષોનાં પગલે ચાલવું, ન્યાયપાર્જિત આજીવિકામાં પ્રેમ રાખવો, પ્રાણનાશ થાય તે પણ પાપકર્મમાં પ્રવૃત્તિ ન કરવી, દુર્જને પાસે કઈ પણ ચીજની યાચના ન કરવી, નિર્ધન મિત્રો પાસે હાથ ન લંબાવ–સજ્જનેને આવું કઠિન અસિધારાવત કેણે શીખવ્યું? પ્રશ્નનો જવાબ સ્પષ્ટ છે કે સજજનેમાં આ સગુણ સ્વાભાવિક જ હોય છે.
જ્યારે ગ્રામધર્મ, નગરધર્મ અને રાષ્ટ્રધર્મ એ ત્રણે ધર્મોનું સમુચિત પાલન થાય છે ત્યારે વ્રતરૂપ પાખંડધર્મને ઉદય સ્વતઃ થાય છે. અને આ પાખંડધર્મના ઉદયથી ધર્મશીલ મનુષ્યમાં રહેલી શક્તિ અને સ્કૃતિ વિકસિત થાય છે. શકિત અને સ્કૂર્તિના વિકાસથી ધર્મ શીલ વ્યક્તિ કઠિન વ્રતધર્મનું પણ પાલન બરાબર કરી શકે છે અને ધર્મપ્રિયતાને પરિચય આપી ધર્મને ઉચ્ચ આદર્શ જનસમાજ સમક્ષ રજૂ કરી શકે છે. આ વ્રતધારીઓ કષ્ટ અને સંકટોમાં મેરુપર્વતની માફક નિષ્કપ અને ધીરવીર રહે છે. પ્રાણ ભલે જાય પણ ધર્મને નાશ ન થાય એવી દઢ પ્રતિજ્ઞા કરનાર અને તેનું બરાબર પાલન કરનાર મનુષ્ય સાચા વ્રતધારીઓ છે. આવા સુવતીઓના સદાચારબળથી દેશ, સમાજ અને ધર્મ હમેશાં સમુન્નત બને છે.
મહાપુરુષોએ ધર્મની જે સીમા બાંધી છે એ ધર્મસીમાનું, સંકટ સહેવા છતાં પણ ઉલ્લંઘન ન કરવું એ વ્રતધારીઓનું મહાવ્રત છે.
ન્યાયવૃત્તિ રાખવી, પ્રામાણિક બનવું એ સુવતીઓને મુદ્રાલેખ હોય છે. એ મુદ્રાલેખને પ્રાણથી વધારે પ્રિય ગણે છે. સુવતી અન્યાય સામે જેહાદ જગાવે છે. તે પોતે અન્યાય આદરતા નથી અને બીજા સામે અન્યાય થતે જોઈ તે મૂંગે બેસી રહેતું નથી. ન્યાયના પાલન અને અન્યાયના પ્રતિકાર માટે પોતાના પ્રાણની આહુતિ પણ આપી દે છે. ન્યાયની ખાતર પ્રાણાર્પણ કરવાને વખત આવે તે હસતે
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૪
ધર્મ અને ધર્મ નાયક મુખે પ્રાણની ભેટ સમાજ વા દેશને ચરણે ધરવી એવું સુવતીએનું કઠેર વ્રત હોય છે.
પણ આજના કહેવાતા વ્રતધારીઓની મનોદશા તે તદ્દન ઊલટી જણાય છે. આજે તે એક રાતી પાઈ માટે, પિતાના સ્વાર્થની સિદ્ધિ માટે સત્યને અસત્ય, ન્યાયને અન્યાય, ધર્મને અધર્મ કહેતા પણ આજના નામધારી વ્રતધારીઓ અચકાતા નથી. પણ એ લેકેએ એટલું જાણું લેવું જરૂરી છે કે ભલે તેઓ નામથી વ્રતધારી કહેવાતા હેય પણ ગુણથી વ્રતધારી બનવું તે તરવારની ધાર ઉપર ચાલવા જેવું છે.
અત્યારે ધર્માધર્મને વિવેક ભૂલી જવાથી જનસમાજમાં એવી બેટી માન્યતા પ્રચલિત થઈ ગઈ છે કે “સામાયિકમાં જેટલો સમય બેસીએ તેટલે સમય ધર્મ થાય છે. પછી ભલે દુકાન ઉપર તે બધું પાપ જ કરવાનું હોય છે.” આ માન્યતા ખોટી છે. કેવળ સામાયિકમાં બેસી જવાથી ધર્મ થતું નથી. આપણું રાતદિનની શુભાશુભ પ્રવૃત્તિ ઉપરથી પાપપુણ્યને સરવાળો નીકળે છે. ઘણી વખત તે સામાયિક જેવા ધર્મકૃત્યમાં ચાડચૂગલી, લેકનિંદા, ક્રોધ આદિ દુષ્ટ મનોવૃત્તિનું સેવન કરવાથી પુણ્યોપાર્જન કરવાને બદલે પાપના ભાગી બનીએ છીએ. સામાયિક એ તે સમભાવ કેળવવાનું એક અમેઘ ધર્મસાધન છે. સમભાવ કેળવવાને બદલે જે સામાયિકમાં લેકનિંદા, ચાડીચૂગલી આદિદ્વારા વિભાવ, રાગદ્વેષનો મેલ એકઠા કરીએ તે સામાયિકવ્રતનું પાલન થતું નથી અને વ્રત પાલન બરાબર ન થવાને કારણે સામાયિકવ્રતનું પરિણામ શુભ આવવાને બદલે ઘણીવાર અશુભ આવે છે. વ્રતધારીઓને તે સામાયિકવત સમભાવને પોષનારું અને આત્મોન્નતિ સાધનારું હોય તે જ શોભે. સામાયિકવ્રતને દુરુપયેગ કરવાને બદલે જે તેને સદુપયોગ કરવામાં આવે તે આપણું ઘરના, સમાજના, અને દેશના અનેક કલેશ કંકાસ
Page #48
--------------------------------------------------------------------------
________________
વ્રતધામ
હમેશાં ઊભા થાય છે, તે આપમેળે જ દૂર થઈ જાય. એટલું જ નહિ પણ સામાયિકવ્રતના પાલનથી કેટે જઈદાવપેચ કરવાનો પ્રપંચ પણ દૂર થઈ જાય એ નિશ્ચિત છે. ધર્મશા એ પણ આધ્યાત્મિક પેનલ કેડ છે. ધર્મસૂત્રના ધાર્મિક, નૈતિક, આધ્યાત્મિક કાયદાકાનને એવા સુંદર અને ન્યાયપૂર્ણ છે કે આપણે જે નિર્દોષભાવે એ ધર્મકાયદાએને અનુસરીએ તે દેશ, સમાજ કે કુટુંબમાં પેસી ગયેલે પરસ્પરને વૈરભાવ સ્વતઃ શાન્ત થઈ જાય. પણ ધર્મશાસ્ત્રોના કાયદાકાનનું પાલન કરવું સામાન્ય જનતા માટે સરલ નથી. જે સુવતીઓ હાય છે, જેમને આત્મા ધર્મના રંગથી રંગાયેલો હોય છે એવા ધર્મવીરે જ ધર્મવ્રતનું પાલન બરાબર કરી શકે છે
જે મનુષ્ય સાચે વ્રતધારી છે, સદ્ધમાં છે તે મનુષ્ય પ્રાણને નાશ થાય તે પણ ધર્મને નાશ થવા દેતા નથી.
સુદર્શન શ્રાવકનું દૃષ્ટાન્ત આપણને ધર્મનું દઢ પાલન કેવી રીતે થાય છે તેને આછો પરિચય આપે છે.
સુદર્શન શ્રાવકે શૂળી ઉપર ચડી જઈ પ્રસન્નતાપૂર્વક પ્રાણાર્પણ કરવાનું કબૂલ્યું પણ અભયા રાણીની પ્રાર્થનાને સ્વીકાર ન કર્યો. શું તેને પિતાના પ્રાણ પ્રિય નહોત? આપણે એને જવાબ આપીએ તે પહેલાં સુદર્શન શેઠને આત્મા બોલી ઊઠશે કે –“મને મારે પ્રાણ પ્રિય હતું, પણ મારા પ્રાણપ્રિય ધર્મ તેથી પણ વિશેષ પ્રિય હતા. મારે અંતરાત્મા ધર્મરક્ષા માટે પ્રાણુર્પણ કરવાનો આદેશ આપતે હતે.”
આવું જ એક બીજું શાસ્ત્રીય ઉદાહરણ વ્રત પાલનની કઠિનતા અને મહત્તા સમજાવે છે.
વરુણ નામને બારવ્રતધારી શ્રાવક એક રાજ્યાધિકારી હતા. તે વ્રત પાલનની સાથે રાજ્યાધિકાર ચલાવતો હતો.
એક વખત પરદેશી રાજાએ તેના રાજા ઉપર અચાનક હુમલે
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૬
વ અને ધનાયક
કર્યાં. રાજાએ બધા રાજ્યાધિકારીઓને અસ્ત્રશસ્ત્રોથી સેના સજ્જ કરવાની આજ્ઞા આપી.
બધા રાજ્યાધિકારીએ રાજાની આજ્ઞાનુસાર સેનાને અસ્ત્રશસ્ત્રોથી સજ્જ કરી રણભૂમિના મેદાન ઉપર આવ્યા. આજ્ઞાનુસાર સેનાને તૈયાર કરી આવ્યા.
વરુણ પણ રાજાની
બન્ને પક્ષનાં સૈન્યેા તૈયાર થયાં અને ઘેાડીવારમાં તા તુમુલ યુદ્ધ છેડાઈ ગયું. અને સામસામા અસ્ત્રશસ્ત્રોના પ્રહારા થવા લાગ્યા. વરુણને
66
પણુ યુદ્ધ કરવા માટે આદેશ આપવામાં આવ્યા. વરુણે જવાબ આપ્યાઃ જે કાઈ અત્યાચારી, અન્યાયી મારી ઉપર અસ્ત્રશસ્ત્ર ફેંકશે તેની સામે હું મારાં અસ્ત્રશસ્ત્રો જરૂર ઉઠાવીશ. બાકી નિરપરાધી જીવાને ન મારવાની મારી વ્રતપ્રતિજ્ઞા છે. આ વ્રતપ્રતિજ્ઞાનું પાલન હું મારા જીવને જોખમે પણ કરીશ. આપણા રાજાનેા યુદ્ધમાં આવવાને આદેશ થયા છે તે એ આદેશને શિરેાધા કરવા એ મારી પહેલી ફરજ છે. અને સાથે યુદ્ધમાં નિરપરાધી જીવા સામે હાથ ન ઉપાડવેા અને વ્રતનિયમનું પાલન કરવું એ પણ મારું કવ્ય છે.” ઘેાડીવારમાં સસન્ અવાજ કરતું એક તીક્ષ્ણ તીર તેના હૃદયમાં ભાકાયું અને તે નીચે ઢળી પડયો. હવે અપરાધી જીવને અપરાધના બદલે આપવાથી તેના વ્રતમાં ભંગ થતા નથી એમ જાણી તેણે અસ્ત્રશસ્ત્રા હાથમાં ઉપાડવા અને એક જૈનવીર તરીકે વ્રતની રક્ષા કરતા યુદ્ધમાં વીરતાપૂર્વક લડયો અને રાજાના અને વ્રતપ્રતિજ્ઞાનું પૂરેપૂરું પાલન કરી પોતાની પવિત્ર ફરજ બજાવી, રાષ્ટ્રરક્ષા અને વ્રતપ્રતિજ્ઞાના પાલન માટે પ્રાણાને અર્પણ કરી, વીર વરુણ મૃત્યુને ભેટી અમર બન્યા,
આ શાસ્ત્રીય દૃષ્ટાન્તા આપણને શું શીખવે છે? એ જ શીખવે છે કે અશાશ્વત શરીરની રક્ષા માટે શાશ્વત ધન નાશ ન કરો. મનુ મહારાજનુ` એ ધર્મસૂત્ર આપણને ધ રક્ષાનું કર્તવ્ય સમજાવે છે કેઃ— ‘ધર્મ પવ તો દૈન્તિ, થી રક્ષતિ રક્ષિતઃ।
૧ જીએઃ શ્રી ભગવતીસૂત્ર.
Page #50
--------------------------------------------------------------------------
________________
૩૭
વ્રતધર્મ અર્થાત–ધર્મને આપણે નાશ કરીશું તે ધર્મ આપણે નાશ કરશે, અને ધર્મની આપણે રક્ષા કરીશું તે ધર્મ આપણુ રક્ષા કરશે. આ ધર્મસૂત્ર અક્ષરશ: સત્ય છે.
એક ઈતિહાસપ્રસિદ્ધ દષ્ટાન દ્વારા ધર્મપાલન કરવું કેટલું કઠણ છે તે સમજાવું
જોધપુરના રાઠોડ દુર્ગાદાસનું નામ તમે સાંભળ્યું હશે. એ એક રાજપૂત નરવીર હતો. દહધમી અને સ્વામીભક્ત સેવક હતે.
એક વખત રાઠોડ દુર્ગાદાસ બાદશાહ ઔરંગઝેબના પંજામાં સપડાયે. ત્યાં બાદશાહની બેગમ ગુલનાર આ નરવીરનું એજન્મ જોઈ મંત્રમુગ્ધ બની ગઈ. તે દુર્ગાદાસની પાસે આવી પિતાને અપનાવવા પ્રાર્થના કરવા લાગી, એટલું જ નહિ પણ અનેક પ્રકારનાં પ્રલેભને બતાવવા લાગી કે –“હે નરવીર! તું મારી પ્રાર્થનાને સ્વીકાર કરે તો આજે જ આ બાદશાહને મારી તને દિલ્હીને સમ્રાટ બનાવું.” | દુર્ગાદાસ બેગમની પ્રાર્થના સાંભળી અવાક થઈ ઊભો રહ્યો. તે વિચારમાં પડી ગયો કે બેગમ આ શું કહી રહી છે ! તે તો દઢધમ હતો. નરવીર હતા. તેણે એટલું જ કહ્યું કે “મા ! તું આ શું બેલે છે! તું તે મારી માતા છે.”
બેગમ ‘મા’ શબ્દ સાંભળતાં લાલચોળ થઈ ગઈ અને કહેવા લાગીઃ “દુર્ગાદાસ! “મા” શબ્દ બોલતાં જરા વિચાર કર. ફરીવાર વિચાર કરે. વગરવિચાર્યું કશું બેલ નહિ.” | દુર્ગાદાસ તે મૂંગે મોઢે બધું સાંભળતે ગયો. પોતે જે કહી રહ્યો છે તે બરાબર વિચાર કરીને બેસી રહ્યો છે, એ વિષે તેને પૂરેપૂરો વિશ્વાસ હતે. પિતે નિર્ભય હતું. તેને કોઈને ડર નહોતો. પ્રાણુનાશને પણ ભય નહેતો. કેવળ એક પાપને ડર હતો. તેણે નિક થઈ બેગમને જવાબ આપે ( ૧ શ્રી. જેિન્દ્ર રિચકૃત દુર્ગાદાસ.'
Page #51
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને નાયક
tr
“ મા, હું જે કહું છું તે ખરાખર વિચારીને ખેાલું છું. ઊલટું આપ ભીંત ભૂલી રહ્યાં છે! એમ મને લાગે છે.”
૩૮
ગુલનાર ખેગમને આ હુયવેધી વચને જાણે તીક્ષ્ણ ખાણું શરીરમાં ભેાંકાતાં હાય તેવાં લાગ્યાં. તે નાગણની જેમ તાડુકી ઊઠી કેઃ—“ મારા વચનની અવગણના કરનારની શી દશા થાય છે તે તું જાણે છે ? મારા વચનને ઉથાપનારને આ તાતી તલવારને શરણે જવું પડે છે, એ તું ખરાખર સમજી લે, અને અંતિમ જે કાંઈ નિર્ણય કરવા હાય તે નિય કરી લે. એક તરફ આ રત્નજડિત દિલ્હીનું સિહાસન છે અને ખીજી તરફ આ તાતી તલવાર. ખેલ ! તારા શે વિચાર છે ? સામે જો પેલા મારા પુત્ર કામબખ્ત તલવાર લઈને ઊભા છે, આના આપું એટલી વાર છે. ખેલ—”
ગુલનાર બેગમ આગળ ખેલવા જાય તે પહેલાં દુર્ગાદાસ સિંહની જેમ નિ ય થઈ ગાજી ઊઠયોઃ—“ મા ! તારા મેઢેથી આવા શબ્દો હું મારા કાને સાંભળી શકતા નથી. મારા પ્રાણ અત્યારે સદાચારની રક્ષા માટે બલિવેદી ઉપર ચડવા તલપી રહ્યો છે. મને પ્રાણની પરવા નથી, મને તેા સદાચારની પરવા છે. મને પ્રાણ કરતાં સદાચાર વધારે પ્રિય છે.
""
દુર્ગાદાસના આ સદાચારધર્મ આપણને
મેધપાઠ આપે છે ? સદાચારનું સેવન કરી. સદાચારધર્મ જ તમારા સુખદુઃખમાં સાચેા મિત્ર છે. એ સાચા મિત્રની જે દિવસે તમે અવગણના કરશે તે દિવસથી તમારા ધાર્મિક જીવનનેા અધઃપાત શરૂ થઈ ગયા છે, એમ નક્કી માનજો.
જો તમે તમારુ મનુષ્યજીવન સફળ કરવા ચાહે છે, તે વ્રતપાલનમાં દૃઢ રહેજો. જે વ્રતની પ્રતિજ્ઞા લેા તે પ્રતિજ્ઞાને વળગી રહેજો અને તેને પૂર્ણ કરવાના હંમેશાં સતત પ્રયત્ન કરતા રહેજો. ઘણા લાંકાની એવી માન્યતા છે કે વ્રતની પ્રતિજ્ઞા લેવાની શી
Page #52
--------------------------------------------------------------------------
________________
વ્રતધર્મ
૩૯ આવશ્યકતા છે! વ્રતની પ્રતિજ્ઞા લેવાની આવશ્યક્તા એટલા માટે છે કે સંકટના સમયે વ્રત પાલનની પ્રતિજ્ઞા એક પરમપ્રિય મિત્રનું કાર્ય સાધે છે. આપણને તે અધઃ પતિત થતાં પહેલાં બચાવે છે અને ધર્મને સાચો રસ્તો બતાવે છે. મહાત્માજી આજે મહાત્મા બન્યા છે એનું ઘણુંખરું શ્રેય તેમની માતુશ્રીએ આપેલ “પ્રતિજ્ઞા અને મળે છે—કે જે પ્રતિજ્ઞાના પાલનથી મહાત્માજી આજે મહાન બની શક્યા છે. સંકટના સમયે વ્રતપાલનનું સ્મરણ કરાવનાર, વ્રતપાલન માટે વારંવાર પ્રેરણા આપનાર અને પ્રલોભનના સમયે સંયમને મર્મ સમજાવનાર વ્રતધર્મ એ આપણે સાચો મિત્ર બને છે. આવા સાચા ધર્મમિત્રને આપણે શી રીતે અવગણી શકીએ?
વ્રત વિષે આટલો બધે વિસ્તારપૂર્વક વિચાર કર્યા બાદ પાખંડ” એટલે વ્રત, અને એ લૌકિક કે લકત્તર ધર્મવ્રતને ધારણ કરનાર “પાખંડી” કહેવાય છે, એ સહજ રીતે સમજી શકાય એમ છે.
ગ્રામધર્મ, નગરધર્મ તથા રાષ્ટ્રધર્મને જીવનમાં મૂર્ત સ્વરૂપ આપવા માટે પાખંડધર્મ–વતથર્મને સ્વીકારવું જોઈએ. શાસ્ત્રકારોએ પણ એ દષ્ટિએ ગ્રામધર્મ, નગરધર્મ અને રાષ્ટ્રધર્મ બાદ “પાખંડધર્મ” વર્ણવ્યું છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
કુળધર્મ
[ ઢળે ]
'वसे गुरुकुले णिञ्च આજે આપણે “કુલીનતા-કુળધર્મ ને ભૂલી જઈ “કુળ” શબ્દને વળગી ઉચ્ચનીચની વ્યાખ્યા કરીએ છીએ. અને તેથી જ દેશ અને સમાજમાં મોટો ગોટાળે ઊભા થવા પામ્યો છે. જે દિવસે “કુલીનતા” ના વાવે ઉચ્ચનીચના ભેદભાવને તેળીશું તે દિવસે આપણી બધી બમણું ભાંગી જશે, અને દીવા જેવું સ્પષ્ટ જણાશે કે જાતિવાદ એ સમાજની એક મેડી બદી છે અને ગુણવાદ એ સમાજને આદર્શ છે.
સંસ્કારિતા, નાગરિકતા, રાષ્ટ્રીયતા અને ધર્મશીલતાના પારસ્પરિક સંબંધ વિષે આપણે વિચાર કર્યો. હવે આપણે અત્રે એ વિચાર કરવાને છે કે આ સગુણે માનવસમાજમાં કેવી રીતે અને ક્યાંથી પ્રગટે છે? જરા ઊંડે વિચાર કરવાથી આપણને સ્પષ્ટ જણાશે કે ઉપર્યુંકત સલૂણેનું ઉદ્દભવસ્થાન ગૃહસંસ્કાર છે. માતાપિતાના સદ્વ્યવહારથી ગૃહસંસ્કાર કેળવાય છે. એ જ ગૃહસંસ્કારે
Page #54
--------------------------------------------------------------------------
________________
કુળધ
કા
વિસ્તાર પામતાં કુટુંબસંસ્કારનું રૂપ ધારણ કરે છે અને જ્યારે એ કૌટુંબિક સંસ્કારાનું ક્ષેત્ર જરા વિસ્તીર્ણ થાય છે ત્યારે તે સંસ્કારા આખા કુળના સંસ્કારા બની જાય છે. આ રીતે કુળના સંસ્કાર એ ઘરના અને કુટુમ્બના સંસ્કારામાંથો ઘડાયેલા અને સંસ્કૃત અનેલા સસ્કારા છે. કુળની સ ંસ્કૃતિમાંથી જે કુલીનતા જન્મે છે એ જ કુલીનતા માનવસમાજમાં સુખશાન્તિનુ બીજ રાપે છે. કુળના આચારવિચાર। વિકાસ પામતાં જ્ઞાતિના આચારવિચારે બને છે, અને જ્ઞાતિના આચારવિચાર। સ*ધના આચારવિચારા અને છે, અને સ ંધના આચારવિચારાને પ્રભાવ સમસ્ત રાષ્ટ્ર ઉપર પડચા વગર રહેતા નથી. વિશેષ વિચાર કરીશું તે। આપણને સ્પષ્ટ જણાશે કે માનવસમાજની સુખશાન્તિ વધારવામાં કુળધ નુ સ્થાન અતિ મહત્ત્વનું છે. અત્યારે વિશ્વશાન્તિ જે જોખમમાં આવી પડી છે. તેનું એક કારણુ કુળધર્મ ની અવગણુના પણ છે. કુળધમ શા છે, કુળધર્મ માનવસમાજનું શું કલ્યાણ કરી શકે એમ છે, અને કુળધના પુનરુદ્ધાર કરવાથી સમાજ, ધમ અને રાષ્ટ્રનું કલ્યાણ કેવી રીતે થઇ શકે એમ છે, એ વિષે આપણે અત્રે સંક્ષેપમાં વિચાર રીશું.
કુળ એટલે પરિજનાના સમુદાય. અને ધર્માં એટલે કર્તવ્ય. પરિજનાના સમુદાયનેા આચારવિચાર તે કુળાચાર કહેવાય છે.
આચારવિચારથી, જે વિચારવ`નથી અને જે કાર્ય પ્રણાલીથી કુળને આદર્શ ઉન્નત બને, કુળની પ્રતિષ્ઠા વધે, કુળની ખાનદાની વધે, કુળની માન મર્યાદા વધે, કુળ ઉચ્ચ અને, ટૂંકમાં કુળ કુલીન અને એ કુળના ધમ કહેવાય છે.
*
કુળનું ક્ષેત્ર ઘણું વિસ્તાણું છે. કુળની મર્યાદામાં કુટુમ્બની અને ધરની મર્યાદા આવી જાય છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધનાયક
કુળના સસ્કાશને સશુદ્ધ અને સંસ્કૃત બનાવવા માટે સ પ્રથમ ગૃહના સંસ્કારશને તથા કુટુમ્બના સંસ્કારશને કેળવવાની આવશ્યકતા રહે છે; કારણ કે, આપણું ધર તે સસ્કૃતિને સર્જવાની સજીવ પાઠશાળા છે. નાનાં બાળકા તે પાઠશાળાના નિશાળિયા છે, માતાપિતા એ પાઠશાળાના હિતચિંતક શિક્ષકા છે.
૪૨
બાળક જેમજેમ પાતાની સંસ્કૃતિનું ક્ષેત્ર વધારતા જાય છે તેમતેમ તેના ગૃહસંસ્કાર પણ કુટુમ્બસંસ્કાર)ના રૂપમાં ફેરવાતા જાય છે. બાળક થાડું માટું થતાં પેાતાના ધરનું આંગણું છેડી કુટુમ્બના આંગણે જાય છે અને ત્યાંના સ`સ્કારશ અપનાવતા જાય છે. પોતાના ધરમાં તેને જેવા સંસ્કારા મળ્યા છે અને પાટી કુટુમ્બીએના ઘરમાં જેવા સંસ્કાર છે. તેનું સ્વાભાવિક સંમિશ્રણ થતું જાય છે. જેમ બાળકની બુદ્ધિ વિકસિત થતી જાય છે તેમ તે ખાળક ગૃહસંસ્કારો અને કુટુમ્બસંસ્કારનું ધીરેધીરે પૃથક્કરણ કરતું જાય છે અને આખરે તે ગૃહસ’સ્કારાને કુટુમ્બના સંસ્કારશ સાથે એક કરી લે છે. બાળક જેમ ઉંમરમાં વધતા જાય છે તેમતેમ તે ઘરનું, કુટુમ્બનું પ્રાંગણ છેાડી શેરીઓમાં રમતાં શીખે છે અને શેરીઓમાંથી કુળનાં ઘર સુધી પહોંચી વળે છે અને નવા સંસ્કાર મળે છે તેને અપનાવતા જાય છે. આખરે તે કુળધર્મને સમજતા થાય છે અને તેના આચારવિચાર પ્રમાણે વવા પ્રયત્ન કરતા જાય છે.
કુળધર્મને સમજવાની બુદ્ધિ પરિપકવ થતાં બાળક એ પણ સમજતા થાય છે કે તેના કુળધર્મ મુખ્ય બે ભાગમાં વહેંચાયેલા છે: એક લૌકિક કુળધર્મ છે કે જે કુળધર્મ માતાપિતા, સગાંવહાલાં તથા ગુરુઓના કુળમાં આજ્ઞાનુવર્તી રહી વસવર્ધન, વંશપાલન, વશવ્યવસ્થા તથા લાજીવનની સમુચિત શિક્ષાદીક્ષા
Page #56
--------------------------------------------------------------------------
________________
કુળધર્મ લેવાને ઉપદેશ આપે છે, અને બીજે લોકોત્તર કુળધર્મ છે કે જે કુળધર્મ લેકજીવનને સાર્થક બનાવવાને ઉપદેશ આપી દેશમાર્ગ ગ્રહણ કરવાની શિક્ષાદીક્ષા આપે છે. ' - લૌકિક કુળધર્મ અને લેકોત્તર કુળધર્મની શિક્ષાદીક્ષા દેવાની પ્રવૃતિ ભિન્નભિન્ન હોવા છતાં બન્ને કુળધર્મોનો આદર્શ, તે માનવસમાજમાં શાશ્વત સુખશાન્તિ સ્થાપવાને છે. લૌકિક કુળધર્મ એ આદર્શને પહોંચવા માટે શુભ પ્રવૃત્તિમાર્ગ બતાવે છે, જ્યારે લેકોત્તર કુળધર્મ શુભ નિવૃત્તિમાર્ગ બતાવે છે. '
કુળધર્મનાં શાશ્વત સુખશાતિ પ્રાપ્ત કરવાના મૂળ આદર્શને પહોંચવા માટે નિવૃત્તિમાર્ગ પ્રવૃત્તિમાર્ગ કરતાં વધારે સીધે છે પણ આચરણમાં કઠણ છે; જ્યારે પ્રવૃત્તિમાર્ગ આડેઅવળો છે પણ સુગમ છે.
સાધારણ મનુષ્ય માટે નિવૃત્તિમાર્ગ સરલ નથી. પણ એ માર્ગ તે મુનિમહાત્માઓ કે જેઓ સાંસારિક ભગતૃષ્ણને પિતાની પીઠ પાછળ કરી કેવળ મેક્ષસિદ્ધિ માટે સતત પ્રયત્ન કરે છે, તેમને માટે સરલ છે. બાકી પ્રવૃત્તિના આડાઅવળે માર્ગે જનારા જગતમાં ઘણા છે. તેમાં જે લકે કુળધર્મના ધ્યેય પ્રમાણે (સૂત્ર–ચારિત્ર) સદાચાર અને સદ્વિચારેનું સેવન કરશે તે લેકે ધીરેધીરે નિવૃત્તિમાર્ગદ્વારા મોક્ષમાર્ગે પણ પહોંચી શકશે.
લેકેત્તર કુળધર્મના માર્ગે જનારાઓએ પણ લેકર ગુરુની પાઠશાળામાં સમભાવ, સહિષતા, જ્ઞાન, દર્શન, ચારિત્ર, ધર્મારાધન, આદિ પ્રાથમિક બેધપાઠ વિધિપુરસ્સર ભણવા પડે છે. જે ગુરુની પાસે બરાબર શિક્ષાદીક્ષાદ્વારા શિક્ષિતદીક્ષિત થાય છે તે મેક્ષાથી શિષ્ય કેત્તર કુળધર્મનું બરાબર પાલન કરી શકે છે અને આખરે મેક્ષસિદ્ધિને શનૈશનૈઃ સાધી શકે છે.
કેટલાક લેકેની એવી માન્યતા છે કે નિવૃત્તિમાર્ગે જઈ સૂત્રચારિત્રનું આરાધન કરવું એ જ ધર્મ છે. બાકી પ્રવૃત્તિમાર્ગ એ
Page #57
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધર્મનાયક પાપમાર્ગ છે. આ માન્યતા ડી બ્રમણ પેદા કરનારી છે. જે લેકેની એવી માન્યતા છે તેમને પૂછવું જોઈએ કે સત્યવૃત્તિદ્વારા કુળના આદર્શને ઉન્નત બનાવે એ પણ પાપ છે? જે કુળને આદર્શ ઉન્નત બનાવે એ પાપમય પ્રવૃત્તિ કહેવાતી હોય તે કુળને અધેગતિમાં ઉતારવે એ શું ધર્યું છે?
લૌકિક કુળધર્મનું બરાબર પાલન કરવું સરલ નથી. કુલીનતાની પ્રાપ્તિ માટે સતત પ્રયત્ન કરવાની જરૂર રહે છે. સાચે કુળધર્મી ભલે પ્રાણુ ચાલ્યો જાય, પરંતુ પૂર્વજોને ચાલ્યો આવતો સદ્વ્યવહાર છોડી શકતો નથી. ભલે ખાવા ન જ મળે, પણ અન્નના દાણું માટે ચેરી કે અસત્ય આદિ દેનું આચરણ કરવું તે કુળધમીને વજપાત સમાન દુઃખ લાગે છે.
રાણા પ્રતાપે કેવળ કુળધર્મની ટેક જાળવવા માટે અને કુળધર્મની રક્ષા માટે સ્વેચ્છાએ દુખપરંપરા સ્વીકારી લીધી પણ તેણે પિતાના હાથે કુળધર્મની સ્વતંત્રતા ન વેચી. માણસની કુલીનતાની
સોટી દુઃખના પ્રસંગે જ થાય છે. જે દુઃખમાં પણ પિતાની કલીનતા જાળવી રાખી શકે છે તે જ મનુષ્ય કુળધર્મનું પાલન કરી કુલીન બની શકે છે.
અત્યારે ઉચ્ચ કુળમાં જન્મવા માત્રથી જ કુલીનતા આવી જતી હેય એવી માન્યતા પ્રચલિત થઈ પડી છે. પણ ખરી રીતે ઉચ્ચ કુળમાં જન્મવા માત્રથી કુલીનતા આવતી નથી. પણ કુલીનતા મેળવવા માટે મનુષ્ય પિતાએ સત્કાર્યોદ્વારા કુલીન બનવું પડે છે. - ભગવાન મહાવીરે જાતિવાદને બદલે ગુણવાદને વધારે મહત્વ આપ્યું છે. કઈ પણ મનુષ્ય ઉચ્ચ કુળમાં જન્મવા માત્રથી ઉચ્ચ થઈ - ૧ જાતિવાદ અને ગુણવાદ વચ્ચે હમેશાં જગજનું હાડવૈર રહ્યું છે. જાતિવાદને નાબૂદ કરવા ગુણવાદે અને ગુણવાદને નાબૂદ કરવા જાતિવાદે પરસ્પર અનેક બળ અજમાવ્યાં છે. પણ માનવશક્તિ આગળ પાશવિક શકિત હમેશાં અન્ને પરાસ્ત થઈ છે. ગુણવાદના પ્રચાર માટે ભગવાન
Page #58
--------------------------------------------------------------------------
________________
કુળધ
कम्मुणा बंभणो होई कम्मुणा होई खतिओ । कम्मुणा वेइस्स्रो होई सुद्दो होई कम्मुणा ॥ उ० सू० अ० २५
૪૫
અર્થાત્—કથી બ્રાહ્મણ થાય છે, `થી જ ક્ષત્રિય થાય છે; કર્મોથી જ વૈશ્ય થાય છે, અને કર્માંથી જ શૂદ્ર બને છે.
શકતા નથી. તેમ કાઈ નીચ કુળમાં જન્મવાથી કાઈ નીચ થઈ જતે નથી. ઉચ્ચતા અને નીચતા માણસની સારીનરસી પ્રવૃત્તિઓ ઉપર આધાર રાખે છે. માણસ સત્પ્રવૃત્તિ કરી પેાતાના આદર્શો ઉચ્ચ અનાવશે તેા તે ઉચ્ચ બની શકશે. જો માણસ નીચ પ્રવૃત્તિ કરશે તે તે નીચ કહેવાશે. ઉચ્ચ કુળમાં જન્મવા છતાં પણ મનુષ્ય પેાતાની નીચ પ્રવૃત્તિથી નીચ બને છે. તેમ નીચ કુળમાં જન્મવા છતાં જો માણસ સત્પ્રવૃત્તિ કરે તે તે ઉચ્ચ પણ બની શકે છે. નીચ કુળમાંથી ઉચ્ચ મહાત્મા બનેલા રિકેશી, માતંગ જેવા ધર્માંગુરુઓનું વર્ણન ધર્મશાસ્ત્રોમાં મળે છે.
આજે આપણે કુલીનતાના આધારે ઉચ્ચનીચ, સ્પૃસ્યાસ્પૃશ્યને પૂર્વાપર વિચાર કરીએ તે આપણને સ્પષ્ટ જણાશે કે જાતિવાદ એ સમાજની એક મેટી બદી છે અને ગુણવા એ સમાજના આદર્શ છે. ભગવાન મહાવીરપ્રભુએ ગુણવાદના આદર્શ જગત સમક્ષ રજૂ કરી જાતિવાદની બદીને દૂર કરવાના અથાગ પ્રયત્ન કર્યાં હતા, અને તેમણે ગુણવાદદ્દારા—માનવતાના વિકાસદ્રારા—વિશ્વશાન્તિના પેગામ જગતમાત્રને સંભળાવ્યા હતા. ભગવાન મહાવીરના ગુણવાદના એ દિવ્ય સંદેશ આપણે ફરીવાર બરાબર સાંભળવાની જરૂર છે. આપણે જો એ દિવ્ય મહાવીરે, મહાત્મા મુદ્દે તથા અનેક મહર્ષિઓએ સતત પ્રયત્નો કર્યા છે. અને એ જ કારણ છે કે અત્યારે પણ એમના ઉપદેશેલા શ્રી આચારાંગ, શ્રી ઉત્તરાધ્યચનસૂત્ર આદિ જૈન ગ્રન્થામાં, ધમ્મપદ, સુત્તનિપાત, સંયુક્તનિકાચ આદિ ઐાગ્રન્થોમાં, શ્રી ભગવદ્દગીતા, ઉપનિષદ આદિ વૈદિક ગ્રન્થામાં ગુણવાદને લગતી પુષ્કળ સામગ્રી મળે છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધર્મ નાયક સંદેશને સાંભળી, સમજી શકીશું તે દેશમાં ઉચ્ચ, નીચ, સ્પૃશ્યાસ્પૃશ્યને જે જટિલ પ્રશ્ન ઊભો થયો છે તેને ઉકેલ સારી રીતે થઈ જશે.
આજે આપણે “કુલીનતા ને ભૂલી જઈ “કુળ” શબ્દને વળગી ઉચ્ચનીચની વ્યાખ્યા કરીએ છીએ, અને તેથી જ દેશ અને સમાજમાં મેટે ગોટાળો ઊભો થવા પામ્યો છે. જે દિવસે આપણે કુલીનતાના ત્રાજવે ઉચ્ચનીચને તળીશું તે દિવસે આપણું બધી ભ્રમણું ભાંગી જશે.
કુલીનતા એ ધર્મસાધનાનું એક અંગ છે. જ્યાં સુધી મનુષ્ય કુળધર્મનું બરાબર પાલન કરી કુલીન ન બને ત્યાં સુધી તે સૂત્રચારિત્રધર્મ અને આત્મિક ધર્મ” નું આચરણ કરવા સમર્થ થઈ શકતે નથી. સૂત્ર-ચારિત્રધર્મને આધાર કુળધર્મ છે. જે કુળધર્મ નષ્ટ થઈ જાય છે તે આત્મિક ધર્મ કેવી રીતે પાળી શકે ?
કેટલાક લેકે એવી દલીલ કરે છે કે કુળધર્મ તો સાંસારિક ધર્મની શિક્ષાદીક્ષા દે છે તો એ ધર્મ, ધર્મ કેમ કહી શકાય ? આ દલીલ ભ્રામક છે. દલીલ કરનારે જાણવું જોઈએ કે કુળધર્મ જેમ લૌકિક ધર્મની શિક્ષા આપે છે, તેમ લોકોત્તર ધર્મની પણ શિક્ષા આપે છે. વળી કોત્તર ધર્મને આધાર લૌકિક ધર્મ ઉપર રહે છે. એટલા માટે જે લૌકિક ધર્મ વ્યવસ્થિત રીતે ન ચાલે તે લોકોત્તર ધર્મ પણ જોખમમાં આવી પડે. એટલા માટે લૌકિક ધર્મ અને લેકેત્તર ધર્મને સમન્વય ભગવાન મહાવીરે કર્યો છે. શ્રાવકશ્રાવિકા એ લૌકિક ધર્મના પ્રતિનિધિ છે અને સાધુસાધ્વી લકત્તર ધર્મના પ્રતિનિધિ છે. શ્રી ચતુર્વિધ સંધના આ ચાર પ્રતિનિધિઓ જે પરસ્પર સલાહસંપથી સમન્વય ન રાખે તો જૈનધર્મ જોખમમાં આવી પડે. ભગવાન મહાવીરે જે સંઘશાસનની પેજના કરી છે તે યોજના એવી તે અભૂતપૂર્વ છે કે એ સંઘશાસનની યોજનાદ્વારા આજે જિનશાસન નિર્વિધનરૂપે પ્રવર્તી રહ્યું છે.
Page #60
--------------------------------------------------------------------------
________________
કુળધ
૪૭
લૌકિક ધર્મના પ્રતિનિધિએ એ, શ્રાવકશ્રાવિકાએ લૌકિક કુળધર્મનું બરાબર પાલન કરવું જોઈ એ, અને લોકાત્તર ધર્મના પ્રતિનિધિઓએ, સાધુસાધ્વીઓએ લેાકેાત્તર કુળધનું બરાબર પાલન કરવું જોઈ એ. જ્યારે આ પ્રમાણે લૌકિક કુળધર્મ અને લેાકેાત્તર કુળધર્મનું બરાબર પાલન કરી ભગવાન મહાવીરના અનુયાયીઓ, ધર્મશાસ્ત્રના શબ્દમાં ગાય્સંપન્ને જાતિસંપન્ન અને હ્રસંન્ને કુળધર્મથી સંપન્ન બનશે ત્યારે જૈનસમાજમાં કુલીનતા ધર્માંગુણ પ્રગટશે, જે ગુણુ સમાજમાં અને દેશમાં સુખશાન્તિનું ખીજ ાપશે.
::
Page #61
--------------------------------------------------------------------------
________________
(૬) ગણધર્મ
[અને] ગણતંત્ર-પ્રજાતંત્ર એ આપણે પુરાતન વારસે છે. જે આપણે અન્યાયમાત્રની સામે થવા જેટલું નૈતિક બળ કેળવીએ અને નજીવા મતભેદ કે સ્વાર્થને તિલાંજલિ આપી રાજ, સમાજ અને ગણધર્મની રક્ષા માટે બલિદાન આપવા તૈયાર રહીએ તો આપણા પૂર્વજોની સંપત્તિના અધિકાર કે ઉપભેગથી આપણને કેઈવચિત રાખી શકે નહિ. આપણું ગણધર્મમાં જે અમાપ બળ રહેલું છે તે બળને આપણે સદુપગ કરતાં શીખીએ તો આપણે જેનધમ જગતમાં ઝળકી ઊઠે.
ગણ એટલે સમૂહ. અને સમૂહને પ્રત્યેક સભ્ય રાષ્ટ્રની પ્રતિષ્ઠા તેમજ વ્યવસ્થા જાળવવા માટે જવાબદાર રહે એનું નામ ગણતંત્ર. સબળ મનુષ્ય નિર્બળને દબાવે કે એવા જ પ્રકારને બીજે કંઈ જુલ્મ થતો હોય તો ગણતંત્ર એ સહન કરી શકે નહિ. નિર્બળની રક્ષા કરવી. નિર્બળને ન્યાય અપાવવા પિતાના સર્વસ્વનો ભોગ આપવો પડે તે પણ પાછી પાની ન કરવી, એ ગણધર્મ પાળનારાઓનું મહાવત હોય છે. ગણતંત્રની આ વ્યવસ્થા આજના પ્રજાસત્તાત્મક
Page #62
--------------------------------------------------------------------------
________________
ગણધર્મ રાજ્યથી જરા પણ ઊતરતી નહતી. જૈનયુગમાં નવલિચ્છી અને નવમલી જાતિનાં અઢાર ગણરાજ્યનું ગણતંત્ર ઈતિહાસપ્રસિદ્ધ છે. આ અઢાર ગણરાજ્યનું ગણતંત્ર સબળોઠારા પીડાતી પ્રજાને પીડાથી મુક્ત કરાવવા માટે અને તેમને સુખશાનિ પહોંચાડવા માટે તન, મન અને ધનને પણ વ્યય કરી સહાયતા પહોંચાડવામાં ગૌરવ માનતું.
આ ગણતંત્રની પદ્ધતિમાં ગણધર્મ પાળવા જતાં પ્રજાસમૂહને કેટલું સહન કરવું પડતું તેને ઈતિહાસપ્રસિદ્ધ ઉલ્લેખ આપણા જૈનશાસ્ત્રમાંથી મળી આવે છે?
કહે છે કે પિતાના મોટાભાઈ કણિકને મગધનું મહારાજ્ય મળવાથી વિહલકુમાર પિતાના માતામહ રાજા ચેટક પાસે આવીને રહ્યો. મગધરાજ કેણિકે વૈશાલીમાં જઈ રહેલા વિહલકુમાર પાસેથી હસ્તિ તથા હાર માંગ્યાં. રાજા કેણિકને આ હાથી તથા હાર માંગવાને કંઈ હક્ક નહે. કણિકને જેમ મગધની રાજગાદી મળી હતી તેમ બીજા ભાઈઓને પિતપોતાના ભાગ મળ્યા હતા. પણ કણિકને પિતાની સત્તા અને બળને મદ હતે. વિહલકુમાર જ્યાં આવી રહ્યો હતો ત્યાં ગણતંત્રની સહાયથી કારભાર ચાલતા. વૈશાલીના ગણતંત્રના સંચાલક રાજા ચેટક હતા. તેમણે આ હકીક્ત જાણું તુરત ગણુના અઢાર રાજાઓને એકત્રિત કરી, કાણિક કેવા પ્રકારને અન્યાય, અત્યાચાર કરી રહ્યો છે અને ગણતંત્રના જવાબદાર પુરુષોએ તેને સામને શા સારુ કરે જોઈએ તે બધું સ્પષ્ટતાપૂર્વક સમજાવ્યું. સંક્ષેપમાં તેમણે કહ્યું કે
જે રીતે વિહલકુમારના બીજા અગિયાર ભાઈઓને રાજ્યમાંથી ભાગ મળે છે તે જ પ્રમાણે વિહલકુમારને તેનાં માતાપિતા તરફથી આ હાર તથા હાથી મળ્યાં છે. એની ઉપર મગધરાજ કેણિકને કઈ પ્રકારને હક્ક નથી. કેણિક અન્યાયથી, સત્તાના અભિમાનથી વિહલકુમારને દબાવવા માગે છે.”
ગણતંત્રના અઢારે રાજાઓએ કેણિકના આ અત્યાચાર–અન્યાયની * જુઓ: શ્રી નિયાવલિસૂત્ર તથા ભગવતરિત્ર.
Page #63
--------------------------------------------------------------------------
________________
૫૦
ધર્મ અને ધર્મનાયક
સામે વિરોધ જાહેર-કર્યો. આખરે યુદ્ધ કરવું પડે તે અઢારે ગણતંત્રના રાજાઓએ સાથે મળી ચેટક રાજાને સહાય કરવાનું વચન આપ્યું. ગણતંમાં અથવા પ્રજાતંત્રની રાજ્યવ્યવસ્થામાં પ્રજાને માથે કેવી ગંભીર જવાબદારીઓ હોય છે તેની કલ્પના આથી થઈ શકશે. વિહલકુમાર એ માત્ર ચેટક રાજાને જ ભાણેજ હતા, બીજા રાજાઓને એની સાથે કરશે સંબંધ નહોત; છતાં તેમણે અન્યાયઅત્યાચારની સામે લડવાને અને વિહલકુમારના અન્યાયની પડખે આવી ઊભા રહેવાનો નિશ્ચય કર્યો.
જે પ્રજા અન્યાય, અત્યાચારની સામે પૂરેપૂરા બળથી સામને કરી શકે નહિ અથવા તે પોતાના નાના નાના સ્વાર્થોમાં જ મશગૂલ રહે તે પ્રજા આવા ગણતંત્રને માટે પિતાની યોગ્યતા સિદ્ધ કરી શકે નહિ.
' યુદ્ધની ભયંકરતા કે હિંસાને આડે ધરી આ ગણતંત્રવાહકે વિહલકુમારને ખુશીથી કેણિકની દયા ઉપર છોડી પણ શકત, પણ તેઓ સમજતા હતા કે ગણતંત્રમાં એવા લૂલો બચાવને જરા પણ સ્થાન ન જ હોય.
નાનામાં નાને અન્યાય કે અત્યાચાર ગણતંત્રમાં જે ચલાવી લેવાય તે એ ગણતંત્રના પાયા બીજી જ ક્ષણે ક્રૂજી ઊઠે. ગણધર્મના સત્યનિષ્ઠ ધુરંધરો વખત આવ્યે કેણિકના અન્યાય સામે લડી લેવા પણ તૈયાર થયા. નવમલી જાતિના અને નવલિચ્છી જાતિના અઢાર ગણરાજાઓ રાજા ચેટકની મદદે આવ્યા.
ગણતંત્રની પ્રતિષ્ઠા સાથે, એક આશ્રયે આવેલા રાજકુમારની સાથે થયેલા અન્યાયને પ્રતિકાર અને તેના હક્કનું સંરક્ષણ; એ આ યુદ્ધનાં મૂળ કારણે હતાં. તે અહીં કોઈને એવી શંકા થવી સંભવિત છે કે સત્કાર્યનું નામ ધમે છે; પરંતુ અહીં તે કેવળ હાર, હાથી ન આપવાથી ઘર સંગ્રામ
Page #64
--------------------------------------------------------------------------
________________
ગણધર્મ થશે, અને અનેક માણસની જાનમાલની ખુવારી થશે. પણ જે હાર, હાથી પાછા આપી દેવામાં આવે તે ન તો સંગ્રામ થાય તેમ ન માણસની જાનમાલની ખુવારી પણ થાય. પણ અહીં તે હાર, હાથી ન મોકલીને જાણી જોઈને યુદ્ધની તૈયારી કરવામાં આવે છે. તે આ યુદ્ધ ધમ્મ કેમ ગણી શકાય ?
આ પ્રશ્ન જરા વિચારણીય છે. આ પ્રશ્નનો ઉત્તર એક શાસ્ત્રીય ઉદાહરણદ્વારા વિશેષ સ્પષ્ટ થશેઃ
રાજા પરદેશી, કેશીશ્રમણ સાથે ખૂબ ધર્મચર્ચા કરીને ખમાવ્યા વગર જવા લાગ્યા ત્યારે કેશીશ્રમણે તેમને કહ્યું કે “હે ! રાજા ! તમે મારી સાથે ઘણા લાંબા સમય સુધી ઘણી આડીઅવળી વાતો કરી અને અંતે ખમાવ્યા વિના ચાલ્યા જાઓ છે, તે શું આ સાધુની અવજ્ઞા નથી ?”
રાજા પરદેશીએ ઉત્તર આપ્યો કે હું એ વાતને સારી રીતે જાણું છું. અને મારી એ ભાવના પણ નથી કે આપને હું ખાવું નહિ ! મારો વિચાર છે કે જ્યારે હું પરિવાર સહિત સેના લઈને આવું ત્યારે આપને ખમાવું.”
અહીં આપણે વિચારવું જોઈએ કે જે રાજા એક જ ખમાવીને ચાલ્યો જાત તે જીવહિંસા ઓછી થાત અને પરિવાર અને સેના સહિત ખમાવવા આવવામાં જીવહિંસા વિશેષ થશે. તે પછી સેના અને પરિવાર સહિત ખમાવવા આવવામાં પરદેશી રાજાને શે મુખ્ય આશય હતો ?
જે પરિવાર તથા સેના સહિત ખમાવવા આવવામાં જીવહિંસા વિશેષ થવાની સંભાવના હતી તો કેશીશ્રમણે પરદેશી રાજાને “પરિવાર તથા સેના સહિત ખમાવવા આવવામાં જીવહિંસા વિશેષ થશે માટે જે તમારે ખમાવવાનો જ ભાવ છે તે તમે એકલા જ ખમાવી જાઓ. બધાને અત્રે આવવાની આવશ્યક્તા નથી” એમ કહી શા માટે રાજાને શક્યો નહિ. આ પ્રશ્નને સમાધાનકારક ઉત્તર શો હેય?
Page #65
--------------------------------------------------------------------------
________________
પર
ધર્મ અને ધર્મનાયક આ પ્રશ્ન વિષે ગંભીર વિચાર કરતાં તેને મર્મ એ સમજાય છે કે રાજા એક્લે ખમાવવા ન ગયો તેનું મુખ્ય તાત્પર્ય માત્ર એટલું જ હતું કે સપરિવાર ખમાવવા આવવામાં જનસમાજ ઉપર ધર્મને પ્રભાવ અસાધારણ પડે છે તેથી ધર્મને ઉદ્યોત અને તેની પ્રભાવના થાય છે.
કેશીશ્રમણે પરદેશી રાજાને સેના સહિત ખમાવવા આવવાને નિષેધ આ જ કારણે ન કર્યો હોય ! અને આવવાજવામાં ઘણું કીન્દ્રિયાદિ પ્રાણીઓની વિરાધના થવાની સંભાવના અદશ્ય હોવાથી કેશીશ્રમણે પરદેશી રાજાને પરિવાર અને સેના સહિત ખમાવવા આવવાને આગ્રહ ન કર્યો, તેમ આજ્ઞા પણ એવી ન આપી હોય. આ ઉપરથી એ સહેજે સમજી શકાય એમ છે કે –
કેવળ આરંભસમારંભને આપણે દેખીએ અને તેનાથી થનાર લાભ ન દેખીએ તે તે ન્યાયયુક્ત ન કહેવાય.
રાજા પરદેશી મૂર્ખ નહેતા, જ્ઞાની હતો. કદાચ માની લઈએ કે રાજાને જ્ઞાન નહેતું પણ કેશશ્રમણ તે જ્ઞાની હતા ને? જે રાજાને આ પ્રકારનું કાર્ય કરવું ઉચિત નહતું તે કેશીશ્રમણે રાજાને કેમ ન રોક્યો ?
તમને ફરી એવી શંકા થાય કે રાજા પરદેશીની વાત તો સૂત્રધર્મને લગતી છે, એટલે એ પ્રશ્ન જુદે છે. અને મહારાજા કણિકની વાત ગણધર્મને લગતી છે, એટલે એ પ્રશ્ન પણ દે છે. બન્ને ભિન્ન ધર્મોને એક કેટીમાં કેમ મૂકી શકાય ?
અહીં તે કેવળ હાર, હાથી પાછાં આપવામાં ન આવે તે અનેક મનુષ્યની જાનમાલની ખુવારી થશે, તે તે યુદ્ધને ઉચિત કેમ માની શકાય?
તમારે પ્રશ્ન બરાબર છે. જુઓ, જેમ રાજા પરદેશી એકલે જ ખમાવીને ચાલ્યો જાત તે સૂત્રધર્મને પ્રભાવ જનસમાજ કે સેના ઉપર પડત નહિ તેમ જ રીતે ગણધર્મીઓ ન્યાય અન્યાયને વિચાર
Page #66
--------------------------------------------------------------------------
________________
ગણધર્મ કર્યા વિના કેવળ યુદ્ધની ભયંકરતાને વિચાર કરી મહારાજા કેણિકને હાર, હાથી પાછાં આપી દે અને આશ્રયે આવેલા વિહલકુમારને સહાયતા ન આપે, તે ગણધર્મને પ્રભાવ પ્રજાજને ઉપર પડે નહિ; પણ ઊલટું પ્રજાજને આવા ગણધર્મને ડરપકધર્મ કહે કે વીરધર્મ ? પ્રજાજનો પાસેથી આ પ્રશ્નનો જવાબ માંગવામાં આવે તે એકઅવાજે એ જ જવાબ મળશે કે એ ડરપેક ગણધર્મ શા કામને ?
આ પ્રમાણે હાર, હાથી પાછાં આપી દેવાથી ગણધર્મ જોખમમાં આવી પડે તો સંઘધર્મની રક્ષા થાય કે નાશ?
એ કહેવાની જરૂર નથી કે ગણુધર્મની રક્ષામાં સંધધર્મની રક્ષા અને ગણધર્મના નાશમાં સંઘધર્મને નાશ રહેલો છે.
“જ્યાં સુધી પિતાના માથા ઉપર આવી પડ્યું નહિ ત્યાં સુધી ગણધર્મને સ્વાંગ રચે, અને જ્યારે ગણધર્મને કાર્યમાં પરિણત કરવાને કટેક્ટીને સમય આવ્યો ત્યારે ગણધર્મને છોડી દીધો.” આ પ્રકારને અવર્ણવાદ કેણિક રાજાને હાર, હાથી પાછાં આપવાથી જનસમાજમાં પ્રચલિત થઈ જાત. ગણધર્મના આ અવર્ણવાદથી ગણધર્મ અને રાજધર્મ કલંક્તિ થઈ જાત. જેવી રીતે રાજા પરદેશીને સેના અને પરિવાર સહિત ખમાવવા આવવામાં સમક્તિ ધર્મને લાભ થયો, તેવી જ રીતે ગણધર્મનું અને રાજધર્મનું ડરપોકપણાનું કલંક દૂર કરવાની દૃષ્ટિએ, અન્યાય, અત્યાચારના પ્રતિકારની દૃષ્ટિએ અને આશ્રયે આવેલા રાજકુમાર વિહલકુમારની રક્ષાની દૃષ્ટિએ હાર, હાથી કેણિકને પાછાં ન આપવામાં ગણધર્મની રક્ષા રહેલી હતી. અને તેને અંગે યુદ્ધ આવશ્યક થઈ પડયું હતું.
આ યુદ્ધ જેનસૂત્રોમાં “મહાશિલાકટક” તથા “રથમૂલ” સંગ્રામના નામે પ્રસિદ્ધ છે. એમાં ઘણું માણસે મરાયા. યુદ્ધમાં દૈવી મદદથી જેકે કાણિક છત્યે પણ એ બધું છતાં ગણતંત્રના ધુર ધરેએ ભારે જોખમ ખેડીને પણ પોતાના ગણતંત્રની પ્રતિષ્ઠા જાળવી.
Page #67
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધર્મ નાયક
મુખ્યતઃ આ ગણતંત્ર-ગણધર્મની રક્ષા કરતાં જેટલા મનુષ્યને વધ થયો તે બધાનું મહાન પાપ મહારાજા કેણિકને લાગ્યું. કારણ કે તેણે જ અન્યાયને પક્ષ લઈ લડાઈ કરી હતી. ગણતંત્રે તે માત્ર ન્યાયને પક્ષ લીધો હતો.
આપણે પણ આરંભસમારંભને ધર્મ કહેતા નથી. પણ ધર્મની રક્ષા કરવી એ તે આવશ્યક છે ને ?
આપણે આરંભસમારંભના બહાના નીચે આજે ધર્મબુદ્ધિને નાશ કરી નાંખ્યો છે. એટલા જ માટે આજે જેનધર્મને કેટલાક સામાન્ય માણસ ડરપકધર્મ માની બેઠા છે. ચેટક રાજા અને નવમલી તથા નવલિચ્છી જાતિના અઢારે રાજાઓ ભગવાન મહાવીરના ભકત હતા, એટલું છતાં તેમણે ગણધર્મની રક્ષા કરવા અને તેની આબરૂ જાળવવા આ યુદ્ધ કર્યું. પહેલાંના મનુષ્યો એટલા બધા વિચારશીલ અને ધર્મશીલ હતા કે અન્યાયને અટકાવવા ખાતર યુદ્ધ કરવું હોય તે તે પણ સ્વીકારી લેતા હતા. પણ શરણમાં આવેલા મનુષ્યને શરણ ન આપવું અને તેને ન્યાય ન અપાવવો એને જરા પણ ઠીક સમજતા નહતા.
જે મનુષ્ય પોતાના શરણમાં આવેલાઓને ત્યાગ કરી દે છે અર્થાત્ આશ્રય આપતા નથી તેઓ કાયર છે; પણ જે વીર છે, જે મહાવીર ભગવાનના સાચા સેવક છે, જે ઉદાર અને ધર્માત્મા છે, તેઓ તે પોતાનું સર્વસ્વ આપીને પણ શરણાગતની રક્ષા અને સેવા કરે છે. - આ યુદ્ધમાં જેટલા મનુષ્યોનો વધ થયો હતો. તે મનુષ્યહત્યાનું પાપ મુખ્યતઃ મહારાજા કેણિક ઉપર એટલા માટે ઢાળવામાં આવે છે કે તેણે અન્યાયના પક્ષનું સમર્થન કરવા માટે યુદ્ધનું બીજાપણ કર્યું હતું.
ગણતંત્રના નાયકેએ મહારાજા કણિકને યુદ્ધ ન કરવા અને રાજકુમાર વિહલકુમાર સાથે અન્યાય ન કરવા ખૂબ સમજાવ્યો
Page #68
--------------------------------------------------------------------------
________________
ગણધર્મ
૫૫
અને છતાં જ્યારે કેણિકને અન્યાયને પક્ષ ન છોડતા યુદ્ધ માટે તૈયારી કરતે જે ત્યારે તેઓએ વિવશ થઈને સત્યધર્મ અને ન્યાયધર્મના પક્ષનું સમર્થન કર્યું, અને શરણાગતની અને ગણધર્મની રક્ષા માટે યુદ્ધ કર્યું.
ચેટક રાજા નવમલી અને નવલિચ્છી જાતિના અઢારે રાજાઓ સમદષ્ટિ હતા અને મહારાજા કેણિક પણ જોકે પહેલાં ભગવાન મહાવીરને ભકત હતો પણ આ વખતે તે તેણે અન્યાયને પક્ષ લીધે હતે.
એક મનુષ્ય જે દુષ્ટ ભાવથી પ્રેરિત થઈને એક કરીને પણ વધ કરે છે તે તે પાપી ” કહેવાય છે. પણ એક ચક્રવત મહારાજા જે અન્યાય, અત્યાચારનો પ્રતિકાર કરવા માટે પોતાની ચતુરંગી સેનાને યુદ્ધ માટે તૈયાર કરાવે છે તો પણ તે અપરાધી કહેવાતું નથી. તેનું પ્રધાન કારણ એ છે કે તે સમ્રાટ સ્વાર્થ સાધવા માટે કે દુષ્ટ ભાવથી પ્રેરાઈને નહિ પણ અન્યાય, અત્યાચારનો વિરોધ કરવા માટે વિવશ થઈને યુદ્ધ કરે છે.
જે અન્યાય, અત્યાચારને વિરોધ કરવા માટે કોઈ પગલું લેવામાં ન આવે તે સમસ્ત દેશમાં અન્યાય ફેલાઈ જાય અને ધર્મનું પાલન થવું પણ અસંભવ જેવું થઈ જાય. જ્યારે બીજી બાજુ કીડીને વધ કરનાર મનુષ્ય સંકલ્પજન્ય હિંસા કરી અપરાધી બને છે.
આ જ પ્રમાણે મહારાજા કેણિકે જાણી જોઈને હિંસાની પરિસ્થિતિ ઊભી કરી અને અન્યાયને પક્ષ લીધે એટલા માટે નિરપરાધીઓને મારવાનું પાપ મહારાજા કેણિકને મુખ્યતઃ લાગ્યું કહેવાય. ગણતંત્રના નાયકેએ કેવળ અન્યાય, અત્યાચારને વિરોધ કરવાની ઇચ્છાએ વિવશ થઈ યુદ્ધ કર્યું એટલા માટે આ અન્યાયપૂર્ણ હિંસા કરવાને અપરાધ ગણનાયકને નહિ પણ મહારાજા કેણિકને છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધર્મ નાયક ગણધર્મના સ્વરૂપ વિષે આપણે જરા ઊંડે વિચાર કરીશું તે. જણાશે કે ગણધર્મ અને આજને રાષ્ટ્રધર્મ વિભિન્ન નથી. આજની રાષ્ટ્રીયતા આપણું ગણધર્મની સુધારેલી વધારેલી નવી આવૃત્તિ જ છે. આ રાષ્ટ્રધર્મના પ્રાણરૂપ ગણધર્મને દિપાવવા માટે પ્રજાના પ્રત્યેક સભ્ય પૈર્યબળ અને આત્મભોગ કેટલા પ્રમાણમાં કેળવવાં જોઈએ તે આ ગણધર્મનું સ્વરૂપ જાણવાથી સ્પષ્ટ થશે.
ખરી રીતે ગણતંત્ર–પ્રજાતંત્ર એ આપણો પુરાતન વારસે છે. જે આપણે અન્યાયમાત્રની સામે થવા જેટલું નૈતિક બળ કેળવીએ, નજીવા મતભેદકે સ્વાર્થને તિલાંજલિ આપી રાષ્ટ્રધર્મ અને ગણધર્મનો સુયોગ સાધી તેને માટે બલિદાન આપવા તૈયાર રહીએ તે આપણા પૂર્વજોની સંપત્તિના અધિકાર છે, ઉપભોગથી આપણને કોઈ વંચિત રાખી શકે નહિ. આપણું ગણુધર્મમાં જે અમાપ બળ રહેલું છે તે બળને આપણે સદુપયોગ કરતા શીખીએ તે આપણે જેનધર્મ જગતમાં ઝળકી ઊઠે.
Page #70
--------------------------------------------------------------------------
________________
(૭) સંઘધર્મ [ સંઘ-ધm ]
सुखा संघस्स सामग्गी, समग्गानं तपो सुखो।
અર્થાત- સંઘની સામગ્રી (સં૫) સુખકારક છે અને સંપથી રહેનારા શ્રાવકશ્રાવિકા, સાધુસાધ્વી સમસ્ત સંઘનું તપશ્ચરણ પણ સુખકારક છે. પુનિપાત
જૈનધર્મ અને સંધધર્મને પરસ્પરને સંબંધ અભિન્ન છે. જૈનધર્મમહેલને જીવનસ્તંભ એ સંઘધર્મ છે. ધર્મ વિના જેમ ધર્મ ટકી શકતું નથી તેમ સંધધર્મ વિના જૈનધર્મ ટકી શકે નહિ. જીવનરથનાં સ્ત્રી અને પુરુષ એ બે ચક્રો છે. બન્નેમાંથી એક પણ ચક્ર નાનું મોટું, અસમાન કે ભાગેલુતૂટેલું હોય તે જીવનરથની ગતિ આગળ ચાલી ન શકે, તેમ ધર્મરથનાં સાધુસાધ્વી અને શ્રાવકશ્રાવિકા એ બને ધર્મચકે છે. ભગવાન મહાવીરે ધર્મરથને જ્ઞાન અને ચારિત્રરૂપ બે બળવાન બળદ જોડી, કુશળ ધસારથિ બની ધર્મચક્રોનું તીર્થ પ્રવર્તન કર્યું. અને ધર્મચક્રના એ તીર્થપ્રવર્તનદ્વારા ભગવાન મહાવીર
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૮
ધર્મ અને ધર્મનાયક તીર્થકર બન્યા. એ ધર્મરથમાં અનેક ભવ્ય જીવોને બેસાડી તીર્થંકરપ્રભુ મહાવીરે ભયંકર ભવાટવીમાંથી તાર્યા અને તરવાને માર્ગ બતાવ્યું.
સજીવ કે નિર્જીવ પ્રત્યેક વસ્તુમાં અણુએ અણુએ અનંત શક્તિસામર્થ્ય રહેલું છે. પણ એ શક્તિસામર્થ્ય સફળ ત્યારે જ થાય છે જ્યારે શક્તિઓને સમન્વય કરી સંગ્રહ કરવામાં આવે છે. શક્તિઓને સંગ્રહ ન થાય અને પરસ્પરના સંઘર્ષથી તેને હાસ દિનપ્રતિદિન થતો જાય તે શક્તિને સદુપયેગ થવાને બદલે દુરુપયોગ થયો ગણાય. શક્તિઓનો સંગ્રહ કરવા માટે સંઘર્ષને વિવેકપૂર્વક દૂર કરવાની જરૂર છે, અને સાથેસાથે સંઘશક્તિ કેળવવાની પણ અતિ આવશ્યકતા છે.
જે વિરુદ્ધ જણાતી શક્તિઓને પાણી અને અગ્નિ જેવાં વિરુદ્ધ તની જેમ સમન્વય કરી વિદ્યુલ્યક્તિ જેવી સંઘશક્તિ પેદા કરવામાં ન આવે તે સંઘધર્મનું યત્નરૂપ તત્ત્વ આગળ ચાલવું પણ મુશ્કેલ થઈ જાય.
રાષ્ટ્રતંત્ર, ગણતંત્ર, સમાજતંત્ર અને ધર્મતંત્રનું સંચાલનકાર્ય પણ સંઘશક્તિના પ્રબળ પીઠબળને લીધે જ ચાલી રહ્યું છે એની ના કેણ કહી શકે એમ છે?
- સૂક્ષ્મ કાર્યથી લઈ મહાન કાર્યની સિદ્ધિ માટે સંઘશક્તિ કેળવવિાની પણ પરમ આવશ્યકતા છે. આ જ ઉદ્દેશની પૂર્તિ માટે સમસ્ત માનવસમાજ સંઘસ્થાપનાની યોજનાને સ્વીકારે છે. નાનીમોટી સંસ્થાઓ, યુવકો, વિદ્યાર્થી સંઘો, જ્યોતિસંધે, મંડળ, ગચ્છ, સંઘાડાઓ, સમ્પ્રદાય વગેરે જુદાજુદા સંઘોએ લેકમત કેળવી પિતાના ઉદ્દેશની પૂર્તિ માટે સફળ પ્રયત્ન સેવ્યા છે અને હજુ તે સેવે છે.
આ સંઘસ્થાપનાની યોજનાની પાછળ વ્યક્તિગત શક્તિ ગમે તેટલી બળવતી હોય છતાં જ્યાં સુધી છૂટીછવાયેલી શક્તિઓને સામૂહિક રૂપ આપી સંઘબળરૂપે પરિણત કરવામાં ન આવે ત્યાં સુધી ઈષ્ટ સાધ્યની સિદ્ધિ થવી અશક્ય છે.
Page #72
--------------------------------------------------------------------------
________________
સંઘધમ નીતિકારે તે આ સંઘશક્તિને નીતિરૂપે જીવનધ્યેય બનાવવા માટે આપણને ભારપૂર્વક કહ્યા કરે છે. તેઓ “સંદ્ધતિ છે – સંઘશક્તિ શ્રેયસી–કલ્યાણકારી—છે એટલું જ કહીને અટક્યા નથી, પણ જેને આપણે ક્ષુદ્ર ગણું તુચ્છકારીએ છીએ તેવી શુદ્ધ ગણાતી વ્યક્તિઓનું પણ સંગઠન સાધી સઘબળ કેળવવું જોઈએ અને એ પ્રમાણે જ્યારે સંઘબળ કેળવાય ત્યારે જ “સંતિઃ સાધવા' અર્થાત સંઘશક્તિ ફલદાયિની નીવડે શકે અન્યથા નહિ એમ ભારપૂર્વક કહે છે.
अल्पानामपि वस्तूनां संहतिः कार्यसाधिका । तृणैर्गुणत्वमापन्नध्यन्ते मत्तदन्तिनः ॥
તણખલા જેવી તુચ્છ ગણાતી વસ્તુઓને એકઠી કરી મદોન્મત્ત હાથીઓ પણ બાંધી શકાય છે. એ પ્રસિદ્ધ ઉદાહરણને કેણ ખોટું પાડી શકે એમ છે? તેમ ભિન્નભિન્ન વ્યક્તિઓનું છિન્નભિન્ન થયેલું બળ જે એકત્રિત કરી સંઘબળરૂપે પરિણત કરવામાં આવે તે અસંભવ જેવું જણાતું કાર્ય પણ સરળ રીતે સફળ થઈ શકે છે એની ના પણ કાણું પાડી શકે એમ છે? સંઘશક્તિ શું નથી કરી શકતી ?
જ્યારે નિર્જીવ વસ્તુઓનું સંગઠન અજબ ગજબનું કામ કરી બતાવે છે તે પછી વિવેકબુદ્ધિને ધારણ કરનાર માનવસમાજની સંઘશક્તિનું તે શું પૂછવું ? - માનવતાના વિકાસ માટે સંઘશાસન હોવું જરૂરનું છે. ભગવાન મહાવીરે જગતમાત્રના કલ્યાણની દૃષ્ટિએ સંધશાસનનું જબરું કામ હાથ ધર્યું. તે વખતે સંધશાસન શિથિલ થઈ ગયું હતું. બ્રાહ્મણે અને બૌદ્ધોમાં સંધશાસનની વ્યવસ્થામાં ઘણી અપૂર્ણતા હતી. કેઈ સ્ત્રી વા ને પિતાના સંધશાસનમાં સ્વીકારતે નહિ. એટલું જ નહિ પણ તેમને ધર્મકૃત્ય જેવા પવિત્રકાર્યમાં પણ અધિકાર આપતી નહિ. તે વખતની આવી એકાંગી સંઘજનાથી માનવજાતિને વિકાસ
Page #73
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધર્મનાયક
કુઠિત થતો જઈ ભગવાન મહાવીરે સંધજનાને વ્યવસ્થિત રૂપ આપ્યું. માનવતાની દષ્ટિએ, સમસ્ત માનવજાતિને સંધજનામાં સમાન અધિકાર આપો. એટલું જ નહિ પણ સ્ત્રી અને શક જાતિને અવગણવામાં આવી હતી તેમને પણ જ્ઞાન અને ચારિત્રના અધિકારી માની સંધશાસનમાં સમાન હક્કો આપી, જગતમાત્રને સંધશક્તિને સુંદર પરિચય આપે. ભગવાન મહાવીરના જેવી આવી સુંદર સંધજનાને પરિચય કઈ સંધસંસ્થાપકે આપ નથી. ભગવાન મહાવીરની સંધશાસનની જનાથી આખા આર્યાવર્તને ઈતિહાસ સમજવલ છે. ભગવાન મહાવીરનું જિનશાસન જે અત્યાર સુધી વ્યવસ્થિત રૂપે ચાલે છે તેનું ઘણુંખરું શ્રેય ભગવાન મહાવીરના પ્રરૂપિત સંધધર્મને જાય છે. સંઘધર્મનું ધ્યેય વ્યકિતના શ્રેય સાથે સમષ્ટિનું શ્રેય સાધવાનું હોય છે. વ્યક્તિના શ્રેયના ભોગે સમષ્ટિનું શ્રેય જોખમમાં આવી પડતું હોય ત્યારે સમષ્ટિનું શ્રેય સંઘધર્મનું ધ્યેય થઈ પડે છે. સંઘધર્મને વ્યવથિત રૂપ આપવાની જવાબદારી સંધના પ્રત્યેક સભ્ય ઉપર રહે છે. સંક્ષેપમાં સંધના પ્રત્યેક સભ્યનું શ્રેય થાય એ સંધને ધર્મ છે. સંધધર્મ મુખ્ય બે વિભાગોમાં વહેંચાયેલું છે. એક લૌકિક સંઘધર્મ અને બીજો લેત્તર સંધધર્મ. લૌકિક સંઘધર્મના સભ્યો (શ્રાવકશ્રાવિકા) લૌકિક સંઘશાસનનું કાર્ય જવાબદારીપૂર્વક ચલાવે છે, અને લેકોત્તર સંધધર્મના (સાધુસાધ્વીઓ) લેકાર સંધશાસનનું કાર્ય જવાબદારીપૂર્વક કરે છે.
લૌકિક સંઘધર્મ છે અને તેના સભ્યોને શે ધર્મ છે, તે વિષે અત્રે સંક્ષેપમાં વિચાર કરીશું. લૌકિક સંઘધર્મ વિષે શાસ્ત્રકાર ફરમાવે છે કે –
સાપ – “દિમાવ' અર્થાત – સંઘ યા સભાના નિયમપનિયમ.
જાહેર સમાચાર, જાહેર સભા તથા જાહેર સંસ્થા કે જ્યાં બધાને અધિકાર છે અને બધાની ઉન્નતિ તથા સુખસગવડ વિષે
Page #74
--------------------------------------------------------------------------
________________
સંઘધર્મ વિચારવિનિમય કરવામાં આવે છે તે બધા અંગેને સમાવેશ લૌકિક સંધધર્મમાં થઈ જાય છે.
જે જૈનધર્મ આવી સુંદર સંઘયોજના સ્વીકારે છે તે જૈનધર્મ આજે લેકેની દૃષ્ટિમાં આટલે બધે અપૂર્ણ અને અવ્યાવહારિક કેમ જણાય છે ? એ કેટલાક લેકને પ્રશ્ન છે. વાસ્તવમાં આ પ્રશ્ન ખૂબ જ વિચારણીય છે. જેનધર્મ જે અત્યારે અપૂર્ણ વા ડરપકધર્મ તરીકે વગેવાય છે તેમાં થોડેક અપરાધ એ લેકે છે કે જેઓ જૈનધર્મનું વાસ્તવિક સ્વરૂપ વિચાર્યા વિના કેવળ મતાગ્રહબુદ્ધિથી કે બહારના દૂષિત વાતાવરણથી જ જૈનધર્મને વગોવવામાં પ્રવૃત્ત થઈ જાય છે. અને પ્રધાન અપરાધ તે આજકાલના તે જેન ભાઈઓને છે કે જેઓ કાયરવૃત્તિ ધારણ કરી વીરધર્મને લજવી રહ્યા છે. વાસ્તવમાં જેનધર્મના સિદ્ધાન્ત દ્વારા તે વિશ્વધર્મ બનવાને યોગ્ય છે.
જાહેર સમાચાર, જાહેર સભા તથા જાહેર સંસ્થાઓમાં સમસ્ત સંઘનું અર્થાત સમસ્ત માનવજાતિનું હિત અને શ્રેય વિચારવામાં આવે છે. જે ધર્મમાં હિન્દુ, મુસલમાન વા કોઈ એક જ સમાજ વા જાતિનું જ હિત વિચારવામાં આવતું હોય તેને આપણે કુળધર્મ તે કહી શકીએ, પણ સંપૂર્ણ રાષ્ટ્રને સંધધર્મ કહી ન શકીએ; કારણ કે રાષ્ટ્રને સંધધર્મ વ્યક્તિની અપેક્ષાએ સમષ્ટિનું શ્રેયહિત પ્રથમ વિચારે છે.
રાષ્ટ્રને સંધધર્મ બરાબર અખિલ ભારતીય સંધ (National Congress) જેવો છે. સંધધર્મની અનુસાર જે સભા યા સંસ્થા સ્થાપિત કરવામાં આવે તેમાં સમષ્ટિના હિતથી વિરુદ્ધ કેવળ કાઈ વ્યક્તિવિશેષની હાનિ તેમજ લાભ માટે સમષ્ટિના કાયદાઓને ભંગ કરે અને પિતાના સ્વાર્થની સિદ્ધિ માટે સમષ્ટિનું હિત જોખમમાં ઉતારવું તે સંધધર્મને નાશ કરવા બરાબર છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
૬૨
ધર્મ અને ધનાયક
જે કાર્ય પ્રણાલીથી સમષ્ટિનું શ્રેય અને હિત સચવાતું હેાય તે કાર્યપ્રણાલી હાથ ધરવી જોઈ એ. એમાં જ સુધધર્મની મહત્તા અને શાભા રહેલી છે.
ઉદાહરણ તરીકે માને કે અખિલ ભારતીય સ ( All−India ( National Congress ) એવા નિશ્ચય કર્યાં કે ભારતમાં વિલાયતી વસ્ત્રના ત્યાગ થવા જોઈ એ. આ પ્રસ્તાવથી જોક વિલાયતી વસ્ત્રને વેપાર કરનાર વેપારીઓને જરૂર હાનિ થવાના સંભવ છે. તાપણુ જો એથી ભારતના કરેાડા ગરીબ ભાઈ એને ખાવાને અન્ન અને પહેરવાને વસ્ત્ર મળતાં હોય તે તે પ્રસ્તાવને કારૂપમાં પરિણત કરવા જોઈ એ, એમાં જ સંધધર્મનું પાલન રહેલું છે. એથી ઊલટું જો ઉકત પ્રસ્તાવને ન ગણકારતા કરાડા ભારતીય ગરીબ ભાઈએના જીવનરક્ષણ માટે વિચાર સરખા પણુ ન કરવામાં આવે તે તેમાં સધધર્મનું અપમાન છે અને તેમાં સધધર્મના નાશ રહેલા છે. હવે જો કાઈ વ્યાપારી રાષ્ટ્રધર્મ કે સધધર્મના પ્રસ્તાવથી વિરુદ્ધ જઈ છળકપટથી વિલાયતી કાપડના વ્યાપાર કરે તે તે રાષ્ટ્ર તેમજ સધધર્મનું સ્પષ્ટ અપમાન કરી રહ્યો છે. જો નિષ્કપટભાવે સધધર્મનું પાલન કરવામાં આવે તે તેથી સધને ધણા લાભ થવાની સંભાવના છે. જે બુદ્ધિમાન હાય છે તે કૈવલ પેાતાના સ્વાની ખાતર જગતનું અહિત ચાહતા નથી. જે સંઘના સભ્યા આવા ઉદાર હૈાય છે તે સંઘ હમેશાં સમુન્નત બને છે.
ઉદાહરણ તરીકે, માનેા કે કાઈ એક ગામના નિવાસીઓ એકઠા થઈ તે રાજાને એવી પ્રાર્થના કરે કે ગાયાને ચરવા માટે કાઈ પણ સ્થાન નથી તા ગાચરભૂમિ માટે એક મેદાન નિઃશુલ્ક ખાલી કરી આપેા. પ્રજાની આ માંગ રાજા સ્વીકારી લે તે! તેથી પ્રજાસ'ધના પ્રત્યેક સભ્યને લાભ થવા સંભવિત છે, પણ જો કાઈ સ્વાથી મનુષ્ય પોતાના સ્વાર્થની વૃત્તિ તૃપ્ત કરવા ખાતર, પેાતાનો માનમરતબે વધારવાની ખાતર કે પેાતાના નામની પ્રસિદ્ધિ વધારવા માટે જો રાજાને
Page #76
--------------------------------------------------------------------------
________________
સંઘધર્મ બેટી રીતે બહેકાવી નેચરભૂમિ ખાલી કરાવવામાં બાધા ઊભી કરે અને એ રીતે તે સ્વાર્થી મનુષ્ય સમસ્ત પ્રજાસંઘની હિતબુદ્ધિને પાર ન પડવા દેવા માટે કારસ્થાને રચે છે તે સ્વાર્થી મનુષ્યને સંઘધર્મને નાશક સમજવો જોઈએ.
પ્રજાસંધનું હિત ધ્યાનમાં ન રાખતાં કેવળ સ્વાર્થવૃત્તિને તૃપ્ત કરવા માટે રાજાને પક્ષ લે અને દુઃખોથી પીડાયેલા હજારો ગરીબ ભાઈઓ ઉપર દાઝયા ઉપર ડામ દે એ એક સાધારણ ગૃહસ્થ માટે પણ અનુચિત છે, તો પછી બાર વ્રતધારી શ્રાવક આવું અનુચિત કાર્ય કેવી રીતે કરી શકે !
કેટલાક સજ્જન સંધધર્મના સંગઠનને તેમજ આ સંધધર્મની રક્ષા માટે કરવામાં આવતા કાર્યોને એકાન્તપાપ કહે છે; પણ જે સંધધર્મના પાલનથી માનવસમાજ નીચધર્મ છોડે છે અને જે પાપકર્મોને છોડવાથી સંસારનું ઉત્થાન થાય છે, અને સાથે સાથે સૂત્ર-ચારિત્રધર્મના પાલન માટે ક્ષેત્ર તૈયાર થાય છે, તે શું તે સંધધર્મને એકાન્તપાપ કહેવું ઉચિત છે? નહિ.
સંધધર્મના પાલનમાં આરંભસમારંભ અવશ્ય થાય છે, અને તેને આરંભસમારંભ માનો પણ જોઈએ; પણ આવા આરંભસમારંભે પણ વિશેષ પ્રકારના હોય છે. જેવી રીતે કઈ મનુષ્ય પોતાની પુત્રીનું લગ્ન કરે અને બીજે પિતાની માતાનું લગ્ન કરે, આ બંનેમાં લગ્નને ઠાઠમાઠ સરખે છે, પણ શું આ બન્ને લગ્ન બરાબર કહી શકાય ? કદાપિ નહિ.
ખર્ચ તે બને વિવાહમાં થાય છે, પણ શું આ બન્નેનું ખર્ચ બરાબર છે? નહિ. પણ કઈ મનુષ્ય આ બન્ને લગ્નને આરંભદષ્ટિથી જ સરખા કહે તો ? તે અસત્ય કહે છે,
આ જ પ્રમાણે આરંભસમારંભના વિષયમાં સમજવું જોઈએ. કેટલાંક કામે એવાં હોય છે કે જે કામ કરવાથી ઉન્નતિ થાય છે અને સાથેસાથે અનેક મહાન પાપે પ્રતિકાર પણ થાય છે અને
Page #77
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધર્મ નાયક કેટલાંક કામ એવાં હોય છે કે જે કરવાથી આરંભસમારંભના પાપની સાથે સાથે અનેક મહાન પાપોને પણ ઉત્તેજના મળે છે.
આ બધું જાણવા છતાં જે લેકે કરવા યોગ્ય કાર્યોને પાપરૂપ માની તજી દે છે તે પોતાની અવનતિની સાથેસાથે પાપાની પણ વૃદ્ધિ કરે છે. કરવા યોગ્ય કાર્યોને એકાન્તપાપ કહીને લેકે તેને તજી ન દે અને અવનતિના માર્ગે વળી પાપની વૃદ્ધિ ન કરે એ મહાન ઉદ્દેશને લઈને સંધધર્મની સ્થાપના કરવામાં આવી છે.
સંધ એટલે વ્યક્તિઓને સમૂહ, આ સમૂહ વ્યક્તિગત સ્વાર્થને છોડી સમષ્ટિના હિત અને શ્રેય માટે જે નિયમોપનિયમ રચી તેનું બરાબર પાલન કરવું તેનું નામ સંઘધર્મ છે..
આ સંઘધર્મને જીવનમાં ઉતારવા માટે સંઘના પ્રત્યેક સભ્ય પિતાની જવાબદારીપૂર્વક સંઘધર્મના નિયમપનિયમનું પાલન કરવું જોઈએ. જે વ્યક્તિ પિતાની જવાબદારી ભૂલી જાય છે અને સ્વાર્થવશ સંઘધર્મને ભગ કરે છે તે સંઘધર્મને નાશક છે.
સંઘનું જે શ્રેય સાધે છે, તેનું શ્રેય સંઘ સાધે છે.” એ ધર્મવાક્ય પ્રત્યેક વ્યક્તિએ બરાબર સમજી લેવું જોઈએ. સંધ એ સમાજની પ્રતિનિધિસંસ્થા છે, અને એ સંસ્થાના સન્માનમાં પોતાનું સન્માન રહેલું છે. આ વસ્તુસ્થિતિથી જે પરિચિત છે તે વ્યક્તિ સંધધર્મને ઉન્નત બનાવી શકે છે અને એની ઉન્નતિદ્વારા પિતાની ઉન્નતિ સાધી શકે છે.
લૌકિક સંઘધર્મ લેકવ્યવહાર કેવી રીતે ચલાવો અને એને ચલાવવા માટે કેવું સામૂહિક તંત્ર ઘડવું જોઈએ એને સુંદર પરિચય આપે છે. શ્રાવકશ્રાવિકાઓ જે લૌકિક સંઘધર્મની મહત્તા બરાબર સમજી સામૂહિક તંત્રના નિયમોપનિયમ અનુસાર પિતાને જીવનવ્યવહાર ચલાવે તે આજે લૈકિક સંઘધર્મ દીપી ઊઠે. લૌકિક સંઘધર્મનું પાલન બરાબર થશે તે લોકાત્તર ધર્મ પણ વ્યવસ્થિત
Page #78
--------------------------------------------------------------------------
________________
સંઘધર્મ ચાલશે એમાં જરા પણ શંકા નથી. કારણ કે લૈકિક સંઘધર્મ અને લેકેત્તર સંઘધર્મના નિયમો ભિન્ન હોવા છતાં બને સંધધર્મો ધર્મસંબંધથી ખૂબ જ સંકળાયેલા છે. એ બન્નેને એકાન્ત ભિન્ન માની શકાય એમ નથી. લૈકિક સંધધર્મના સભ્યોનું શું કર્તવ્ય છે તે વિષે આપણે સામાન્ય વિચાર કર્યો. હવે આપણે લેકેત્તર સંઘધર્મ શો છે અને તેના સભ્યોનું શું કર્તવ્ય છે તે વિષે અત્રે વિચાર કરીએ.
જે ધર્મના પાલનથી સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ શ્રી. ચતુર્વિધ સંઘની ઉન્નતિ થાય તે લેકાર સંઘને ધર્મ છે. જોકેત્તર સંધધર્મમાં પણ વ્યક્તિગત લાભ ન દેખતાં સમષ્ટિગત લાભનું દષ્ટિબિન્દુ સામે રાખવું જોઈએ.
અહીં કોઈ એવી શંકા કરે કે સંધધર્મને તે સૂત્ર તેમજ ચારિત્ર ધર્મમાં સમાવેશ થઈ જાય છે. તે પછી તેનું જુદું વર્ણન શા માટે કરવામાં આવે છે ! આ પ્રકારનું કથન પાયા વગરનું છે. કારણ કે સૂત્ર અને ચારિત્રધર્મ જુદા જુદા ધર્મ છે અને સંઘધર્મ પણ તેથી જુદે જ ધર્મ છે. સંઘધર્મમાં સંઘના ગૃહસ્થ અને સાધુઓ બને પ્રકારના સભ્યોનું જુદું જુદું કર્તવ્ય બતાવવામાં આવ્યું છે. જે આ બન્નેનું કર્તવ્ય વિભક્ત કરવામાં ન આવે તે સંઘનું અસ્તિત્વ પણ વધારે સમય સુધી ટકી શકે નહિ. આ વાતને સ્પષ્ટાર્થ નિમ્નત ઉદાહરણથી વિશેષ સ્પષ્ટ થશે –
એક મનુષ્ય કાપડને વેપાર કરે છે અને બીજે મનુષ્ય જવેરાતને વેપાર કરે છે. જો કે આ બન્નેને લૈકિક સંઘધર્મના દષ્ટિબિન્દુથી વિચાર કરવામાં આવે તે બન્ને સમાન છે. તે પણ તેઓ બને એક બીજાનું કાર્ય કરવામાં અસમર્થ છે; અર્થાત જે ઝવેરીને કાપડની દુકાન ઉપર બેસાડવામાં આવે અને કાપડીયાને જવેરાતની દુકાન ઉપર બેસાડવામાં આવે તે તેઓ બન્ને એક બીજાને વેપાર સારી રીતે ચલાવી શકે નહિ અને ફલતઃ બને દુકાને ચાલુ રહી
શકે નહિ.
-
Page #79
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધર્મનાયક આ જ પ્રણે ગૃહસ્થ તેમજ સાધુઓ મળીને એક સંઘ બને છે અને આખા સંધને પ્રશ્ન ઉપસ્થિત થવાથી બધા એક સમાન ગણવામાં આવે છે; પણ જે પ્રકારે ઝવેરી કાપડીયાનું અને કાપડિયાઓ ઝવેરીનું ઉત્તરદાયિત્વ (Responsibility) સંભાળી શકતા નથી. તેવી જ રીતે સાધુઓ શ્રાવકની અને શ્રાવકો સાધુઓની જવાબદારી પાર પાડી શક્તા નથી.
જે સાધુઓની જવાબદારી શ્રાવકે ઉપર નાંખવામાં આવે તો તે સઘધર્મ જરૂર નષ્ટ થઈ જાય. જેવી રીતે કેઈ એક બાળકને દૂધ પિવડાવીને જ આપણે જીવિત રાખી શકીએ છીએ; એવી અવ
સ્થામાં કઈ સાધ્વી ધવરાવે તે શાસ્ત્રના સિદ્ધાન્ત પ્રમાણે જરૂર દોષ લાગે.
પણ જે કઈ સંસારી સ્ત્રી, સાવીને બાળક ધવરાવવામાં પાપ લાગે છે, એટલા માટે “હું પણ બાળકને ધવરાવીશ નહિ.” આ પ્રકારે કહીને જે તે બાળકને ધવરાવે નહિં; તે આપણે તેને શું કહીએ ? નિર્દયી.
શાસ્ત્રમાં શ્રાવકે માટે પહેલા અણુવ્રતના પાંચ અતિચારે બતાવવામાં આવ્યા છે તેમાં “અન્નપાનનો નિષેધ કરે એ પણ એક અતિચાર છે; અને સાધુ જે કઈ જાનવર અથવા મનુષ્યને અન્નપાણી આપે તો તેઓ માટે અતિચાર કહેવામાં આવ્યો છે. હવે જે સાધુઓની જવાબદારી શ્રાવકે ઉપર નાંખવામાં આવે તો શ્રાવકના ધર્મનું પાલન કેવી રીતે થઈ શકે?
* જુઓ પ્રતિકમણુસૂત્રના પહેલા વ્રતના પાંચ અતિચારમાં માણવો (મરપાનથુછે :) અન્નપાણી ભેગવતાં અટકાવ્યાં હોય તે નામને પાંચ અતિચાર.
જુએ–શ્રીવાચમુખ્ય ઉમાસ્વાતિજીનું તરવાથષિામસૂત્ર અદાયન ૭મા સૂત્રના નવવધવિરાતિમાનપાનનિરોધો : સ. ૭
Page #80
--------------------------------------------------------------------------
________________
સંઘધમ
, કેટલાક લકે કહે છે કે, “જે કામ સાધુ કરે તે ધર્મ અને જે સાધુ ન કરે તે પાપ'. આ પ્રમાણે સમજી લેવાથી શ્રાવક-સમાજમાં ગેરસમજ ઊભી થવા પામે છે. તેઓએ પિતાની બુદ્ધિથી બધા શાસ્ત્રનો સાર આમાં જ ભરી દીધે લાગે છે. પણ પ્રત્યેકની પિોતપોતાની જવાબદારી સમજાવ્યા વિના સંઘધર્મને કેટલી બધી હાનિ થાય છે તે વિષે તેઓ વિચાર સરખે પણ કરતા નથી, કે જે કામ કેવળ સાધુઓ માટે જ નિશ્ચિત કરવામાં આવ્યાં છે, તે કામ કરવાથી શ્રાવક પિતાને શ્રાવકધર્મ કેવી રીતે પાળી શકે? - જ્યારે એક સાધારણુ ઘરમાં પણ પ્રત્યેક મનુષ્યને જુદે જુદે કાર્યક્રમ રહે છે. તે પછી આટલા મોટા સંઘનું કામ કાર્યપ્રણાલિને વિભાજિત કર્યા વિના કેવી રીતે ચાલી શકે? - માને કે એક શાદૂકારને ત્યાં ચાર પુત્રવધૂઓ છે, તેમાં એક પુત્રવતી છે, બીજી ગર્ભવતી છે, ત્રીજી વાંઝણું છે અને ચોથી નવેઢા છે.
હવે, જે સાસુ આ ચારેય પુત્રવધૂઓની ખાનપાન, ઉઠવુંબેસવું, કામકાજ કરવું વગેરેની જુદી જુદી વ્યવસ્થા ન કરતાં ચારેય પુત્રવધૂઓને એક જ પ્રકારે રાખે તો શું થાય ? નુકસાન થઈ જાય.
સાધુઓમાં પણ કેટલાક જનકલ્પી છે, કેઈ સ્થવિરકપી છે, કઈ રિગી છે, તે કઈ તપસ્વી છે. જે આ બધાને વિચાર સૂમદષ્ટિથી કરવામાં ન આવે તે તેમને બધાને બરાબર નિર્વાહ કોઈ દિવસ થઈ શકે નહિ.
જ્યારે સાધુઓમાં પણ અંદરના ભેદે જુદે જુદે ધર્મ બાંધ્યા વિના નિર્વાહ થઈ શકતો નથી; તે પછી સાધુ અને શ્રાવકને નિર્વાહ એક ધર્મના પાલનથી કેવી રીતે થઈ શકે ? - સાધુઓની જરૂરીયાતો ઘણું ઓછી હેય છે. જ્યારે શ્રાવકેની જરૂરીયાતો ઘણી વધારે હોય છે.
Page #81
--------------------------------------------------------------------------
________________
ધમ અને ધર્મ નાયક જે આ પ્રમાણે સાધુ અને શ્રાવકની ભિન્ન ભિન્ન વ્યવસ્થા સ્વીકારીએ નહિ તે લેકે શ્રાવકમાંથી સાધુ બને જ શા માટે ? એટલાં માટે કે આરંભ–સમારંભમાં પડવું ન પડે તેમજ જરૂરીયાત ઓછામાં ઓછી રહે.
જો સાધુ અને શ્રાવકનો એક જ ધર્મ છે, તે સાધુધર્મ અને શ્રાવકધર્મમાં ભિન્નતા શી રહી ? સાધુ અને શ્રાવકની વાત તો દૂર રહી, પણ શ્રાવક-શ્રાવકમાં પ્રત્યેકને જુદા જુદા ધર્મ હોય છે. જેવી રીતે કોઈ એક શ્રાવક પિતાના ઘરમાં એકલે જ છે અને તે ૫-૭ રૂપિયાના માસિક વ્યયથી પિતાને નિર્વાહ ચલાવી શકે છે. બીજો શ્રાવક એક રાજા છે; અને તેને કુટુંબ પરિવાર પણ મટે છે. હવે, જે એકલે રહેનાર શ્રાવક વિચારે કે, જે હું કરું છું, તે જ શ્રાવકધર્મ છે” અર્થાત પ-૭ રૂપિયાના માસિકવ્યયથી જ ઘરખરચ ચલાવવું. તે જ શ્રાવકધર્મ છે; અને જે ઉપર કહેલા માસિકવ્યયથી જે કઈ વધારે માસિકવ્યય કરે; અથવા હું જેટલું આરંભ-સમારંભ કરું છું; તેથી કઈ વધારે આરંભસમારંભ કરે તે શ્રાવકધર્મ પાલન કરી શકતું નથી. તે શું પહેલા શ્રાવકની અપેક્ષાએ તે રાજા બાર વ્રતધારી શ્રાવક બની શકે? નહિ.
શાસ્ત્રમાં પ્રત્યેક શ્રેણીની વ્યક્તિ માટે જુદો જુદો ધર્મ નક્કી કરવામાં આવ્યો છે. એક મનુષ્ય, સોળ દેશોને રાજા હોવા છતાં પણ બાર વ્રતધારી શ્રેષ્ઠ શ્રાવક થઈ શકે છે. જે આ પ્રકારની શાસ્ત્રસમ્મત અને નીતિયુક્ત વાતને ઊલટી કહેવામાં આવે તે તે સંધધર્મને હાનિકારક છે. આ ઉપર્યુક્ત વાતેથી એ સિદ્ધ થાય છે કે સાધુઓનો આચારધર્મ અને શ્રાવકને આચારધર્મ ભિન્ન છે. જે લેકે સાધુઓને અને શ્રાવકેને આચારધર્મ એક જ કહે છે, તેઓ ભૂલ કરી રહ્યા છે. પણ આજકાલ સંઘધર્મ પણ ચક્કરમાં પડી ગયો છે. સંઘની સમુચિત વ્યવસ્થા ન હોવાથી, સાધુ પિતાની જવાબદારી
Page #82
--------------------------------------------------------------------------
________________
સઘધ
૬૯
શ્રાવકા ઉપર અને શ્રાવક્રા પેાતાની જવાબદારી સાધુઓ ઉપર નાંખે છે. જેવી રીતે પાઠશાળા ચલાવવી, સંસ્થા ખેાલવી, કાર્યાલયની સક્રિય વ્યવસ્થા કરવી, ગારક્ષા તેમજ અનાથરક્ષાને સક્રિય પ્રબંધ કરવા ઇત્યાદિ યા અને પરાપકારનાં કાર્યાં અવશ્ય છે; પણ સાધુઓ આવા વ્યાવહારિક પ્રપ`ચમાં જ પડી જાય તે તે ઠીક નથી. સાધુ ઉપકાર ન કરે તેા પછી ઉપકાર ક્રાણુ કરશે? જો એમ કહેવામાં આવે તે હું પૂછું છું કે આવા પરોપકારા, જેમાં અનેક આર ભાદિ ક્રિયાઓ કરવી પડે છે, તે સાધુએ જ કરવા લાગશે, તે। શ્રાવક લેાકા શું કરશે ? જો શ્રાવકાની જવાબદારીનું કામ સાધુએ ઉપાડી લેશે, તા સાધુઓના પાંચ મહાવ્રતાનું પાલન શું શ્રાવકા કરશે ? જો શ્રાવકાનુ ગ્રામ સાધુ લઈ લે, તે શ્રાવકા પાંચ મહાવ્રતનુ સંપૂર્ણ રૂપે પાલન કરવામાં અસમર્થ તે છે જ, એટલે પાંચ મહાવ્રતાની આવી રીતે હાનિ તા થવાની જ ને ?
સાધુ થઈ ને કાઈને સલાહ આપે કે અમુક સંસ્થાને એક હજાર રૂપિયા આપેા, અથવા આ પ્રમાણે સ્પષ્ટ ન કહેતાં એમ કહે ૐ ‘ પૈસા ઉપરથી મેાહ ઉતારી નાખા, અથવા પુદ્દગલાના ત્યાગ કરી દે.’ આ પ્રમાણે પૈસાના પ્રપંચમાં પડવું તે સાધુએને માટે ચેાગ્ય નથી. કારણ કે પૈસાની અવ્યવસ્થા થવાને કારણે અનુચિત વ્યય થાય છે અને વિશ્વાસધાતનું પાપ સાધુ ઉપર આવે છે; માટે આત્મસાધક સાધુ પૈસાના પ્રપંચમાં ક્રમ પડી શકે?
વર્તીમાન સમયમાં કેટલીક સંસ્થામાં અવ્યવસ્થા ચાલી રહી છે. સ્વાત્યાગી અથવા લાયક મનુષ્યેાની કદર નથી રહી અને ગમે તે પુરુષ સંસ્થા સ્થાપિત કરવા તૈયાર થઈ જાય છે. આવી નવી નવી સંસ્થા ઊભી કરનારાઓની પરીક્ષા કર્યા વિના શ્રાવક લેાકા તેઓને નિયમવિરુદ્ધ સહયેગ આપે છે અને સાધુત્વને હાસ કરે છે. જે કાર્યો શ્રાવકને કરવા યેાગ્ય છે,તે શ્રાવક્રએ અને જે કાર્યો સાધુને કરવા ચેાગ્ય છે, તે સાધુઓએ કરવાં - જોઇએ.
Page #83
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધર્મ નાયક જેમાં થોડે આw અને અધિક ઉપકાર થતું હોય, તેવ કાર્યો શ્રાવકે હંમેશા કરતા આવ્યા છે. જેવી રીતે કેશી મહારાજે ચિત્તપ્રધાનને કહ્યું હતું કે પરદેશી રાજ મારી સામે જ આવતું નથી, તે હું ઉપદેશ કેને આપું ! આ ઉપરથી માલુમ પડે છે કે, સજપરદેશીને કેશી મહારાજ પાસે લાવવા તે શ્રાવકનું કર્તવ્ય હતું, સાધુઓનું નહિ. જે તે સાધુઓનું કર્તવ્ય હેત તો કશી મહારાજ જ કેઈ સાધુને મોકલીને તેને બોલાવી લેત; પણ પરદેશી રાજાને ચિત્તપ્રધાન લાવ્યા હતા. કહેવાનું તાત્પર્ય એ જ છે કે સાધુઓ સાધુઓને યોગ્ય અને શ્રાવકે શ્રાવકને યોગ્ય કાર્ય કરતા આવ્યા છે. સંસ્થાઓ ન ખેલવી એમ કહેવાને મારે આશય નથી, પરંતુ સાધુઓ આવા પ્રપંચમાં ન પડે અને સાધુધર્મનું બરાબર પાલન કરે એમ મારું કહેવું છે.
શ્રાવકેને ઉપદેશ દે તે સાધુઓનું કર્તવ્ય છે. જેવી રીતે કેશી શ્રમણે રાજા પરદેશીને શ્રાવક બનાવ્યા બાદ ઉપદેશ આપ્યો હતે કે, “હે રાજા ! તું રમણિકથી અરમણિક થતું નહિ.' આ ઉપદેશ સાંભળીને રાજાએ સ્વયં રાજ્યના ચાર ભાગ પાડીને એક ભાગનો દાનમાં ઉપયોગ કરવા માટે પ્રારંભ કર્યો, પરંતુ કશી શ્રમણે રાજાને પ્રત્યક્ષ કહ્યું ન હતું કે તું આ પ્રમાણે કર.” ઉપદેશ દેવાથી શ્રાવક સ્વયં પિતાનું કર્તવ્ય સમજી લે તે સાધુઓને સ્પષ્ટીકરણ અથવા શ્રાવકેને આગ્રહ કરવાની આવશ્યક્તા રહેતી નથી. જેની શ્રદ્ધા અને શક્તિ હશે તે સ્વયં બધી વાતો સમજશે અને બીજાને ઉપકાર કરવા માટે પ્રેરાશે. સાધુઓ કેઈને શરમમાં નાંખે તે ઉચિત નથી.
કઈ સાધુ એમ કહે કે શ્રાવકે વ્યવસ્થા કરવામાં તથા સંસ્થા ચલાવવામાં અસમર્થ છે, એટલા માટે જે અમે સંસ્થાનું સંચાલન ન કરીએ તો કાર્ય કેવી રીતે ચાલી શકે ? આ પ્રશ્નના જવાબમાં હું કહું છું કે જે તેઓને એમાં જ સંઘનું કલ્યાણ જણાતું હેય તો તેમણે સાધુપણું છોડી દઈ શ્રાવકપણું સ્વીકારી તે કાર્ય હાથ ધરવું જોઈએ.
Page #84
--------------------------------------------------------------------------
________________
સઘવ
હા
સાધુઓને ભણવું અત્યંત આવશ્યક છે કારણ કે જો સાધુએ ઉચ્ચ વિદ્યા ભણે નહિ તે જ્ઞાન, દર્શન અને ચારિત્રનું મહત્ત્વ સંપૂર્ણ પણે જાણી શકે નહિ અને શાસ્ત્રોની શુદ્ધ વ્યાખ્યા તેમજ શાસ્ત્રપાઠનું શુદ્ધ ઉચ્ચારણ કરી શકે નહિ તેથી તેા ધાનિ થવાને સંભવ રહે છે. અત્યારે વમાન પરિસ્થિતિમાં જે પરિવર્તન થઈ રહ્યું છે તેમાં પણ આપણે આપણા સંધ ટકાવવા છે. એટલા મ ટે સાધુઓને અધા શાસ્ત્રામાં નિપુણ બનાવીને જૈનધર્મની પ્રખર જ્યાતિ ફેલાવવી આવશ્યક છે. ‘ પઢમં નાળ તો ચા' એ ભ॰ મહાવીરને દિવ્ય સંદેશ સત્ર ફેલાવવા અતિ આવશ્યક છે.
'
જો સાધુ શાસ્ત્રપઠનમાં પારંગત થયા પછી વિચારે કે સપ્રદાયઅન્ધનમાં વધારે વિકાસ નથી માટે તેથી જુદા થઈ જવું એ શ્રેષ્ઠ છે. આ પ્રમાણે વિચારીને જે તે સાધુ સંપ્રદાયબન્ધનથી જુદા થઈ જાય અને પેાતાની સ્વતન્ત્રતા પ્રમાણે કાર્ય કરવા લાગે તે આચાર્ય પણુ તેને વિનીત જાણીને હેાડી દે, તે છતાં તમે તે સાધુની સહાયતા કરતા રહે। અને સંપ્રદાયબંધન ન સ્વીકારવા છતાં પણ તેને પૂજતા રહેા તેા તે સાધુ આચાર્યની પરવા કરશે ? જે સાધુને આજ્ઞા બહાર કરવામાં આવ્યા છે તેને તમે લેાકા પૂજતા રહે ! તે આચાર્યાંપનું મૂલાચ્છેદન કરવા બરાબર છે કે નહિ ?
આવી આજ્ઞાબહાર
જો તમારે એવું જ કાર્ય કરવું હાય તો તે તમારી ખુશીની વાત છે; પણુ આ વાત હંમેશાં ધ્યાનમાં રાખશે કરવામાં આવેલ સાધુની સહાયતા કરવી, તે સંધધર્મ ઉપર કુઠારાથાત કરવા બરાબર છે.
જો તમે આદાબહાર કરવામાં આવેલ શિષ્યની સહાયતાં કરતા રહેશે। તે બધા પ્રાયઃ સ્વત ંત્ર થઈને કહેવા લાગશે કે સાંપ્રદાયિક બન્ધનેાની જરૂરીયાત નથી; તેા કાઈ પણ શિષ્ય આજ્ઞામાં રહી શકશે ખરા ?
Page #85
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધર્મનાયક સામ્પ્રદાયિક બન્ધોની અનાવશ્યકતા બતાવવી, તે સંઘધમની અજ્ઞાનતા બતાવવા બરાબર છે. જો તમે આ ઉપર વિચાર કરી યોગ્ય પ્રબંધ નહિ કરે તો બધા સાધુ સ્વછંદી થઈ જશે. અને આવી અવ્યવસ્થા તથા વિશૃંખલતા ફેલાઈ જવાથી ધર્મનું તેમજ આચાર્યપદનું મહત્વ રહેશે નહિ. જે કોઈ પ્રકારનો નિયમ નહિ રહે તે બધા સ્વચ્છંદવાદી થઈ જશે અને તેથી સંધનું કામ કેવી રીતે ચાલી શકશે? તે તમે લેકે સ્વયં વિચારી શકે છે.
નેશનલ કેગ્રેસમાં કરવામાં આવેલા ઠરા, આખા ભારતવર્ષના ઠરાવો છે. જો કોઈ એક મનુષ્ય તે ઠરાવનું અપમાન કરે તો તે કોંગ્રેસનું અપમાન છે. પ્રત્યેક વ્યકિતનું કર્તવ્ય છે કે તે કોંગ્રેસના ઠરાવનું બરાબર પાલન કરે. જે આ બન્ધનની જરૂરીયાત ન સમજીને પ્રત્યેક વ્યક્તિ પોતપોતાની ઈચ્છાનુસાર સ્વતન્ત્રતા શેધવા લાગે તે રાષ્ટ્રધર્મ અને સંધધર્મનું અસ્તિત્વ વધારે સમય સુધી ટકી શકે નહિ! બરાબર તે જ પ્રમાણે લેકેત્તર સંધધર્મ વિષે પણ સમજવું જોઈએ. સંઘના નિયમો વિરુદ્ધ જે કોઈ પિતાની વ્યક્તિગત સ્વછંદતા શોધે છે, તે સંધધર્મનું અપમાન કરે છે.
સૂત્ર-ચારિત્રધર્મ, પ્રત્યેક વ્યક્તિને જુદો જુદો ધર્મ છે, પણ સંધધર્મ તે બધાને સામૂહિકધર્મ છે, એટલા માટે સંધધર્મ ઉપર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. જે સંઘધર્મ ન હોય તે ચારિત્રધર્મ વધારે સમય સુધી ટકી શકે નહિ. જેવી રીતે કોઈ માણસ પિતાનો સમ્પત્તિની તે રક્ષા કરે જ છે, પણ સાથે સાથે તેને પિતાના ગામની રક્ષા કરવાનું ધ્યાન પણ વિશેષ રાખવું પડે છે. કારણ કે જે ગામ લૂંટાઈ જાય તે પિતાની સમ્પત્તિ પણ સુરક્ષિત રહી શક્તી નથી. તે જ પ્રમાણે સૂત્ર–ચારિત્રધર્મ અને સંઘધર્મને સંબંધ છે. સૂત્ર–ચારિત્ર ધર્મ એક મનુષ્યની સમ્પત્તિસમાન છે જ્યારે સંધધર્મ આખા ગામની સમ્પત્તિસમાન છે.
Page #86
--------------------------------------------------------------------------
________________
૭
સંઘધમ જે આખા ગામની સમ્પત્તિ લૂંટાઈ જાય તે એક મનુષ્ય પિતાની સમ્પત્તિ કેવી રીતે સુરક્ષિત રાખી શકે? આ જ પ્રમાણે જે મનુષ્ય પિતાના વ્યક્તિગત ધર્મને સુરક્ષિત રાખવા ચાહે છે, તેઓએ સંધધર્મની રક્ષા કરવા માટે પણ ખાસ ધ્યાન આપવું જોઈએ.
સંધધર્મનું એટલું બધું મહત્વ બતાવવામાં આવ્યું છે, કે જે કઈ સાધુ વિશિષ્ટ અભિગ્રહાદિક ચારિત્રધર્મની સાધના કરી રહ્યા હોય અને તે વખતે સંઘને ઘણી જરૂરીયાત પડી હોય તો તે સાધુએ સાધના છેડીને પણ સંઘનું કાર્ય પ્રથમ કરવું જોઈએ. એવું શાસ્ત્રનું ફરમાન છે. આ વાવથી ભદ્રબાહુ સ્વામીની કથા વિશેષ સ્પષ્ટ થશે.
એક સમયે ભદ્રબાહુ સ્વામી એકાન્તમાં યોગની સાધના કરી રહ્યા હતા. તે વખતે સંધમાં વિગ્રહ થઈ ગયા હતા. જ્યાં સુધી કાઈ તેજસ્વી અને પ્રતિભાશાળી પુરુષ તેને અંત ન આણે, ત્યાં સુધી વિગ્રહ શાંત થ અસંભવિત જણાતું હતું. આખરે સંઘ ભેગે થયો અને સંધે નિશ્ચય કર્યો કે ભદ્રબાહુ સ્વામી સિવાય બીજા કોઈ આ વિગ્રહને શાંત પાડી શકે એમ નથી. માટે તેમને બેલાવવા માટે કઈ સાધુ જાય અને તે અહિં આવીને આ વિગ્રહને શાન કરે. - સાધુઓએ ભદ્રબાહુ સ્વામી પાસે જઈને સંઘને સંદેશ સંભળાવ્યો. ભદ્રબાહુ સ્વામી બધું સાંભળી રહ્યા બાદ ઉત્તર આપ્યો કે –“અત્યારે હું યોગ સાધી રહ્યો છું. જેથી યોગ સાધી રહ્યા બાદ હું ત્યાં આવીશ.”
સાધુઓએ ભદ્રબાહુ સ્વામીને ઉત્તર સંઘને કહી સંભળાવ્યો. ભદ્રબાહુ સ્વામીને ઉત્તર સાંભળીને સઘને ઘણું આશ્ચર્ય થયું કે આચાર્યે પિતાના કલ્યાણ માટે આખા સઘ તરફ કેમ ઉપેક્ષા કરી ? આ પ્રમાણે પૂર્વાપર વાતને વિચારી સંઘે ફરીવાર સાધુઓને તેમને બેલાવવા મેકલ્યા. સાધુઓએ સંધના કહેવા પ્રમાણે કહ્યું કે –
Page #87
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધર્મનાયક “હે ! મહારાજ ! વેગસાધના સાધી તમારું એકલાનું કલ્યાણ કરવું શ્રેષ્ઠ છે કે સમસ્ત સંધમાં ફેલાયેલ વિગ્રહને શાન કરે શ્રેષ્ઠ છે ?'
આ પ્રમાણે સાંભળીને ભદ્રબાહુ સ્વામી પિતાને અભિગ્રહઅધૂરે મૂકીને સંઘની પાસે આવ્યા અને શ્રી સંઘની ક્ષમાપના માંગી કહ્યું કે મારા યોગની સાધના કરવા કરતાં સંધનું કાર્ય વિશેષ મહત્ત્વપૂર્ણ છે. આ પ્રમાણે કહી સંઘને સાત્વના આપી.
જે લેકે પ્રાયઃ એમ કહ્યા કરે છે કે “અમને તેથી શું ? અમે શા માટે બીજાની ચિન્તા કરીએ ? અમે કુશલ રહીએ તે બસ. બીજાનું ગમે તે થાય? અમોને તેથી શું ?” આ પ્રમાણે જે વિચાર કરે છે, તેઓ ભયંકર ભૂલ કરે છે. જે ગ્રામમાં, જે દેશમાં આવા વિચારવાળા મનુષ્યો રહે છે, તે ગ્રામનું અધ:પતન થયા વગર રહેતું જ નથી. ભારતવાસીઓના હૃદયમાં જ્યારથી આવા વિચારે પસી ગયા છે, ત્યારથી ભારત અધોગતિને પ્રાપ્ત થતું આવ્યો છે. ભારતમાંથી હવે તે દુષ્ટ ભાવને પલટતી દેખાય છે અને આ રાષ્ટ્ર સંગઠિત થઈ રાષ્ટ્રોદ્ધાર કરી રહ્યો છે તે ભારતની દશા કેઈ વખતે અવશ્ય સુધરશે એવી આશા રાખવામાં આવે છે.
હજુ સુધી જૈનસંઘમાંથી “અને તેથી શું?” આ દુષ્ટ ભાવના દૂર નથી થઈ અને તે ભાવનાને દૂર કરવા માટે કોઈ પ્રયત્ન પણ કરવામાં આવતું નથી એ વધારે દુઃખની વાત છે. સંધધર્મનું મહત્ત્વ ન સમજવાથી જ આ દુષ્ટ ભાવના જૈનસંઘમાં પેસી ગઈ છે.
સહધર્મીઓને કોઈ પણ પ્રકારની શાન્તિ આપવી તે પણ મહાનિર્જરા છે એવું ભગવાનનું કથન છે. સંઘધર્મની રક્ષા કરવાની અત્યારે પરમાવશ્યકતા છે.
ભદ્રબાહુ સ્વામી સંઘનું હિત લક્ષ્યમાં રાખી સંધ પાસે આવ્યા હતા. અને સંધનું હિત સાધ્યું હતું. ધર્મની રક્ષા કરવી તે પિતાની રક્ષા કરવા બરાબર છે. મનુ મહારાજે ઠીક જ કહ્યું છે કે –
Page #88
--------------------------------------------------------------------------
________________
લપ
સંઘધર્મ धर्म एव हतो हन्ति, धर्मो रक्षति रक्षितः । तस्माद्धों न हन्तव्यो, मानो धर्मों हतोऽवधीत् ॥
અર્થાત–જે મનુષ્ય ધર્મને નાશ કરે છે, ધર્મ તેને નાશ કરે છે અને જે ધર્મની રક્ષા કરે છે, તેની ધર્મ રક્ષા કરે છે. એટલા માટે ધર્મ આપણે નાશ ન કરે એમ માની ધર્મને નાશ કરે જોઈએ નહિ.
આજે સંધ અવ્યવસ્થિત થઈ ગયા છે. તેનું સંગઠન કરવું અત્યારે ઘણું આવશ્યક છે; પણ હજુ સુધી જોઈએ તેટલું તે પ્રત્યે ધ્યાન આપવામાં આવતું નથી. સંઘબળ એકત્રિત કરવામાં કેટલે બધે લાભ રહે છે તે સમજવાની અત્યારે ઘણી જરૂર છે.
અત્યારે સંધબળ તદ્દન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જ્યાંસુધી તે એકત્રિત કરવામાં ન આવે ત્યાંસુધી કેઈ કાર્યમાં સફળતા મળવી બહુ મુશ્કેલ છે.
જો પાંચ જ મનુષ્યની શક્તિ એકત્રિત કરવામાં આવે તે આખરે તે પાંચ માણસો પાંચ હજાર મનુષ્યો એકત્રિત થઈ સંસારમાં અપૂર્વ આદર્શ શક્તિ પેદા કરી શકે છે.
દક્ષિણ આફ્રિકામાં ભારતીયને કુટપાથ ઉપર અંગ્રેજ લેકે ચાલવા પણ દેતા ન હતા અને રેલ્વેની ફર્સ્ટ અથવા સેકન્ડ કલાસની ટિકીટ હોવા છતાં પણ ત્યાંથી ઉતારીને થર્ડ કલાસના ડબામાં બેસાડી દેતા હતા. આ તે ભારતીયો ઉપર સામાન્ય વ્યવહાર કરવામાં આવતા હતા. કોઈ ભારતીય ઘેડાગાડીની ટીકીટ લઈને તે ગાડીમાં બેસી શક્તા નહિં. એક વાર આવા પ્રસંગમાં ગાંધીજી પણ સપડાઈ ગયા હતા અને તેથી તેઓશ્રી ઉપર માર પણ ઘણા પડ્યું હતું. પરંતુ એકલા ગાંધીજીએ જ ત્યાંના ભારતીયોની અવ્યસ્થિત થયેલી શક્તિનું સંગઠન કર્યું અને તે શક્તિદ્વારા સત્યાગ્રહ કરી ભારતનું માન સાચવ્યું. ભારતીય ઉપર ત્રણ પૈડને જે કર લેવામાં આવતે તે પણ બંધ કરાવ્યું."
Page #89
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધર્મનાયક જે તમે લેકે સંધબળનું સંગઠન કરે તે કોઈ કામ અશક્ય નથી. સંઘબળ અને સંધધર્મનું મહત્ત્વ સમજી, તે પ્રમાણે શકિત સંગઠિત કરવામાં આવે તે સંઘધર્મને અને જૈનધર્મને અવશ્ય ઉદ્ધાર થશે એમાં લેશમાત્ર સંશય રાખવા જેવું નથી.
ઉપસંહાર આ પ્રમાણે લૌકિક અને લેકેત્તર સંધધર્મનું બરાબર પાલન થાય તે સંઘબળ મજબૂત થાય. અને એ સંધબળથી દેશ, સમાજ અને ધર્મમાં એવી કાન્તિ પેદા થઈ શકે કે જે કાન્તિ સંધશક્તિને વિકાસ કરતી રહે.
સંઘબળને પ્રગટાવે અને તે સંધબળદ્વારા વિકાર શત્રુઓ ઉપર વિજય મેળવે. સંઘબળ વિકારવિજય માટે એક અમેઘ સાધન છે. જેમ સંઘબળ સાંસારિક કામની સિદ્ધિ માટે પરમસાધનભૂત છે તેમ આધ્યાત્મિક સિદ્ધિ માટે પણ સંઘબળની અનિવાર્ય આવતા છે. આપણું પૂર્વાચાર્યોએ તે સંધને ભગવાન માની સ્તુતિ કરી છે અને જે વંથલ કહી સંઘશક્તિને નમસ્કાર કરેલ છે. સંઘશક્તિ એ લોકશક્તિ છે. અને લોકશક્તિ ધર્મની માતા છે. જે લેકે સંઘબળનું બરાબર મહત્ત્વ સમજે છે તે લેકે સંધ ને સમાવિવામાતાપિતા સમાન પૂજ્ય ગણી તેની પૂજા કરે છે. સંધપૂજા એ સાચી ધર્મપૂજા છે.
સંધ આપણે ધર્મપ્રાણ છે. સંઘબળ એ આપણું ધર્મબળ છે. સંધશક્તિ એ આપણું ધર્મશકિત છે. માટે ધર્મપ્રાણની રક્ષા કરવી હૈય, તે આપણે જીવનમાં સંઘબળ પ્રગટાવવું જ જોઈએ. જ્યારે સમાજમાં સંઘબળ પ્રગટશે ત્યારે સંઘધર્મ વિશ્વધર્મમાં પિતાનું મહત્ત્વનું સ્થાન મેળવશે.
णमो संघस्स સંધને નમસ્કાર હે,
Page #90
--------------------------------------------------------------------------
________________
સૂત્રધર્મ
[ સુર-ધને ] जहा सुई ससुत्ता पडिया वि न विणस्सइ ।
तहा जीवो ससुत्तो पडिओ वि न विणस्सइ॥ ગમે તેવા ચીકણુ કાદવમાં પડેલી સેય માત્ર નાના દેરાને લીધે પિતાની જાતને ગુમાવતી નથી, તેમ સસૂત્ર સમ્યજ્ઞાની જીવ પિતાની આત્મસ્મૃતિના ભાનની જ્યોતને બુઝાવા દેતું નથી.
જાણે–સમજી-વિચાર કરે-બેજ કરે ” ધર્મશાસ્ત્રની આ ઘોષણદ્વારા મુમુક્ષ-જિજ્ઞાસુઓને શાસ્ત્રકારે સુત્રજ્ઞાનની પ્રધાનતા સૂચવે છે.
શાસ્ત્રકારોએ માત્ર ચતુરાઈ, માત્ર પંડિતાઈ, માત્ર વાકુશલતા, માત્ર વ્યવહાર પટુતા, માત્ર લેકરંજન, માત્ર વક્તત્વ અને જ્ઞાન નથી કહેલું. પણ જે સમ્યજ્ઞાનના આવિર્ભાવથી ચિત્તવૃત્તિ શુદ્ધ થાય; ક્રોધાદિ કષાયો મંદ થાય અને સંયમ તથા -સમભાવનું પિષણ થાય તે જ સમ્યજ્ઞાન છે એમ કહ્યું છે. .
.. .
Page #91
--------------------------------------------------------------------------
________________
૭૮
ધર્મ અને ધર્મનાયક | vમ ના તો ચા-પહેલાં જ્ઞાન અને પછી દયા અને જ્ઞાનશિયાળાનું મોતઃ જ્ઞાન અને ચારિત્રદ્વારા મેક્ષની સિદ્ધિ થાય છે. ધર્મશાસ્ત્રની આ ઘોષણું પણ એવા સમ્યજ્ઞાનને સૂચિત કરે છે.
જ્ઞાન અને ક્રિયાનું સાહચર્ય ધ્યેયસિદ્ધિનું મુખ્ય અંગ છે. જેવું જાણે તેવું કરે, તે જ ધારેલું પાર પાડી શકાય. જાણવું જુદું અને કરવું જુદું વા કરવું જુદું અને જાણવું જુદુ–એ રીતે જ્ઞાન અને ક્રિયાને વિસંવાદ હોય, ત્યાં મોટા મોટા પ્રયાસ કરવા છતાં પણ વિફળતા મળે છે. જ્ઞાનં ક્રિયા વિના-ક્રિયા વિનાનું જ્ઞાન વિંધ્ય છે. અને જ્ઞાન વિનાની ક્રિયા અંધ છે. એ ધર્મોક્તિ પણ એવા વિસંવાદિ જ્ઞાન અને ક્રિયા માટે કહેવાએલી છે. જ્ઞાન અને ક્રિયાને સંવાદ હોય તે ધ્યેયસિદ્ધિ નજીક જ છે.
સમ્યજ્ઞાન શાશ્વત સૂર્ય છે, ન ઓલવાય એવો દીવો છે. એના જળહળતા પ્રકાશથી માત્સર્ય, ઈર્ષ્યા, ક્રૂરતા, લુબ્ધતા વગેરે અનેક રૂપે જણાને અજ્ઞાનાંધકાર ક્ષણ પણ ટકી શકતો નથી.
ક્રિયાકાંડો–અનુષ્ઠાનો–ઔષધ છે. સમ્યજ્ઞાન પથ્ય છે. સમ્યજ્ઞાનને લીધે એ અનુષ્ઠાને અમૃતરૂપ થઈ આત્માનું વૈભાવિક ઘેન દૂર કરે છે અને તેને જાગતે કરે છે. એટલા જ માટે શાસ્ત્રકારોએ જે એમ કહ્યું છે કે-ગમે તેવા ચીકણા કાદવમાં પડેલી સેય માત્ર એ નાના દેરાને લીધે પિતાની જાતને ગુમાવતી નથી. તેમ સમજ્ઞાની છવ માત્ર સૂત્રસૃતિના ભાનની તને બુઝાવા દેતા નથી.
ધર્મશાસ્ત્રમાં સમ્યજ્ઞાનને પ્રભાવ અધિકાધિક વર્ણવ્યો છે. જૈન પરિભાષામાં જેનેમિથ્થામૃત કહેવામાં આવે છે તેનું વાંચન-મનન પણ સમ્યજ્ઞાનીને અહિતકર થતું નથી. સમ્યજ્ઞાનને લીધે તેની દૃષ્ટિ વિશાળ, આગ્રહરહિત પ્રશાન્ત અને નયવાદને સમજનારી થાય છે, તેથી કંઈપણ ધર્મશાસ્ત્રને સંસર્ગ તેને અહિતકર તે નથી. સમ્યજ્ઞાનના કવચને લીધે તે સદા સુરક્ષિત રહે છે. અને
Page #92
--------------------------------------------------------------------------
________________
સૂત્રધર્મ ગાય જેમ ઘાસને દૂધરૂપે પરિણમાવી શકે છે તેમ તે અન્ય ધર્મશાસ્ત્રને પણ હિતકરૂપે પરિણુમાવી શકે છે અને તે દ્વારા કહેવાતા ધાર્મિક કલહ શાન્ત પણ કરી શકે છે. - ચૌદ રાજલકના જન્તુમાત્રને અભયદાન આપવાની ચાવી એક માત્ર સમ્યજ્ઞાન છે. એક પુરુષને સમ્યજ્ઞાનાભિમુખ કરે અને ચૌદ રાજલેને જતુમાત્રને અભયદાન દેવું એ બને બરાબર છે. આવો અદ્દભુત મહિમા સમજ્ઞાનને છે.
આત્મશુદ્ધિને લગતાં ગમે તે સમ્પ્રદાયના સાહિત્યમાં સર્વત્ર સમ્યજ્ઞાન સર્વોપરિપણું ભેગવે છે. શ્રી મુંડકોપનિષદ્દમાં (મું. ૩,
૧, લેક પમાં, સન ૪ખ્યતપુરા હૈષ અમિત સભ્ય જ્ઞાન ત્રહ્મા નિત્યમ્ | આત્મપ્રાપ્તિનું સાધન સમ્યજ્ઞાન જણાવેલું છે. “તમત્તલ
સમ્યગ્નાની જવા પાપ કર્મો કરતા નથી. એ ધર્મવચન પણ સમ્યજ્ઞાનને મહિમા બતાવે છે.
મેક્ષધર્મરથના સૂત્ર અને ચારિત્ર એ બને ચક્રો છે. આ રીતે સૂત્ર અને ચારિત્ર અથવા શિક્ષણ અને સંસ્કાર અને સાપેક્ષ છે. એક બીજાની ઉપેક્ષા કરવાથી ધર્મરથ આગળ ચાલી શકે નહિ.
જેમ સંસ્કાર વિનાનું કેવળ જ્ઞાન કે શિક્ષણ આપણી જીવનશુદ્ધિ કરી શકે નહિ તેમ સમ્યજ્ઞાન વિનાનું ચારિત્ર પણ મેક્ષસિદ્ધિ સાધી શકે નહિ. સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર એ બન્નેને જીવનમાં સરખું સ્થાન આપવાથી જ જીવન સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બની શકે છે.
નવરાત્રિ મોક્ષના થી વાચકમુખે પણ મેક્ષમાર્ગે જવા માટે સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક ચારિત્ર આ રત્નત્રયરૂપ પાથેયની આવશ્યકતા બતાવી છે.
Page #93
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધર્મ નાયક
સૂત્રધર્મ અને ચારિત્રધર્મના પરસ્પર આટલેા અધેા ઘનિષ્ટ સબંધ છે. તા પછી આ બન્ને ધર્મોનું જુદું જુદું વર્ણન શાસ્ત્રકારાએ શા માટે કર્યું? એવા પ્રશ્ન કાઈ ને થાય એ સભવિત છે. એ બન્ને ધર્મના સબંધ ધનિષ્ટ હેાવા છતાં પણ બન્ને ધર્માંના આચારા ભિન્ન હાવાથી તે ભિન્ન પણ છે.
૮૦
સૂત્રધર્મ આધાર અને ચારિત્રધમ આધેય છે. સૂત્રધર્મ એકલા ટકી શકે છે; પણ ચારિત્રધ† સૂત્રધમ વિના એક ક્ષણ પણ ટકી શકતા નથી. ચારિત્રધર્મોની પહેલાં મનુષ્યમાં સમ્યક્ત્વ આદિ સૂત્રધર્મ આવી શકે છે, પણ સૂત્રધર્મ વિના ચારિત્રધર્મ આવી શકતા નથી.
ધણા લેાકા ચારિત્રધર્માંતે જ ધમ માને છે અને સૂત્રધ તા તેમની ગણતરીમાં જ નથી. સૂત્રના કેવળ અક્ષર વાંચી લેવા એને જ તે પર્યાપ્ત માને છે. પણ આ તેની ભયંકર ભૂલ છે. સૂત્રધર્માંનુ જ્યાંસુધી વાંચન–મનન અને નિદિધ્યાસન થતું નથી ત્યાંસુધી સૂત્રધર્મનું રહસ્ય સમજી શકાતું નથી. પણ શાસ્ત્રકારાએ સૂત્રધનુ એટલું બધું મહત્ત્વ બતાવ્યું છે કે જો સૂત્રધર્મીનું નિયમિત વાંચન, મનન અને નિદિધ્યાસન કરવામાં આવે તે મનુષ્ય પરિતસંસાર કરી શકે છે, અર્થાત્ મેાક્ષસિદ્ધિને સાધી શકે છે.
ચારિત્રધર્મ –આચારધર્મ ને આચરતા પહેલાં સૂત્રજ્ઞાન અર્થાત્ વિચારધર્મનું પૂરેપુરું જ્ઞાન હાવું જોઈએ. કારણ કે યથાર્થ જાણ્યા વિનાનું આચરણ અવિનાનું છે. ન જાણેલું જાણવું અને જાણેલાને શોધવું અને શોધેલું જીવનમાં ઉતારવું એ જીવનશુદ્ધિના માર્ગો છે. જે મનુષ્ય સૂત્રજ્ઞાનનું આરાધન કર્યા વિના ચારિત્રધર્મનું આચરણ કરે છે તે મેાક્ષધર્મના મમ્ બરાબર સમજી શકતા નથી અને પરિણામે મેાક્ષમાર્ગના અધિકારી બની શકતે નથી. એટલા જ
Page #94
--------------------------------------------------------------------------
________________
સુત્રધર્મ
भाटे भगवान महावीरे ‘पढमं नाणं तओ दया' प्रयम જ્ઞાન અને પછી દયાન હિતોપદેશ આપે છે.
સૂત્રધર્મનું બરાબર માહાસ્ય અને સ્વરૂપ સમજાવવા માટે શાસ્ત્રકારેએ સુત્રધર્મ અર્થાત સમ્યક્ત્વના આઠ આચારને જીવનમાં ઉતારવાનો ઉપદેશ આપે છે. સૂત્રધર્મ અર્થાત્ સમ્યક્ત્વના આઠ અચારે નીચે प्रमाणे :
* निस्संकिय निकंखिय निबिगिच्छं अमूढदिट्ठी य । उववृह, थिरीकरणं, वच्छल्ल, पभावणेऽटे ते, ॥ ३१ ॥
( श्री. उत्तराध्ययनजी सूत्र अध्ययन २८ मुं गाथा ३१ ) टीकाः-शङ्कितं शङ्कित-देशसर्वशङ्कात्मकं तस्याभावो 'निःशङ्गतं, एवं कांक्षणं कांक्षितं-युक्तियुक्तत्वादहिसायभिधायित्वाच्च शाक्योल कादिदर्शनान्यपि सुन्दराण्येवेत्यन्यान्यदर्शनप्रहात्मकं तदभावो 'निष्काक्षितं' प्राग्वदुभयत्र बिन्दुलोपः, विचिकित्सा०फलं प्रति सन्देहो यथा-किमियतः क्लेशस्य फलं स्यादुत नेति? तन्त्रन्ययेन 'विदः' विज्ञाः ते च तस्वत: साधव एव तज्जुगुप्सा वा यथा-किममी यतयो मलदिग्घदेहाः ? प्रासुकजलस्नाने हि को दोषः स्यादित्यादिका निन्दा तदभावो ‘निर्विचिकित्सं,' ‘निर्विजुगुप्स ' वा, आर्षत्वाच सूत्र एवं पाठः, 'अमूढा' ऋद्धिमत्कुतीथिकदर्शनेऽप्यनवगीतमेवास्मदर्शन मिति मोहविरहिता सा चासो दृष्टिश्च बुद्धिरूपा अमूढदृष्टिः, स चायं चतुर्विधोऽप्यान्तर भाचारः,बायस्वाह- उववूह' ति, उपबृंहणमुपग्रहा-दर्शनादिगुणान्वितानां सुलब्धजन्मानो यूयं युक्तं च भवादृशामिदमित्यादिवचोभिस्तत्तद् गुणपरिवर्द्धनं तच्च स्थिरीकरणं च - अभ्युपगम (त) धर्मानुष्ठानं प्रति विषोदतां स्थैर्योपादनमुपहा । स्थिरीकरगे 'वत्सलभावो' 'वात्सल्य :-साधर्मिकजनस्य भकपानादिनोचितप्रतिपत्तिकरणं तच्च ‘प्रभावना' च-तथा स्वतीनितिहेतुचेष्टासु प्रवर्त्तना-. स्मिका वात्सल्यप्रभावने, उपसंहारमाह-अटैते दर्शनाचारा भवन्तीति शेषः। एभिरेवाटाभिराचार्यमाणस्थास्योक्तफलसम्पादकतेति भावः, एतच्च ज्ञानाचाराथुपलक्षक, यद्वा दर्शनस्येव यदाचाराभिधानं तदस्यैवोकन्यायेन मुक्तिमार्गमूलत्वसमर्थनार्थमिति सूत्रार्थः ॥
Page #95
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધર્મનાયક (૧) નિશંક, (૨) નિકાંક્ષતા, (૩) નિર્વિચિકિત્સા, (૪) અમૂઢદષ્ઠિત્વ (૫) ઉપગૂહન (૬) સ્થિરીકરણ, (૭) વાત્સલ્ય (૮) પ્રભાવના.
જેમ હાથપગ આદિ અંગેનું વર્ણન કરવાથી શરીરનું વર્ણન થઈ જાય છે તેમ સમ્યક્ત્વના આ આઠ અંગેનું વર્ણન કરવાથી સમ્યક્ત્વ-સૂત્રધર્મનું સ્વરૂપ જણાઈ આવશે.
૧ નિઃશંકા–સમ્યજ્ઞાનને વિકસાવવાના આંતરિક ગુણે કસા સમ્યજ્ઞાનીએ જે સમ્યગ્ધર્મ સ્વીકાર્યો છે તેમાં શંકા ન કરવી. નિઃશંક થઈ એમાં પ્રવૃત્તિ કરવી એ સમ્યક્ત્વને પહેલે ગુણ છે.
૨ નિકાંક્ષા–સમ્યગ્ધર્મ સિવાય બીજા ધર્મોમાં કાંક્ષાઅભિલાષા ન રાખવી અને પિતાના સમ્યગ્ધર્મમાં અટલ, અચલ રહેવું અને નિષ્કાંક્ષિત થઈ સત્રવૃત્તિ કરતા રહેવી એ સમત્વને બીજો ગુણ છે, ( ૩ નિવિચિકિત્સા –સમ્યગ્ધર્મના ફળમાં સંદેહ કરે, સમ્ય
મીના આચાર-વિચાર પ્રતિ અરુચિ રાખવી, ધૃણા કરવી, તિરસ્કાર કર એ વિચિકિત્સા દોષ છે. આ દોષથી રહિત થવું અર્થાત નિર્વિચિકિત્સા ગુણ ધારણ કરે એ સમ્યકત્વને ત્રીજો ગુણ છે.
૪ અમૂહદૃષ્ટિ –વિવેકબુદ્ધિ કેળવવી અર્થાત પ્રત્યેક વાતને યુક્તિ, અનુભવ કે આગમની કસોટી ઉપર કસીને સ્વીકારવી, સદ્ધર્મ પ્રતિ સદ્દભાવ રાખો, કઈ ધર્મ પ્રતિ ધૃણું ન કરવી અને સદ્ધર્મ પ્રતિ મૂઢતાથી નહિ પણ વિવેકબુદ્ધિપૂર્વક અટલ વિશ્વાસ રાખ તે સમ્યકત્વને ચોથો ગુણ છે. આ ચાર ગુણે સમ્યજ્ઞાનીના આંતરિક ગુણે છે. આ આંતરિક ગુણોને કેળવ્યા વિના સમ્યજ્ઞાનીમાં સમ્યકત્વ પ્રગટી શકતું નથી. ': ૫ ઉપગ્રહન–સદ્ધર્મના માર્ગે સમ્યજ્ઞાનને વિકસાવવાનાં બાહ્ય ગુણે-ચાલનારને ઉત્સાહિત કરે. ધર્મનિન્દાની પ્રતિક્રિયા અને ધર્મગુણની પ્રશંસા કરવી એ સમ્યક્ત્વનો પાંચમો ગુણ છે.
Page #96
--------------------------------------------------------------------------
________________
૮૩
સૂત્રધર્મ ૬ સ્થિરીકરણ –સદ્ધર્મથી જે કોઈ મનુષ્ય ગ્રુત થતું હોય કે આપત્તિ તથા પ્રલોભનોથી સદ્ધર્મનો માર્ગ છેડતે હોય તે તેને આપત્તિમાં મદદ કરવી અને પ્રલેભનેમાંથી બચાવ અને ધર્મમાર્ગમાં સ્થિર કરવો એ સમ્યક્ત્વને છઠ્ઠો ગુણ છે. ( ૭ વાત્સલ્ય –જગજજીવો અને તેમાં સહધર્મીઓ પ્રતિ વાત્સત્યભાવ રાખવો અર્થાત્ બધુભાવ રાખવો અને પરસ્પર બધુભાવ વધતો રહે તેવા પ્રયત્ન કરે એ સમ્યકત્વને સાતમે ગુણ છે.
૮ પ્રભાવના–દરેક ધર્મસાધનો દ્વારા ધર્મોદ્ધાર કરે, ધર્મપ્રચાર કરે અને ધર્મપ્રભાવથી જનસમાજને પ્રભાવિત કરી ધર્મમાર્ગ ઉપર લાવવો એ સમ્યકત્વને આઠમો ગુણ છે.
સમ્યક્ત્વના આ આઠ ગુણેમાં ચાર આંતરિક ગુણો અને ચાર સમ્યક્ત્વના ઘાતક બાહ્ય ગુણો છે. આ બાહ્ય ગુણનાં આચરણથી સમ્યક્ત્વનું પ્રકાશન થાય છે. સમ્યક્ત્વના આંતરિક ગુણ-નિઃશંકા, નિષ્કાંક્ષા, નિર્વિચિકિત્સા અને અમૂઢદષ્ટિવ– કેળવ્યા વિના બાહ્ય ગુણે-ઉપગ્રહનવૃત્તિ, સ્થિરીકરણ, વાત્સલ્યભાવ અને પ્રભાવના-પ્રગટી શકતાં નથી અથવા ફળી શકતાં નથી.
આ આઠ ગુણ દર્શનના આચાર છે. આ દર્શનાચારનું આચરણ કરનાર પુરુષ ઉપર્યુક્ત ફલને સમ્પાદક બને છે. આ આઠ આચાર જ્ઞાનાચાર આદિના પણ ઉપલક્ષક છે. દર્શનાચાર મુક્તિનો માર્ગ છે. સૂત્રધર્મનું સમર્થન કરવા માટે અહિ દર્શનાચારનું કથન કરવામાં આવ્યું છે. ઉપર્યુક્ત આઠ આચારો સૂત્રધર્મના પણ છે.
આ આઠ આચારમાં પ્રથમ આચાર “નિશંક બને” એ છે. જે મનુષ્ય ધર્મ શ્રદ્ધામાં અથવા બીજી કોઈ ધાર્મિક પ્રવૃત્તિમાં સંદેહ રાખે છે તે મનુષ્ય જીવન ધ્યેયને પહોંચી શક્તા નથી, એ તેને સ્પષ્ટ અર્થ છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
વર્ષ અને `નાયક
નિઃશંક બનવું એટલે દઢ વિશ્વાસ રાખવેા. દૃઢ વિશ્વાસમાં અવિશ્વાસની જરા પણ ગધ હૈ।તી નથી. દૃઢ વિશ્વાસ એ સભ્યકૃત્વનું પ્રધાન અંગ છે. ધર્માંમાં દૃઢ વિશ્વાસને સ્થાન ન હેાય તા ધર્મનું આચરણ પણ થવું મુશ્કેલ થઈ જાય. દૃઢ વિશ્વાસ એ ધમ મહેલના પાયા છે. જો દૃઢ વિશ્વાસના પાયા ઢીલા હાય તા શંકા, કુતર્ક આદિ વાવાઝોડાથી ધર્મ'મહેલ ખળભળી ઊઠે. ધર્મીમાં જે દૃઢ વિશ્વાસ હાય તે અંધશ્રદ્ધામાંથી પેદા થયેલા ન હેાવા જોઇએ. શ્રદ્ધા અને તની કસાટીએ ચડેલા દઢ વિશ્વાસ હોય તે જ ધર્મ શ્રદ્ધા મજબૂત રહે. એટલા માટે દૃઢ વિશ્વાસ શ્રદ્ધાશુદ્ધ અને તર્કશુદ્ધ હાવા જોઈ એ. ધશ્રદ્ધાના જન્મ સાચી જીજ્ઞાસામુદ્ધિમાંથી પેદા થાય છે. એટલે જીજ્ઞાસામુહિઁદ્વારા ધમ શ્રદ્ધા દૃઢ કરવી જોઈએ. જે લેાકાને ધર્મ વિષે શંકા કરવાથી શાદેાષના ભય રહે છે તે ભય અસ્થાને છે. જે કેવળ વિતંડાવાદ વધારવા માટે કે પોતાની તર્ક શકિતનું પ્રદર્શન કરવા માટે શકાવમળમાં ગોથાં ખાયા કરે છે તે ધર્મને જરાપણ મર્મ સમજી શકતા નથી. ધર્મ વિષે શકા કરી જે પેાતાની શંકાનું નિવારણ કરે છે તે ધર્મોના મ સમજી અને તે પ્રમાણે ધર્મોચરણ કરી આત્મશુદ્ધિ સાધી શકે છે.
સાહિત્યમાં · સશય ” વિષે ભિન્ન ભિન્ન વ્યાખ્યા મળે છે. ક્રાઈ
C
૮૪
ઠેકાણે સંશયની એવી વ્યાખ્યા મળે છે કે:
संशयमनारुह्य नरो भद्राणि न पश्यति
અર્થાત્ઃ – જ્યાંસુધી મનુષ્ય શંકા કરતો નથી ત્યાંસુધી તે ક્લ્યાણમા જોઈ શકતા નથી.
જ્યારે બીજે સ્થળે ‘સ`શય ' ની એવી વ્યાખ્યા મળે છે કેઃ— : સરાયાત્મા વિનતિ’ર
"
અર્થાત્ઃ—સંશય કરનારના જ્ઞાનાદિ આત્મા નષ્ટ થઈ જાય છે.
"
"
૧ હિતાપદેશ. ૨ ભગવદ્ગીતા.
૩ જૈનશાસ્ત્રમાં આત્મા આઠ પ્રકારને છેઃ (૧) દ્રવ્યાત્મા,
Page #98
--------------------------------------------------------------------------
________________
સૂત્રધર્મ આ બન્ને વિરોધી તો શા માટે કહેવામાં આવ્યા? જે સંશય ખરાબ છે, તે શાસ્ત્રમાં ઘણે ઠેકાણે ગૌતમજીને શ્રી ભગવાન કહે છે કે “ગાય-ભંરાય” અર્થાત તેને સંદેહ પેદા થયે. આ પ્રમાણે શા માટે કહેવામાં આવ્યું ? અને જે સંશય સારે છે તે શાસ્ત્રમાં સંશયને સમકિતને દોષ શા માટે કહેવામાં આવ્યો છે ? આનું કારણ શું છે?
આનું સમાધાન આ પ્રમાણે છે કે, જેવી રીતે તમે લેકે (વ્યાખ્યાનના વખતે) જે મકાનની નીચે બેઠેલા છે તેની ઉંચાઈ, નીચાઈ, અથવા આ મકાન પડી જાય એમ તો નથીને! આ બધું પહેલાં
ખી લેવું તમારું કર્તવ્ય સમજે છે, પણ કેવળ આ પડી જશે ? એ ભયથી વ્યાખ્યાનમાં સમ્મિલિત જ ન થાઓ એ ઠીક ન કહેવાય; તેવી રીતે છઘસ્થાવસ્થા સુધી પ્રત્યેક વ્યક્તિ કેવળી-સર્વજ્ઞની અપેક્ષાએ બધું જાણ્યા વિના રહે છે, એટલા માટે તેની જાણ માટે સંશય કરે, તે સંશય લાભદાતા છે. તેમાં કઈ દેષ નથી. પરંતુ જે પુરુષ અંદરને અંદર સંશય રાખીને તેમાં ડ્રો રહે છે અને નિર્ણય કરતો નથી, તે પુરુષ “ સંશાત્મ વિનયત ના ઉદાહરણરૂપ બની જાય છે.
તમે લેકે સારી રીતે જાણે છે કે કોઈ કઈ વાર ટ્રેન પાટા ઉપરથી ઊતરી જાય છે, વહાણ સમુદ્રમાં ડૂબી જાય છે અને તેમાં બેસનારાઓની પણ હાનિ થઈ જાય છે. પણ આ હંમેશા બનતું નથી. કોઈ કાઈ વાર આવા અનિચ્છનીય બનાવ બની જાય છે. હવે કોઈ ગૃહસ્થ ટ્રેન અથવા વહાણમાં બેસનારાઓ કઈ કઈ વાર મરી જાય છે, એવી શંકાથી ટ્રેન વગેરેનો ઉપયોગ ન કરે, તે શું આ તેની શંકા ઉચિત કહેવાય ? નહિ.
(૨) કલાયાત્મા, (૩) યોગાત્મા (૪) ઉપગાત્મા (૫) જ્ઞાનાત્મા, (૬) દર્શનાત્મા, (૭) ચારિત્રાત્મા (૮) વીર્યાત્મા. .--
{ “શંકા” નામને સમકિતનો પહેલો અતિચાર.
Page #99
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધર્મ નાયક કેવળ આપત્તિના ભયથી કોઈ કામથી દૂર રહેવું, તેમાં કાંઈ બુદ્ધિમત્તા સમાયેલી નથી. કાર્ય કરતી વખતે હાનિલાભને વિચાર અને વિવેક અવશ્ય હોવો જોઈએ, પણ શરૂઆતથી જ કોઈ કામને શંકાની દૃષ્ટિએ જોવું ન જોઈએ. મનુષ્ય નિર્ણયાત્મક દૃષ્ટિએ જેટલે અધિક વિચાર-વિવેક કરે છે, તેટલું તેને તેનું ઊંડુ રહસ્ય સમજાય છે.
પરતુ જે કાઈ મનુષ્ય આ પ્રમાણે શંકા કરીને અટકી જાય કે કોણ જાણે પરમાત્મા છે કે નહિ ? આ સાધુ છે કે નહિ ? અથવા સાધુએ બતાવેલા ઉપાયો વડે પરમાત્મપદ મળશે યા નહિ? આ પ્રમાણે શંકાઓ કરીને જે મનુષ્ય ધર્મ અને ઈષ્ટદેવ પ્રત્યે વિશ્વાસ રાખતા નથી, તે મનુષ્ય પ્રતિક્ષણ પિતાના હૃદયમાં શંકાને સ્થાન દેતે દેતો, આખરે શંકાશીલ બની જાય છે અને તેનો જ્ઞાનાત્મા, જ્ઞાનદષ્ટિએ નિશ્ચિતરૂપે નષ્ટ થઈ જાય છે.
જે કઈ એમ કહે કે અમે જેનશાસ્ત્રોને સત્ય માનીએ, અને તેની ઉપર શંકા પણ ન કરીએ. પણ જેનશાસ્ત્ર જ સત્ય છે. આ વાતની પુષ્ટિ માટે શું કઈ પ્રમાણ છે? આ પ્રશ્રન બરાબર છે.
હવે હું તમને પૂછું છું કે પાંચમાં પાંચ મેળવવાથી કેટલા થાય ? દશ.
હવે જે કેઈએમ.એ. પાસ થયેલ શિક્ષિત માણસ કહે કે પાંચ અને પાંચમેળવવાથી અગિયાર થાય છે. તે શું આપ તે માનશે ? કદાપિ નહિ. પણ જે તે કહે કે હું એમ. એ. પાસ થયો છું. માટે મારી વાત પ્રમાણભૂત છે, તે આપ તેને ઉત્તર શું આપશે ? તમે જરૂર કહેશે કે અમારો આ વિષે અનુભવ છે, એટલું જ નહિ, પણ અમને વિશ્વાસ પણ છે કે પાંચ અને પાંચ મેળવવાથી દશ જ થાય છે. અમને તમે અગિયાર બતાવીને સદેહમાં નાંખી રહ્યા છે, તે વાત અમે સ્વીકારી શકીએ નહિં. તમે પોતે ભૂલ કરી રહ્યા છે.
Page #100
--------------------------------------------------------------------------
________________
સૂત્રધ
૮૭
જેવી રીતે પાંચ અને પાંચ મેળવવાથી દશ જ થાય છે, તે વાત પ્રત્યેક મનુષ્ય સરળતાપૂર્વક સમજી શકે છે. તેવી જ રીતે જૈનધર્મના સિદ્ધાન્તો પણ સરળતાપૂર્વક સમજી શકાય તેવા છે; અને તેની સત્યતા પણ શ્રેણી જલ્દીથી માલુમ પડી શકે છે; અર્થાત્ જૈનધર્મના સિદ્ધાન્તાની લગભગ બધી વાતા પેાતાના અનુભવથી સમજી શકાય એવી છે.
પ્રત્યેક મનુષ્ય એ વાત સારી રીતે જાણે છે કે જે ધર્માં હિંસાનું પ્રતિપાદન કરે છે, તે ધર્મ વાસ્તવમાં ધર્મ જ નથી. હવે તમે તાવા કે જૈનધમ હિંસાનું પ્રતિપાદન કરે છે કે અહિંસાનું ? અહિંસાનુ
તમારી પાસેથી જો કાઈ મનુષ્ય દગાબાજીથી કાઈ ચીજ ઝૂંટવી લે, તે તમે તેને ધમી કહેશો કે અધમી 2 અધમી.
પ્રત્યેક મનુષ્ય શિખ્યા વિના, કેવળ પોતાના અનુભવથી જ આવા કૃત્યને અધર્મી કહી શકે છે. આ જ પ્રમાણે જૈનધર્મના સિદ્ધાન્તા પણ અનુભવસિદ્ધ છે. તેની સત્યતા બતાવવા માટે પ્રમાણ દેવાની આવશ્યકતા નથી. પેાતાના આત્માને અનુભવ જ તે સિદ્ધાન્તાની સત્યતા માટે પ્રમાણભૂત છે.
જો કાઈ કહે કે જેઓએ અહિંસાને ધર્મ બતાવ્યા છે, તેઓએ બતાવેલ ભગાળ-ખગોળ, આધુનિક ભૂગોળ-ખગોળની સાથે મળતાં આવતાં નથી, તે પછી તમે તેને સર્વજ્ઞ શા માટે માને છે ?
આ પ્રશ્નના ઉત્તર એ છે કે મેં તેને ભૂંગાળ-ખગાળ રચવાને માટે પરમાત્મા માન્યા નથી, પણુ અહિંસા, સત્ય આદિ મંગળ ધર્માંના પ્રરૂપક હેવાને કારણે પરમાત્મા માન્યા છે. હવે તેઓએ બતાવેલ ભૂંગાળ ખગાળ, આધુનિક ભૂગાળ—પગેાળ સાથે મળતી આવતી નથી, તેને માટે અમારી પાસે એવું કાઈ સાધન નથી, કે જે વડે તમને બતાવી શકીએ કે તેઓએ ભૂગાળ-ખાળની રચના કયા વિશિષ્ટ વિચારથી કરી છે; પરન્તુ અહિંસાના સિદ્ધાન્તા જે મારા અનુભવ પ્રમાણે સત્ય અને પૂર્ણ કલ્યાણકારી નિવડયા છે, તે ઉપરથી હું કહી શકું છું કે અહિંસા સત્ય આદિ સિદ્ધાન્તના પ્રતિપાદક કાઈ દિવસ આવું અસત્ય માલી શકે નહિ.
Page #101
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધર્મ નાયક અહિંસાવાદી, થોડું પણ અસત્ય બોલવું, આત્માને ઘાત કર્યા બરાબર સમજે છે. પૂર્ણ અહિંસાવાદી આત્માને ઘાત કરે, જે હિંસા બરાબર છે, તે કેવી રીતે કરી શકે? હવે અહિં એક પ્રશ્ન થાય છે કે તે પછી તેઓએ ભૂગોળ–ખગોળ રહ્યાં છે તે પ્રચલિત ભૂગોળ-ખગોળની સાથે, સત્ય કેમ પ્રતીત થતાં નથી ? આ વાત નીચેના ઉદાહરણથી સ્પષ્ટ સમજાશે.
હવાને થેલીમાં ભરીને જે સોના-ચાંદીને તળવાના સાધનથી તેને તળીએ, તે હવાનું વજન કંઈ પણ માલુમ પડતું નથી, પણ વૈજ્ઞાનિકોનું કથન છે કે વાયુમાં પણ વજન છે અને તે વજન તેલમાં પણ આવે છે. આપણને હવા વજન વિનાની માલુમ પડે છે, આનું કારણ માત્ર એટલું જ છે કે આપણી પાસે તેને તેલવાનું સાધન નથી; તે જ પ્રમાણે આપણી ભૂગોળ–ખગોળ જે સિદ્ધાન્ત ઉપર રચવામાં આવી છે, તેને સિદ્ધ કરવા માટે આપણી પાસે ઉપયુક્ત સાધન નથી. જે સાધન હોત તે તેને પ્રમાણિત કરી શકાત કે અમુક સિદ્ધાન્ત ઉપર આ ભૂગોળની રચના કરવામાં આવી છે.
જેન ભૂગોળમાં ચૌદ રાજલકની* સ્થિતિ, પુરુષાકાર બતાવવામાં આવી છે. જે કોઈ મનુષ્ય, આ લેકસ્થિતિનું પ્રતિદિન એક એક કલાક ધ્યાન ધરે, તે છ મહિના બાદ, તે સ્વયં કહેશે કે, આમાં અપૂર્વ આનંદ સમાયેલો છે. મને થોડો અનુભવ છે, તે પણ હું કહી શકું છું કે આમાં ઘણે આનંદ આવે છે; તે જે વિશિષ્ટજ્ઞાની છે, તેઓને આ લેકસ્થિતિના ધ્યાનથી કે આનંદ મળતો હશે ? - આ ઉપરથી સિદ્ધ થાય છે કે જેઓએ જેનસિદ્ધાન્ત અને જેનશાસ્ત્રની રચના કરી છે, તેઓ સર્વજ્ઞ હતા. તેઓના કહેલા પ્રત્યેક શબ્દમાં ઘણું ગૂઢ રહસ્ય સમાયેલું છે. તેઓની બધી વાતો સમજવામાં આપણી બુદ્ધિ અસમર્થ હોય છે તે વાત જુદી છે.
* તત્વાર્થાધિગમભાષ્ય નામના પુસ્તકમાં ચૌદ રાજલોકની સ્થિતિ પુરુષાકાર બતાવામાં આવી છે.
Page #102
--------------------------------------------------------------------------
________________
સૂત્રધર્મ જૈનધર્મમાં અહિંસા, સત્ય આદિ મંગલધર્મો વિષે સૂક્ષ્મ વિચાર કરતાં જીવ, અજીવ આદિ નવ તત્ત્વો તથા અનેકાન્તવાદ, નયવાદ, પ્રમાણુવાદ કર્મવાદ, લેકસ્વરૂપ આદિ મૌલિક સિદ્ધાન્તનું જે અન્વેષણ કરવામાં આવ્યું છે તે એવું સ્વાભાવિક અને વૈજ્ઞાનિક છે કે જેથી તે જૈનધર્મ સૌ કોઈને માટે આચરણીય થઈ પડે છે. વિજ્ઞાનના વિકાસની સાથે જૈનધર્મનું રહસ્ય જનસમાજને સમજમાં આવતું જશે. જૈનધર્મનાં સિદ્ધાતોને બરાબર સમજવા માટે અનેકાન્તવાદ એક ચાવી છે. આજે ધર્મનું વાસ્તવિક સત્ય જે પ્રાયઃ ભૂલાઈ ગયું છે તેનું પ્રધાન કારણ અનેકાન્તવાદની અવગણના છે. અનેકાન્તવાદની ચાવીદ્વારા જ્યારે જૈનધર્મનું પ્રવેશદ્વાર ઉઘાડવામાં આવશે ત્યારે જૈનધર્મને સાક્ષાત્કાર થઈ શકશે.
એક પ્રશ્ન, જે આખી દુનિયામાં ચર્ચાઈ રહ્યો છે કે, જે અહિંસા કલ્યાણ કરનારી છે. તે અહિંસાધમાં જૈનેની અવનતિ કેમ થઈ ? આ વાત સત્ય છે કારણ કે વાસ્તવમાં અવનતિ થઈ રહી છે. ભારતમાં અહિંસાને પાળનાર ઘણું છે, ભલે બીજી વાતમાં ભેદ હોય; પણ શૈવ, વૈષ્ણવ જૈન આદિ બધા ધર્મોએ “અહિંસા પરમો ધર્મ : ” સ્વીકાર્યો છે, તે અહિંસાપ્રધાન ભારત દેશની અવનતિ કેમ થઈ ?
આ પ્રશ્નનો ઉત્તર એ છે કે અહિંસાધર્મ આચરણીય ધર્મ છે. આનું અક્ષરશ: પાલન કરનાર બહુ થોડા છે અને તે પણ નામ માત્રના છે.
અહિંસાધર્મનું પાલન વીરપુરુષો કરી શકે છે; જયારે આજે મનુષ્યમાં ડર પેસી ગયો છે. જે મનુષ્ય ડરપોક છે, તે અહિંસાનું પાલન કદાપિ કરી શકતા નથી.
જ્યાં સુધી મનુષ્ય સારી રીતે અહિંસાનું પાલન કરતાં શીખે નહિં, ત્યાંસુધી ઉન્નતિ કદાપિ થઈ શક્તાની નથી, એ વાત સુનિશ્ચિત છે.
અહિં કોઈ શંકા કરી શકે છે કે જ્યારે અહિંસાનું પાલન ક્ય વિના ઉન્નતિ થવી સંભવિત નથી, તે પછી હિંસ કરવા છતાં પણ યુરોપ આદિ પાશ્ચાત્ય દેશોની ઉન્નતિ કેમ થઈ?
Page #103
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધર્મનાયક આ પ્રશ્નનો ઉત્તર એ છે કે યુરેપની આ દેખાતી ભૌતિક ઉન્નતિ વાસ્તવિક ઉન્નતિ નથી, પણ ભયંકર અવનતિ છે. ભારતવર્ષમાં અહિંસાના જેટલા સંસ્કાર બાકી છે, તેના પ્રભાવથી જેટલી સારી સંસ્કારિતા અધિક્તર ભારતીયોમાં જોવામાં આવે છે, તેટલી સંસ્કારિતા. સંસારમાં બીજે ક્યાંય જોવામાં આવતી નથી. ભારતવર્ષમાને કેવળ પતિ પત્નીધર્મને આપણે અમેરિકાના પતિપત્નીધર્મ સાથે સરખાવીશું તે આપણને માલુમ પડશે કે અમેરિકાના પતિપત્નીધર્મને કેટલે અધઃપાત થયો છે. અમેરિકામાં સેંકડે ૯૫ ટકા વિવાહ સંબંધ તેડવામાં આવે છે, આ સિવાય અત્યારે પણ ભારતવર્ષમાં ગરીબમાં ગરીબ માણસને જેટલું સુખ મળી રહ્યું છે, તેટલું સુખ ત્યાંના ગરીબ માણસોને મળતું નથી. જ્યારે હું ઘાટકોપર (મુંબઈ) ચાતુર્માસસ્થિત હતા, ત્યારે મારા સાંભળવામાં આવ્યું હતું કે અમેરિકા ગએલ એક ભારતીય સજનને અહિં પત્ર આવ્યો છે. તેમાં તેઓએ લખ્યું છે કે,
અમેરિકાના નિમ્નશ્રેણીના મનુષ્યની આર્થિક સ્થિતિ ભારતવર્ષના નીચી શ્રેણીના મનુષ્યની આર્થિક સ્થિતિની અપેક્ષાએ ઘણું ખરાબ છે. અહિંના ગરીબો પ્રાયઃ ચોપાનીયાઓને ઓઢવા–પાથરવાના કામમાં લે છે. કેટલાક મનુષ્યો તે અબજપતિ છે અને કેટલાક એવા છે કે, જેઓને ઓઢવા-પાથરવાનું પણ મળતું નથી. આને સુધારે કે ઉન્નતિ કહેવી તે ઉચિત નથી.
પ્રત્યેક પ્રાણી પિતાના આત્મા સમાન છે એમ સમજીને ફૂડ-કપટ કરવાં નહિ, એ જ વાસ્તવિક ઉન્નતિ છે.
જે વૈષમ્ય જ વાસ્તવિક ઉન્નતિ છે, એ પ્રમાણે કહેવામાં આવે, અર્થાત ગરીબેના જીવનમરણને વિચાર ન કરીને, બની શકે તેટલા પ્રત્યેક ઉપાયથી ધન ખેંચીને તિજોરી ભરી લેવી, એ જ ઉન્નતિ છે, તે જે મનુષ્ય દગા-ફટકા કરીને ધન એકત્રિત કરે છે તેઓ પણ ઉન્નતિ કરી રહ્યા છે, તે પ્રમાણે આપણે માનવું પડશે. પણ
Page #104
--------------------------------------------------------------------------
________________
સૂત્રધમ
૧.
આ પ્રકારના દગા–ફટકા કરીને ધન લૂંટી લેવાને ઉન્નતિ માનવામાં આવે. તા આપણે ઉન્નતિના અર્થ નથી સમજ્યા એમ કહી શકાય.
અત્યારે વિષમતાનાં વિષપાનથો આખું જગત મૃતઃપ્રાય જીવન જીવી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં ભેદભાવ, વિષમતા, ઉચ્ચનીચની ભાવના પ્રવર્તી રહી છે અને તેને લીધે દુઃખદારિદ્ર વધવા પામ્યાં છે, આવી દુ:ખી અવસ્થામાંથી જગતને ઉગારવાના એક જ માર્ગ છે અને તે સમાનતાને આદર્શ છે. સમાનતાના આદર્શોના અનુસરણમાં જ સાચું સુખ રહેલું છે.
એક અહિંસાવાદી, ભલે તે મરી જાય, પશુ અન્યાયપૂર્ણાંક કાઈન' પ્રાણધન હરણ કરે નહિ અને એક ખીજો માણસ, કાઈ તે મારી નાંખીને પેાતાને સ્વાર્થ સિદ્ધ કરે, તે આ બન્નેમાં તમે કાને ઉન્નત સમજશે ? અહિંસાવાદીને.
અહિંસાધનું રહસ્ય બરાબર ન સમજવાથી, અથવા અહિં સાવાદી કહેવડાવીને પણ હિંસક કાર્યં કરવાથી અવનતિ ન થાય, તે શું ઉન્નતિ થઈ શકે ? ઉન્નતિ થઈ શકે નિહ.
આજે, મદિરા, તીથૅ અને ધર્માંસ્થાનામાં ધર્મને નામે કાઈ કાઈ ઠેકાણે જે અત્યાચાર-અનાચાર થઈ રહ્યો છે, તે શું તે બધાં કુકર્માનું ફળ મળ્યા વિના રહેશે ? ભારતવર્ષ પેાતાના માંથી જ અવનતિના ખાડામાં પડી રહ્યો છે. અત્યારસુધી મનુષ્યેામાં જે સત્ય, શીલ, સદાચાર આદિ ગુણાના જે કાંઈ અંશ બાકી છે, તે બધું પૂર્વજોના પ્રતાપથી જ છે. અત્યારે તે આપણે કેવળ પૂર્વજોની એકત્રિત કરેલી. ધર્માંસમ્પત્તિના વ્યય કરીએ છીએ. કાંઈ નવું કમાઈને તેમાં ઉમેર્યું. નથી. અત્યારે પણ મનુષ્યા અહિંસાપાલન, તપશ્ચરણ આદિ ધમૅચરણ જેટલા પ્રમાણમાં કરે છે, તેટલા પ્રમાણમાં તે સંસારને કલ્યાણ માર્ગ ઉપર લઈ જવા માટે તેમજ વિશ્નોને દૂર કરવા માટે મનુષ્યજીવનના સદુપયોગ કરે છે.
Page #105
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધર્મનાયક કેઈ કહે કે જેનધર્મમાં બે પ્રકારની અહિંસાની વ્યાખ્યા કેમ કહેવામાં આવી છે! જેવી રીતે કોઈ બીજો પક્ષ કહે છે કે “જેને ન મારવા તે અહિંસા છે; પણ કોઈ મરતાં જીવને બચાવે તે પાપ છે,” આ કે ન્યાય !
આ પ્રશ્નનો ઉત્તર એ છે કે જેઓને અહિંસાનો અર્થ માલુમ નથી, તે ભલે ગમે તે કહે; પણ આખી દુનિયા સારી પેઠે જાણે છે કે અહિંસા શબ્દ હિંસાનો વિરોધી છે.
જેમાં હિંસાને વિરોધ હોય તે અહિંસા છે, અને જેમાં અહિંસાને વિરોધ હોય તે હિંસા છે.
માને કે, એક મનુષ્ય કોઈ બીજા નિરપરાધી મનુષ્યને તલવારથી મારી રહ્યો છે; હવે કઈ બીજે મનુષ્ય તે મારનાર પુરુષને ઉપદેશથી તે દુષ્ટ કૃત્યથી રેકે છે, તે તેણે હિંસાને વિરોધ કર્યો કહેવાયને? હા.
“હિંસાને વિરોધ કરે તે અહિંસા છે.” આ વાત પહેલાં કહેવામાં આવી છે, એટલા માટે જે મનુષ્ય હિંસાને રેકે છે, અર્થાત હિંસાને વિરોધ કરે છે, તે મનુષ્ય નિશ્ચિત રૂપે અહિંસક જ છે; હવે આવા અહિંસક મનુષ્યને કઈ હિંસક કહે, તે તેઓને શું કહેવું જોઈએ? તેઓ જુઠું કહે છે.
રક્ષા કરનાર હિંસક અથવા પાપી છે, એવું કોઈ બુદ્ધિમાન મનુષ્ય કહી શકે નહિં.
રાવણ, સીતાનું શીલ હરણ કરવા તત્પર થયો હતો અને તેને વિભીષણે રોષે, તે આ બન્નેમાં કુશીલ કેણ કહેવાય? “રાવણ.”
અને વિભીષણ? શીલવાન
હવે જે કોઈ મનુષ્ય એમ કહે કે સીતાનું શીલ બચાવવાથી વિભીષણ કુશીલ થઈ ગયે, તો શું આ કથન તેઓનું ન્યાયયુક્ત કહેવાય? “નહિં.”
જ્યારે આપણે આ પ્રમાણે માનીએ છીએ, તે પછી જે
Page #106
--------------------------------------------------------------------------
________________
સૂત્રધ
૯૩
મનુષ્ય‘મારા નહિં ’ એમ કહે છે, તેને હિંસક બતાવવા તે શું
ચિત કહેવાય ? ના. આ બધું કહેવાનું તાત્પ અહિંસાના અર્થ આ પ્રમાણે કરે છે અને બચાવવું તે હિંસા છે?
માત્ર એટલું જ છે કે, જે મનુષ્યા છે કે કેવળ ન મારવું તે અહિંસા તે લેાકેા ભૂલ કરી રહ્યા છે.
‘ અહિં સા-ધર્મ સંસારમાં સર્વોત્તમ ધર્મ સ્વાભાવિક તેમજ આત્માનુભવસિદ્ધ છે; અતઃ એમાં અવકાશ જ રહેતા નથી.
છે. ' આ ધમ સદૈહ કરવાને
સારાંશ એ છે કે, પ્રત્યેક વાત કયાં સુધી સત્ય છે, તે પહેલાં વિચારી લેવું જોઈ એ. જેમાં સદંડ હોય તેને નિર્ણયાત્મકબુદ્ધિથી વિચારીને દૂર કરી લેવા જોઈએ; પણ ધમ નામનું તત્ત્વ છે યા નહિ? અથવા સત્કાર્યાનું ફળ મળશે કે નહિ ? અથવા સાધુ પાસે જવાથી લાભ મળશે કે નહિ ? આ પ્રકારના સદેહાને તે ત્યાં અવકાશ ન હાવા જોઈએ. જે મનુષ્ય આ પ્રકારના સંદેહેા કરે છે, તેને આત્મા જ્ઞાનદષ્ટિએ નષ્ટપ્રાય થઈ જાય છે; અને જે મનુષ્ય નિર્ણયાત્મક બુદ્ધિથી પેાતાની શકાઓનું નિવારણ કરે છે તે સત્પંથ ઉપર જઈ આત્મસિદ્ધિ સાધી શકે છે.
(૨) નિ:કાંક્ષાઃ-ઇચ્છા કરવાનું નામ ‘ કાંક્ષા ’ છે. અન્ય ધર્માંનુ દર્શન તેમજ તેની ધાર્મિકયિા જોઈને તેને ગ્રહણ કરવાની ઇચ્છા કરવી, તેનું નામ ‘ કાંક્ષા ’ છે.
'
અન્ય ધર્માવલમ્બી પણ અહિંસાને ધર્મ માને છે, અને તેની કેટલીએક વાતા યુક્તિયુક્ત પણ છે, એટલા માટે હું મારા ધર્મ છેાડીને તેઓના ધર્માંતે ધારણ કરી લઉં તો શું હાનિ છે?’ આ પ્રકારની અન્યદર્શીનામાં જે ઉપાદેયષુદ્ધિ થાય છે, તેને
‘ કાંક્ષા ’ કહેવામાં આવે છે, અને આવી ઉપાદેયબુદ્ધિ ન રાખવાનુ નામ ‘ નિષ્કાંક્ષિતબુદ્ધિ' છે,
Page #107
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધર્મનાયક સમદષ્ટિને નિષ્પક્ષી બનવું અત્યાવશ્યક છે; કારણ કે જે બાધાદિદર્શનોની ઘણી વાતે ઉપરથી જેનદર્શન સમાન લાગે છે, પણ તે પૂર્વાપર વિરુદ્ધ હોવાથી તેઓની વાતે યથાર્થ નથી. સમદષ્ટિને સર્વજ્ઞપ્રણીત ધર્મ સિવાય અન્ય દર્શનેની કાંક્ષા કરવી ઉચિત કેવી રીતે કહી શકાય એટલા માટે “નિષ્કાંક્ષા” સમક્તિને આચાર માનવામાં આવ્યો છે.
(૩) નિર્વિચિકિત્સા –ધર્મમાં સ્થિરબુદ્ધિ ન રાખવાથી અને મનને ડામાડોળ સ્થિતિમાં મેકળું મૂકવાથી ધર્મ અને અધર્મને વિવેક જાગતો નથી. અને વિવેકબુદ્ધિ ન જાગવાથી, ધર્મની પ્રાપ્તિ થતી નથી અને અધર્મબુદ્ધિનો નાશ થતો નથી. માટે સ્વધર્મમાં દઢવિશ્વાસ રાખવો જોઈએ અને પરધર્મમાં બેટી મેહબુદ્ધિ રાખવી ન જોઈએ.
વિચિકિત્સા–અર્થાત ફળના પ્રતિ સંદેહ કરવો તેનું નામ વિચિકિત્સા' છે. કોઈ મનુષ્ય વિચારે કે “હું ધર્મ–પાલનમાં આટલે બધે પરિશ્રમ કરી રહ્યો છું, તેનું ફળ મળશે કે નહિં?” આ પ્રકારને સંદેહ કરે; અથવા આ સાધુઓ પિતાના દેહને મલયુક્ત શા માટે રાખે છે? જે અચિત્ત જલથી સ્નાન કરે છે તેમાં શું દોષ ? આ પ્રકારના વિચારેવડે સાધુઓની નિંદા કરવી, તેનું નામ વિચિકિત્સા' છે. વિચિકિત્સાને જ્યાં અભાવ હોય તેનું નામ નિર્વિચિકિત્સા છે.
(૪) અમૂહદષ્ટિ–અન્ય ધર્માવલમ્બીઓને ઋદ્ધિસમ્પન્ન જોઈને પણ જેનાં મનમાં વ્યામોહ પેદા થાય કે “આ સિમ્પન્ન છે એટલે તેને ધર્મ શ્રેષ્ટ છે, અને હું અલ્પ ઋદ્ધિવાળો છું, એટલે મારે, ધર્મ કનિષ્ટ છે આ પ્રકારને વ્યાહ જેણે છોડી દીધું છે, તે અમૂઢ દષ્ટિ કહેવાય છે, અને તે સમક્તિને આચાર છે.
જે મનુષ્ય કોઈની બાહસિદ્ધિ જઈને પિતાના હદયમાં વિચારે કે, “આ ગુરુ તે કાંઈ ચમત્કાર બતાવતા નથી, આ પ્રકારને
Page #108
--------------------------------------------------------------------------
________________
સુત્રધમ
જે વિચાર કરે તે મૂઢ દૃષ્ટિ કહેવાય છે. જેનામાં આવી મૂઢ દૃષ્ટિ ન હોય તે અમૂઢદષ્ટિ છે; આ પ્રકારનેા અર્થ પણ સમજવા જોઇએ.
ઉપર કહેવામાં આવેલા ચાર આચાર। ( નિઃશંકા, નિઃકાંક્ષા, નિવિ`ચિકિત્સા અને અમૂઢદૃષ્ટિ ) આન્તરિક આચારા છે, અર્થાત્ આ આચારા હૃદયથી આચરવાના છે. હવે બાકીના ચાર બાહ્યાચાર ( ઉપબૃંહણ, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના )નુ વર્ણન કરવામાં આવે છે.
(૫) ઉપ» હુણવૃત્તિ:-કાઈના ધાર્મિ ક ઉત્સાહની કાઈ રીતે વૃદ્ધિ કરવી તેનુ” નામ ‘ ઉપબૃંહણ ’છે. જેવી રીતે કાઈ દ'નાદિ (સમ્યક્ત્વાદિ) ગુણાથી યુક્ત પુરુષના ગુણા જોઈ ને તેઓને કાઈ રીતે ઉત્સાહિત કરવા, અર્થાત્ ‘ તમારા જન્મ સફળ થયા છે; તમારા જેવા આદ– પુરુષને આવું જ કાર્ય કરવું ઘટે.' આ પ્રકારે તેને ‘ધર્મ ’પ્રતિ વધારે ઉત્સાહિત કરવા તેનું નામ ઉપળ હા–ઉપબૃંહણુ ’ છે.
(૬) સ્થિરીકરણઃ–‘ સ્થિરીકરણ ’ અર્થાત સ્વીકાર કરેલા ધર્મોનું અનુષ્ઠાન કરવામાં જો કાઇ મનુષ્યને વિવાદ શાક થતા હેાય તે તે પુરુષને સ્થિર બનાવવા, અર્થાત્ તેને ધર્મનું અનુષ્ઠાન કરવામાં દૃઢ બનાવવેા, તેનું નામ સ્થિરીકરણ છે. કાઈ મનુષ્યને સ્થિર એ રીતે બનાવી શકાયઃ— એક તે ધર્મથી અસ્થિર બનેલાને ધર્મના ઉપદેશ આપીને સ્થિર અનાવવા અને બીજી રીત અસહાયને સહાય આપીને સ્થિર બનાવવે.
કાઈ એમ કહે કે અસહાયને સહાયતા આપવાથી કાઈ પ્રકારના આરંભ થઈ જવાને સંભવ છે. તે ઠીક છે. પણ સમષ્ટિ આરંભને પણ આરંભ માને છે; તેા પણુ સહાયતાથી જો પુરુષ ધર્મીમાં સ્થિર થાય, તે તે મહાસમિતિના આચાર જ છે. તેમાં પાપ નથી, પણ ધ છે.
કાઈને ધમાં સ્થિર બનાવવા તે સમક્તિને આચારછે અને તે પ્રમાણે કરવાથી ધર્માંની વૃદ્ધિ થાય છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
ધન અને વસનાયક
'
'
(૭) વાત્સલ્યભાવ:– ‘ વાત્સલ્ય ’ માં ઘણા ગંભીર વિચાર સમાયેલા છે. જેવી રીતે એક શ્રાવકને એક પુત્રી છે. તેણે વિચાયું` કે મારી પુત્રીને વિવાહ તા કરવાના છે; પણ જો કેાઈ સહધી સાથે વિવાહ થાય તે ઠીક;કારણ કે જે ધમ મેળવવા દુર્લભ છે અને તે ધમ ઉપર શ્રદ્ધા રાખવાથી મને જે અલાકિક આનંદ મળે છે, તેવા જ આનંદ તેને પણ મળે અને ધર્મ પ્રતિ તેની અભિરુચિ પણ વૃદ્ધિ પામે, વાત્સલ્યગુણ કહેવાય છે. કાઈ ચીજ બજારમાંથી ખરીદવી હોય તે સહધર્મીની જ દુકાનથી લેવી અથવા એક નેાકર રાખવા છે, તેા સહધર્મીને જ રાખવા; અને આ પ્રમાણે વિચારીને કે આ સહધમી છે તેા તાકરતા નાકર રહેશે અને સાથે સાથે ધર્મોની પણ સહાયતા મળશે. આનું નામ વાત્સલ્ય છે; એટલા માટે વિવાહાદિ સંબધમાં પણ સહધમી વાત્સલ્યના વિચાર કરવા જોઇ એ.
૬
પ્રાચીન સમયમાં સ્વધર્મી વાત્સલ્યતા ગુણ કેટલા વિકસેલા હતા તે નીચેના ઐતિહાસિક ઉદાહરણથી સ્પષ્ટ સમજાશેઃ-
વર્ષો પહેલાંની આ વાત છે . માંડળગઢ નામની મહાન નગરી હતી. ત્યાંના જૈના સ્વધી વાત્સલ્યમાં જીવી જાણતા. સૌ સમાન હતા, સ્વધમી બન્ધુ હતા. તેઓ હાથેાહાથ મેળવી રહેતા અને વિકાસ સાધતા.
એનું સામાજિક જીવન પણ એટલું જ ઉન્નત હતું; રેટીએટીવ્યવહાર સૌ સાથે સમાન હતા. દશા, વિશા, ઓસવાલ, પારવાલ કે ખંડેલવાલ એવા વાલમાલને ભે નહાતા. સાંભળીને આશ્રય થશે, પણ કહેવાય છે કે એ બધા લાખાપતિ હતા. અને લાખ ધરાની ત્યાં જૈન વસ્તી હતી.
આ ગપ્પ નથી. એની પાછળ ઐતિહાસિક પ્રમાણેા છે. આજે પણ અનેક માનાની એક સરખી હાર થેાડેથાડે આંતરે નાલછાપથી માંડીને માંટળગઢ સુધી છ માઈલની લંબાઇમાં ખંડેરરૂપે ઊભી ઊભી
Page #110
--------------------------------------------------------------------------
________________
સૂત્રથમ
આ વાતની સાક્ષી આપે છે. પહેલાં એ જેનપુરી હતી. આજે એ ધાર સ્ટેટને આધીન છે. ત્યાંના ગરીબ અને રાયપીડિત ભીલનું તે આશ્વાસનદાયક સ્થાન બન્યું છે. આજે એ એકસરખી બાંધણી અને નમુનાનાં મકાને જોઈ પૂર્વચિત્ર આબેહૂબ ખડું થાય છે.
એક સરખાં મકાન શાથી ? એ પ્રશ્નોને ઉત્તર એ છે કે ત્યાં સાચું સ્વધર્મીવાત્સલ્ય હતું, આપણુમાં એક જુની છતાં અમૂલી કહેવત છે કે “પંચકી લકડી એક બેજ.” આ કહેવત સૌએ સાંભળી હશે.
માંડળગઢના જેને નિયમ હતું કે પિતાને ન સ્વધર્મી આવે અટલે ઘરદીઠ એક રૂપિયો અને એક ઈંટનું આતિથ્ય ધરવું. એક લાખ ઘર એટલે આવેલો સ્વધની સીધે લખપતિ અને બંગલાવાળો બને. આનું નામ જૈન સમાજનું સ્વધર્મીવાત્સલ્ય.
આ સ્વમીવાત્સલ્યની આરાધના કરવાથી સહેજે સમાનતા આવી જાય છે અને આવી સમાનતા વિશ્વવ્યાપી સાચી માનવતામાંથી જન્મે, અને માનવતાને પ્રચાર તથા વિકાસ થાય એ જ જૈનસંસ્કૃતિને આદર્શ છે.
પણ આનો અર્થ એ નથી કે બધાએ જેનેએ લખપતિ બનવું જોઈએ ! અને જે જૈને લખપતિ બને તે બીજી પ્રજાનું શું? અપરિગ્રહ એ તે જેનોનું મુખ્ય વ્રત છે, અને હેવું જોઈએ.
જ્યાં સાચી બાંધવવૃત્તિ ફુરે છે, ત્યાં સંગઠન સહેજે થઈ જાય છે અને જ્યાં બંધુત્વભર્યું સામાજિક જીવન અને મહામૂલી સ્વતંત્રતા છે ત્યાં જ સાચો સ્વધર્મીવાત્સલ્યને ગુણ વિકસેલ છે.
જ્યાં ભિન્ન વિચારવાળા, ભિન્ન ધર્માવલમ્બી પતિપત્ની, અથવા સ્વામી સેવક હોય છે, ત્યાં પ્રાયઃ વિચારોની અસમાનતા રહે છે અને તેનું પરિણામ પણ કઈ કઈ વખતે ઘણું ભયંકર આવે છે; એટલા માટે સહધર્મની સાથે સંબંધ રાખવાથી સમકિતાદિ ગુણોની વૃદ્ધિ થવાનો સંભવ છે. ..
Page #111
--------------------------------------------------------------------------
________________
૯૮
ધર્મ અને ધર્મનાયક સારાંશ માત્ર એ જ છે કે, પિતાના સહધમાં મનુષ્યને જોઈને પિતાના હજ્યમાં પ્રેમ ઉભરાય અને તેને અનાદિ માટે ઉચિત સહાયતા કરવામાં આવે, તેનું નામ વાત્સલ્ય છે. - આ “વાત્સલ્ય ગુણ” પણ સમકિતનો આચાર છે. વાત્સલમુણ વિષે જેટલે વિચાર કરવામાં આવે તેટલે ઓછા જ છે.
(૮) પ્રભાવના–પિતાના ધર્મની ઉન્નતિની પ્રવૃત્તિ કરવી તેનું નામ પ્રભાવના છે; અથવા જે કાર્ય કરવાથી
નધર્મ દેદીપ્યમાન થાય, તે પણ પ્રભાવના” કહેવામાં આવે છે. આ સાંભળવામાં આવે છે કે, પહેલાં કરડે જેનો હતા. આ લેકેને તરવાના બળથી કે ડરાવીને તેમજ ધમકી આપીને જેનો બનાવજમાં આવ્યા ન હતા, પણ તે સમયના જેનોનાં વાત્સલ્ય અને પ્રભાવના ગુણથી પ્રભાવિત થઈને અન્ય ધર્માવલમ્બી લેકે જેન– ધર્મનુયાયી બની જૈનધર્મનું પાલન કરતા હતા
અત્યારે પણ જે જેનભાઈએ પિતાનું ચારિત્ર આદર્શ બનાવે અને વાત્સલ્ય અને પ્રભાવનાગુણની વૃદ્ધિ કરે, તે સંસારમાં જૈનધર્મનું ગૈારવ અવશ્ય વધારી શકે. જે જૈન ભાઈઓ આચારવિચાર શુદ્ધ રાખે અને અન્ય લેકેની સાથે સહાનુભૂતિ સહિત વ્યવહાર કરે, તે લેકે જેનધર્મ પ્રતિ આકર્ષિત થશે, અને તીર્થંકરને પવિત્રમાર્ગ પણ પવિત્ર બનશે.
સ્થાનાંગસૂત્રના ચોથા સ્થાનમાં કહ્યું છે કે પ્રવચનપ્રભાવના માટે પાત્ર–અપાત્રને દાન દેનાર દાતાર ત્રીજા ભંગને દાતાર છે; આથી સ્પષ્ટ જણાય છે કે અપાત્રને દાન દેવાથી પણ પણ તીર્થકરના માર્ગની પ્રભાવના થાય છે; અર્થાત દાનના પ્રભાવથી અપાત્ર અર્થાત સૂત્ર-ચારિત્ર ધર્મથી વિહીન જે સામાન્ય પ્રકૃતિને મનુષ્ય છે, તેને પણ દાન આપીને જૈનધર્મને અનુયાયી બનાવવાથી
Page #112
--------------------------------------------------------------------------
________________
સૂત્રધર્મ તીર્થકરને માર્ગ ઉજજવળ કરી શકાય છે. શાસ્ત્રમાં તીર્થકરમાર્ગને ઉજ્જવળ કરવાથી તીર્થંકરપદની પ્રાપ્તિ થાય છે, એવું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ફલ બતાવવામાં આવ્યું છે.
કાઈ આંધળાં, લૂલાં–લંગડાં વગેરે અસહાય જનને દાન દેવાથી સંસાર ઉપર જૈનધર્મને પ્રભાવ પડે છે; એવું પણ જોવામાં આવે છે. આવો પ્રભાવ સંસાર ઉપર પાડે તે પણ જૈનધર્મની પ્રભાવના છે.
જે મનુષ્ય દાન દેવાને પાપ કહે છે, તેઓ પ્રવચન-પ્રભાવનાને અર્થ બરાબર સમજતા નથી, એમ સમજવું જોઈએ.
આ આઠ આચાર સૂત્રધર્મના છે. આ આઠેય આચારોનું આચરણ કરનાર પુરુષ ઉપર બતાવેલ, ફલનો સમ્પાદક બને છે. આ જ આઠ આચાર ચારિત્રધર્મના પણ ઉપલક્ષક છે. આ આઠ આચારાનું પાલન કરવાથી ચારિત્રધર્મનું પાલન થાય છે.
Page #113
--------------------------------------------------------------------------
________________
(૯) ચારિત્રધર્મ – આચારધર્મ
[ત્તિધર્મો]
દુનિયાની બીજી પ્રજાઓ કરતાં આપણને જેની અત્યારે વધારે જરૂર છે તે એક જ છે અને તે ચારિત્રની ખીલવણી છે. ज्ञानक्रियाभ्याम् मोक्षः
જ્યારે વિચાર આચારમાં ઊતરે છે ત્યારે જીવન્મુક્તિ મળે છે. ચારિત્ર્યશુદ્ધિ જીવન્મુક્તિનુ શ્રેષ્ઠ સાધન છે.
માનવજીવનના મુખ્ય ઉદ્દેશ રાગદ્વેષથી વિમુક્ત થઇ જવન્મુક્ત બનવાના છે. જીવન્મુક્ત બનવા માટે પ્રત્યેક પ્રાણીએ રાગદ્વેષના મૂળ કારણને વિચારી – શોધી તેને નિર્મૂળ કરવા માટે પ્રયત્ન–પુરુષાર્થ કરવા આવશ્યક છે.
વિચાર – મનન, નિદિધ્યાસન – શાધન એ બધાં સૂત્રજ્ઞાનના પર્યાયવાચી શબ્દો છે અને આચાર – પ્રયત્ન – પુરુષાર્થ શબ્દો આફ્રિ ચારિત્રધર્મીના પર્યાયાક છે.
‘૧૪મ નાળ તો ચા 'ज्ञानं वध्यं क्रियां विना, ' ‘જ્ઞાનવારિત્રાભ્યાં મોક્ષઃ' એ બધાં આય’સૂત્રા મેક્ષપ્રાપ્તિ માટે સૂત્રજ્ઞાન અને ચારિત્રના સાહચય'ની આવશ્યકતા સૂચવે છે.
Page #114
--------------------------------------------------------------------------
________________
ચારિત્રધ
૧૦૧
સૂત્રજ્ઞાન વિષે આગળ સવિસ્તર વિવેચન કરવામાં આવ્યું છે. અત્રે ચારિત્રધમ – આચારધર્મ વિષે વિચાર કરવાના છે.
ચારિત્રધમ એટલે આચારધમ અને આચારધમ એટલે સંસ્કારિતા કે ક્રિયાશીલતા એવા સામાન્ય અર્થ થાય છે. વ્યક્તિના ત્યાગી અને ગૃહસ્થ એ બે વર્ગભેદની અપેક્ષાએ આચારધર્માંમાં પણ ખે ભેદ છે. અમુક વ્યક્તિ આચારધર્મીનું સંપૂર્ણ પાલન કરે છે અને અમુક આંશિક પાલન કરે છે. જે આચારધર્મનું સંપૂર્ણતઃ પાલન કરે છે તેમને અનગાર કે ત્યાગી કહેવાય છે અને જેએ આચારધર્માંનું આંશિક પાલન કરે છે તેમને આગારી કે ગૃહસ્થ કહેવાય છે. સૂત્રકારાએ ચારિત્રધર્મના મુખ્ય બે ભાગમાં વિભક્ત કર્યાં છેઃचरितम् दुविहे पं० तं० अणगारचरितधम्मे, आगारचरित्त घम्मे य - स्थानाङ्ग सूत्रम्
અનગાર-ત્યાગીને આચારધર્મ અને ગૃહસ્થને આચારધમ એમ ચારિત્રધમ એ પ્રકારના છે.
ત્યાગીધ
સૂત્રકારાએ સંક્ષેપમાં ત્યાગીના દશ પ્રકારના ત્યાગીધર્મ બતાવ્યા છેઃदसविहे समणधम्मे पं०त०:
(૧) વંતી (ર) મુત્તિ, (રૂ) અાવે, (૭) મર્વે, (૧) હાયવે, (૬) સથે, (૭) સંનમે, (૮) તā, (૨) વિયાપ, (૧૦) =મત્તેરવાસે અર્થાત્ – શ્રમધર્મ – ત્યાગીધ દશ પ્રકારને છે. સાધુના
દશ ધર્માં નીચે પ્રમાણે છેઃ
(૧) ક્ષમા, (ર) મુક્તિ, (૩) આવ, (૪) મૃદુતા, (૫) લઘુતા, (૬) સત્ય, (૭) સંયમ, (૮) તપ, (૯) ત્યાગ અને (૧૦) બ્રહ્મચર્યાં. ૧ – કાઈ કટુવચન – અપ્રિય વચન કહે તાપણુ ક્ષમાભાવ રાખવાક્રેષિત ન થવું.
૨ – ખાદ્યાભ્યન્તર બંધતાથી મુક્ત થવું.
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૨
ધર્મ અને ધનાયક ૩- મન, વચન કાયાની કુટિલતા છોડી ઋજુતા – સરળતા
ધારણ કરવી. (૪– અહંવૃત્તિથી દૂર રહી નમ્રતા – મૃદુતા ધારણ કરવી. ૫– આંતરિક તથા બાહ્ય ક્રોધ, માન, માયા, લેભને આત્યંતિક
ત્યાગ કરી લઘુતા ધારણ કરવી – ખાટી મેટાઈન કરવી. ૬ – સત્યવાદી થવું. ૭– સંયમ ધારણ કરે – ઈન્દ્રિયદમન કરવું. સંયમ ૧૭ 1 પ્રકાર છે. ૫- તપ – ઉપવાસ આદિ બાહ્ય તપશ્ચર્યા અને પ્રાયશ્ચિત આદિઆભ
નર તપશ્ચર્યા કરવી. ૯- ત્યાગવૃત્તિ ધારણ કરવી. ૧૦-બ્રહ્મચર્યમય જીવન વ્યતીત કરવું - બ્રહ્મચારી બનવું.
આ દશ પ્રકારના સાધુધર્મમાં પાંચ મહાવત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, ૧૭ પ્રકારને સંયમ, ૨૨ પરિષહ, ર૭ સાધુગુણ આદિ વિશેષ સાધુધર્મોને સંક્ષેપમાં સમાવેશ કરવામાં આવ્યા છે. આ દશવિધ સાધુધર્મને હિન્દુ બૌદ્ધ આદિ અન્યધર્માવલંબીઓએ પણ વધતા ઓછા પ્રમાણમાં ઉદારતાપૂર્વક સ્વીકાર્યો છે.
ગૃહસ્થધામ तत्र च गृहस्थधमोऽपि विविधः सामान्यतो विशेषतश्चेति। ગૃહસ્થધર્મ મુખ્ય બે પ્રકાર છે. ૧–સામાન્યધર્મ. ૨-વિશેષધર્મ
ગૃહસ્થને સામાન્ય ધર્મ तत्र सामान्यतो गृहस्थधर्मों न्यायतोऽनुष्ठानमिति। .
ન્યાયપૂર્વક પ્રવૃત્તિ કરવી તે સામાન્ય ગૃહસ્વધર્મ છે. * धृतिक्षमादमोऽस्तेयं शौचमिन्द्रियनिग्रहः । धीविद्यासत्यमक्रोधो दशकं धर्मलक्षणम् ।।
Page #116
--------------------------------------------------------------------------
________________
ચારિત્રધર્મ
૧૦
१-न्यायोपात्तं हि वित्तमुभवलोकहितायेति ।
ગૃહસ્થ આ લેક તથા પરના કલ્યાણ માટે ન્યાયપૂર્વક
ધોપાર્જન કરવું જોઈએ. २-तथा समानकुलशीलादिभिर्गोत्रजैरेव वाह्यम् ।
ગૃહસ્થ સમાન વય, સમાન કુલ તથા સમાન શીલ તથા ભિન્ન
ગોત્રની યોગ્ય કન્યા સાથે વિવાહ કરવો જોઈએ. ३- शुद्धकलत्रलाभफलो विवाहस्तत्फलं च सुजातसुत
संततिः अनुपहृतचित्तनिवृत्तिः गृहकार्यसुविहितत्वं अभिजात्याचारविशुद्धत्वं देवातिथिबान्धवसत्कारामवधत्वं चेति । વિવાહને ઉદ્દેશ કુલીન સ્ત્રીની પ્રાપ્તિ છે. અને યોગ્ય સુશીલ પુત્રની પ્રાપ્તિ, ચિત્તની સ્વસ્થતા, ગૃહકાર્યની દક્ષતા, દેવ-અતિથિ, સાહ
ધમી વગેરેને સત્કાર કરવો વગેરે વિવાહનું ફળ છે. ४-तथा उपप्लुतस्थानत्याग इति ।
ગૃહસ્થ જયાં ઉપદ્રવની સંભાવના હોય તેવા સ્થાનને ત્યાગ કરવો જોઈએ. - તથા સાબિત થઇ તા.
ગૃહસ્થ આવકની અનુસાર વ્યય કરવો જોઈએ. ६- तथा प्रसिद्धदेशाचारपालनमिति ।
ગૃહસ્થ દેશાચારનું પાલન કરવું જોઈએ. ७- तथा मातापितृपूजेति
ગૃહસ્થ માતાપિતા ધર્મગુરુ વગેરેને આદરસત્કાર કરવું જોઈએ. (૮-તથા રતિઃ શાસ્ત્રમામિતિ - ગૃહસ્થ શરીરની રક્ષા – વિરગતા માટે યથાસમયે ભેજન
કરવું જોઈએ.
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૪ ધર્મ અને ધર્મનાયક ૧- ન-વ્યાયામ-સ્થા-સ્નાન મોગર-૩છન્જરિસ્ટિા
પશ્ચાતા ગૃહસ્થ શૌચ- વ્યાયામ – નિદ્રા – સ્નાન – ભેજન આદિ નિત્ય
આચારધર્મોનું શરીરની રક્ષા માટે કદાપિ ઉલ્લંઘન કરવું ન જોઈએ. १०-शरीरयासजननी क्रिया व्यायामः।
શરીરને કસવાવાળી ક્રિયા “વ્યાયામ’ કહેવાય છે. આ ११-शस्त्रवाहनाभ्यासेन व्यायाम सफलेत् ।
શસ્ત્ર – વાહન – દંડ – બેઠક આદિના અભ્યાસથી વ્યાયામ
સફલ થાય છે. १२ - आदेहस्वेदं व्यायामं कान्तमुशन्त्याचार्याः ।
જેથી શરીર પરસેવાથી તરબોળ થઈ જાય તેને વ્યાયામાચાર્યો
વ્યાયામ કહે છે. १३ - अव्यायामशीलेषु कुतोऽग्निप्रदीपनमुत्साहो देहदान्यंच
વ્યાયામ વિના જઠરાગ્નિ, ઉત્સાહ, તથા દેહની મજબુતાઈ જ વધતાં નથી. માટે ગૃહસ્થ અવશ્ય વ્યાયામ કરવી જોઈએ. ૨૪ - શ્રમવૈવાથવિમઃ જ્ઞાનચ
ગૃહસ્થ પરિશ્રમ, પરસેવો તથા આલસ્યને દૂર કરવા માટે તથા
શરીરફુર્તિ વધારવા માટે સ્નાન અવશ્ય કરવું જોઈએ. १५ - स्वच्छन्दवृत्तिः पुरुषाणां परमं रसायनम् । ગૃહસ્થો માટે સ્વછન્દવૃત્તિ પરમ રસાયનરૂપ છે. અહીં સ્વચ્છન્દવૃત્તિ એ સ્વચ્છદાચારના અર્થમાં નથી. અહીં સ્વ-છન્દવૃત્તિનો અર્થ સ્વ-આત્માના છંદ-વિષયમાં વૃત્તિ-વિચરવાને છે. ગૃહસ્થ આત્માના હિતાર્થે દેવ, ગુરુ અને ધર્મનું આસેવન અવશ્ય કરવું જોઈએ, કારણ કે ગૃહસ્થો માટે દેવ, ગુરુ અને ધર્મ એ એક જ શાન્તિનું સ્થાન છે. સાંસારિક દુઃખનિવારણનું એ એક માત્ર પરમ ઔષધ છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
ચારિત્રધર્મ
૧૦૫ જ્યારે ગૃહસ્થ ઉપર કહેલા માર્ગનુસારીરૂપ સામાન્ય * ગૃહસ્થધર્મનું બરાબર પાલન કરે છે ત્યારે તે ગૃહસ્થના વિશેષ ધર્મનું પાલન કરવામાં સમર્થ થાય છે.
ગૃહસ્થને વિશેષ ધર્મ નૈતિક ગુણોને કેળવ્યા બાદ ગૃહસ્થ બાર પ્રકારના ધાર્મિક ગુણ કેળવવાના હોય છે. નૈતિક ગુણોને સર્વપ્રથમ કેળવવા એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે અને એ નૈતિક ગુણોની કેળવણી સાથે બાર પ્રકારના ધાર્મિક ગુણેને કેળવવા એ ગૃહસ્થને વિશેષ ધર્મ છે.
જ્યાં સુધી ધર્મ ઉપર દઢ વિશ્વાસ હેત નથી ત્યાંસુધી ધર્મનું પાલન થતું નથી એટલા માટે ગૃહસ્થ શંકા-કાંક્ષા આદિ ધર્મબુદ્ધિને નાશ કરનારા દોષોને દૂર કરી ધર્મપાલનમાં વિશ્વાસપૂર્વક દઢ રહેવું જોઈએ. કારણ કે ધર્મશ્રદ્ધા હોય તે જ ધર્મનું પાલન બરાબર થઈ
ધર્મશ્રદ્ધા દઢ કર્યા બાદ ગૃહસ્થ નીચેના બાર પ્રકારના વિશેષ ધર્મવ્રતોનું પાલન કરવામાં તત્પર રહેવું જોઈએ..
૧–અહિંસાવ્રત
શૂરા TT TI[વાયા વેરમાં સ્થૂલ પ્રાણાતિપાતથી વિરત થવું.અર્થાત-ગૃહસ્થ એવીયતનાપૂર્વકGuardedly-Thoughtfullyકાર્યપ્રવૃત્તિ કરવી જોઈએ કે જેથી મનુષ્ય, પશુ, પક્ષી કે બીજા ત્રસ પ્રાણુઓને-ઈજા થવા પામે નહિ અથવા ઓછામાં ઓછા પ્રાણીઓની ઓછામાં ઓછી ઈજા થાય. બંધ, વધાદિ હિંસાકારી પ્રવૃત્તિ છોડીને કાર્યપ્રવૃત્તિ કરવી જોઈએ. એ ગૃહસ્થનું અહિંસાવ્રત છે.
ગૃહસ્થ નૈતિક ગુણે કેળવ્યા વિના ધાર્મિક ગુણેને ધારણ કરી શક્તા નથી. એ વાતની સાક્ષી સિદ્ધાન્તસૂત્ર પૂરે છે. ભગવતીસૂત્ર નામક અંગસૂત્રમાં ગીયા નગરીના શ્રાવક-ગૃહસ્થના મૂલ આઠ નૈતિકધર્મો બતાવ્યાં છે. પ
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૬
ધમ અને ધર્મનાયક * ૨-સત્યવ્રત
શુછાણ મુરાવાયા મળ સ્થૂલ મૃષાવાદથી વિરત થવું. અર્થાત-ગૃહસ્થ જે વાત પોતે જેવા રૂપમાં જાણત-માનતો હોય તેવા ૨૫માં તે વાત બીજાને કહેવી. લાભ કેડરને લીધે તે વાતમાં જરાપણું ફેરફાર કર નહિ તેમજ લેકભય, નૈતિક નિર્બળતા, કૈવણું એ સર્વેને દૂર રાખી, હાંશીમશ્કરી, પરનિંદા, ખાલી ગપ્પાં વગેરે હાનિકારક કે અનુત્પાદક પ્રવૃત્તિમાં વાચાને દુરુપયોગ કરવો નહિ. આ પ્રમાણે અસત્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈ સત્યવૃત્તિમાં પ્રવૃત્તિ કરવી એ ગૃહસ્થનું સત્યવ્રત છે.
અચૌર્યગ્રત
જાગો રિવાજા માળ સ્થૂલ અદત્તાદાનથી વિરત થવું. અર્થાત-ગૃહસ્થ, જે ચીજ ઉપર, જે મનુષ્ય ઉપર, જે હક્ક ઉપર, જે યશ ઉપર પોતાનો વ્યાજબી રીતે હક્ક ન હોય તે ચીજ. મનુષ્ય, હક્ક અને યશને અનીતિપૂર્વક લેવાનો પ્રયત્ન ન કર. કેઈન હક્ક ઉપર કે કોઈની માલિકી ચીજ ઉપર તરાપ મારવી નહિ, ચોરી કરવી નહિ તે ગૃહસ્થનું અચૌર્યવ્રત છે.
૪-બ્રહ્મચર્યમર્યાદાવ્રત–સ્વપત્ની સંતોષવત છા મે ગ રમiા સ્થૂલ મૈથુનથી વિરત થવું. અર્થાત - ગૃહસ્થ પિતે પેદા કરેલા વીર્યને પોતાની અને બીજાઓની અનેક પ્રકારની ઉન્નતિ સાધવા માટે સદુપયોગ કરવો જોઈએ. પાશવવૃત્તિઓને પિષવામાં વીર્યને દુરુપયોગ કરન જોઈએ. વીર્ણશકિત ઉચ્ચ આનદેને પ્રાપ્ત કરાવે છે એ શીખો અને જે તેમ બની શકે તે અખંડ બ્રહ્મચારી રહે. તેમ ન બની શકે તે તમારા વિચારને વિનરૂપ ન થાય એવી સહચારિણું શોધીને, મેળવીને તેનાથી સંતુષ્ટ રહે. એક બીજાને અનુકુળ અને સહાયકારી થઈ શકાય એવું પાત્ર ન જડી આવે કે જડવા જતાં પ્રાપ્ત થાય તેમ ન હોય
Page #120
--------------------------------------------------------------------------
________________
ચારિત્રધર્મ
૧૦૭ તે અવિવાહિત રહેવાની જ કેશીષ કરે. વિવાહિત સ્થિતિ કે જે
તરફ ઉડતી વૃત્તિઓને અટકાવવા માટે–સંકોચવા માટે છે તે સ્થિતિ છે ઉભયને કે ઉભય પૈકી એકને અસં તેનું કારણ થઈ પડે તે ઉલટી બેવડી હાનિકારક છે. માટે તમારી શક્તિ, તમારા વિચારે, તમારી સ્થિતિ, તમારાં સાધનો અને પાત્રની યેગ્યતા એ સર્વને ઊંડે વિચાર કરીને જ પરણે અથવા કુંવારા રહે. પરણવું એ જ માણસને મુખ્ય નિયમ અને કુંવારા રહેવું એ અપવાદ મનાય તેને બદલે કુંવારા રહેવું અને સઘળી અથવા મુખ્ય બાબતોની અનુકુળતા હોય તે જ પરણવું એ મુખ્ય નિયમ મના જોઈએ. અને વિવાહિત સ્થિતિને વિષયવાસનાની અમર્યાદ થેચ્છ સ્વતન્ત્રતા તરીકે ભૂલેચૂકે પણ માનવી ન જોઈએ.
ગૃહસ્થ તે વાસનાને સંક્ષેપ અને આત્મિક ઐક્ય કરતાં શીખવું જોઈએ અને અશ્લીલ શબ્દોથી, અશ્લીલ દેખાવાથી અને અશ્લીલ કલ્પનાઓથી દૂર રહેવું જોઈએ. કેઈનાં લગ્ન તમે જેડી આપતા નહિ. તમને તે હક કેઈએ આપ્યો નથી. લગ્નના આશયને નહિ સમજનારા-સહચારીપણાના કર્તવ્યને નહિ પીછાનનારાં પાત્રોને એક બીજાની ફરજિયાત ગુલામગીરીમાં નાંખનાર માણસ ચોથા વ્રતને ભંગ કરે છે–દયાનું ખૂન કરે છે–ચોરી કરે છે–માટે ગૃહસ્થ ઇન્દ્રિયોને નિગ્રહ કરવામાં સજગ રહેવું એ ગૃહસ્થનું બ્રહ્મચર્યવ્રત છે.
પ-પરિપ્રહમર્યાદાવ્રત-ઇચ્છાપરિમાણવ્રત સૂત્રો રાણા મા સ્થૂલ પરિગ્રહથી વિરત થવું. અર્થાત-ગૃહસ્થ પરિગ્રહ અથવા માલકીની ઇચ્છાને સંકેચ કરવું જોઈએ. “હું બધું ભેગવું, હું ક્રોડપતિ થાઉં, હું મહેલને માલિક બનું” એવા હંમય, સ્વાર્થમય, સંકુચિત વિચારને જેમ બને તેમ ઓછા કરવા જોઈએ.
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૮
ધર્મ અને ધર્મનાયક “ઘરબાર વગરનાં બાવા જ બને, ભૂખ્યા મરે, કુટુમ્બનું ભરણપોષણ ન કરે' એમ આ આજ્ઞાનો ઉદ્દેશ નથી; પણ લેભપ્રકૃતિ, મેહપ્રકૃતિ, મમત્વભાવ, જડપદાર્થોની પ્રાપ્તિમાં જ આનંદ માનવાપણું– એ ચીજને છોડ અને પ્રામાણિક બુદ્ધિપૂર્વક–ખંતપૂર્વક-વ્યવસ્થાપૂર્વક કરાતા ઉદ્યમથી મળતું દ્રવ્ય તમારી અને તમારા આશ્રિતની આવશ્યકતાઓ પૂરી પાડવામાં, ખર્ચવાની જરૂરીઆત પૂરવામાં-ઉલ્લાસપૂર્વક ખર્ચો. પરિગ્રહ પર જેટલા પ્રમાણમાં મૂછ ઓછી, તેટલા પ્રમાણમાં ચિત્તશાન્તિ–Equilibrium of Mind-વધારે. પરિગ્રહબુદ્ધિને છેડી સંષવૃત્તિ ધારણ કરવી એ ગૃહસ્થનું પરિગ્રહમર્યાદાવત છે. ૬-દિશામદાવ્રત
વિસાપરિમાણ–દિશાની મર્યાદા કરવી. અર્થાત-ગૃહસ્થ આશય વગરનું–‘ઉપગ વગરનું–પરમાર્થ વગરનું ભ્રમણ જેમ બને તેમ ઓછું કરવું જોઈએ. ૭–ભેગે પગમર્યાદાવ્રત | મોજ-૩મો પરિમાણ-ભોગ અને ઉપભોગનું પરિમાણ કરવું. અર્થાત–ગૃહસ્થ ભોજનાદિ ભેગેની અને કપડાંલત્તાં આદિ ઉપભોગની લાલસા મર્યાદિત કરવી જોઈએ.
ગૃહસ્થ તેમાં સાદા, આત્મસંયમી, નિયમિત અને મિતાહારી બનવું જોઈએ.
જે તમારી તંગીઓ જેમ થેડી હશે તેમ તમારી ચિન્તાઓ, ઉપાધિઓ, લાલચે, ઓછી થશે અને વધારે મહત્ત્વની પ્રવૃત્તિ તરફ લક્ષ આપવાને વધારે અવકાશ મળશે. ' દેખાદેખીથી, ખાનદાનીના પેટા ખયાલથી, મેટા દેખાવાની મૂર્ખ લેલુપતાથી, ફાંકડા દેખાવાની લાલસાથી અને ગુણદોષ સમજવાની બુદ્ધિના અભાવથી અનેક બીનજરૂરી તંગીઓ, આવશ્યક્તાઓ
Page #122
--------------------------------------------------------------------------
________________
ચારિત્રધર્મ
૧૦૯ ઉત્પન્ન થાય છે અને તે શારીરિક નિર્બળતા, માનસિક અધમતા અને બુદ્ધિહીનતાને જન્મ આપે છે માટે ઉપભેગ-પરિભેગના પદાર્થો જરૂર પૂરતાં જ–ઉપભોગના સિદ્ધાન્તને જવાબ આપે તેવા જ રાખે. આ પ્રમાણે ભોગપભોગેની મર્યાદા કરવી તે ગૃહસ્થનું ભોગઉપભેગપરિમાણવ્રત છે. ૮-અનર્થદંડ ત્યાગ
સફાઇલ જેમ-અનર્થદંડથી વિરમવું. અર્થાત – ગૃહસ્થ અર્થ વગરના વ્યાપારમાં–પ્રવૃત્તિમાં મન-વચન અને કાયાને પ્રવર્તાવવી જોઈએ નહિ. તેમ ખટપટ, નિદા, દુર્ગાન, ચિન્તા, કુતર્ક, ખેદ તથા ભયમાં શરીરસંપત્તિ, ધનસંપત્તિ, સમયસંપત્તિ તથા સંકલ્પ-- સંપત્તિને દુરુપયોગ કરવો ન જોઈએ. કારણ કે આધ્યાન અથવા ચિન્તા અને રૌદ્ર ધ્યાન અથવા કેઈના ઉપર કેધમય વિચાર કરવા તે હિચકારું કામ છે, આનંદમય-વીરત્વમય આત્મપ્રભુને દ્રોહ કરવા સરખું કૃત્ય છે, કારણકે એવાં કૃત્યોથી મનુષ્યત્વ ક્ષીણ થાય છે. માટે અનર્થદંડનો ત્યાગ કરવો અર્થાત નિષ્પોજન પ્રવૃત્તિથી આત્માને દંડિત ન કરે તે ગૃહસ્થનું વ્રત છે. ક-સામાયિકવતા
ગૃહસ્થ પ્રતિદિન નિયમિત સમયે જ બને તેટલા વખત સુધી સમતલવૃત્તિ-સમભાવ શીખવાનો અભ્યાસ અથવા મહાવરો પાડે જોઈએ. ગૃહસ્થનું આ સામાયિક વ્રત છે. ૧૦-દશાવકાશિકત્રત
ગૃહસ્થ સ્વદેશ બહારથી મંગાવેલી ચીજ બનતાં સુધી વાપરવી ન જોઈએ. સ્વદેશપ્રેમ અને સ્વદેશાભિમાન રાખવું અને સ્વદેશને ભૂખે મરતે કરવામાં સાધનભૂત ન બનવું એ ગ્રહસ્થનું દેશાવકાશિક વ્રત છે.
Page #123
--------------------------------------------------------------------------
________________
ધમ અને ધનાથક ૧૧-પ્રતિપૂણ પૌષધશત
ગંહ દર મહિને એકવાર જ્યારે પણ કુરસદ કે સગવડ એને અનુકૂળ શારીરિક-માનસિક સ્થિતિ હોય ત્યારે ભૂખ્યાં રહેવું જોઈએ કે જેથી શરીર નિરોગી અને સહનશીલ બને અને એ સ્થિતિમાં ૨૪ કે ૧૨ કલાક આત્મરમણતામાં ગુજારવા એ ગૃહસ્થનું પ્રતિપૂર્ણ પૌષધવત છે. ૧૨-અતિથિવિભાગવત
ગૃહસ્થે ઉપકારી મનુષ્યની ભક્તિ-સેવા કરવાનો પ્રસંગ મળે ત્યારે તેમની સેવા ઉલ્લાસથી બજાવવી જોઈએ. જે પુરુષો જગતના ઉપકારમાં જે જીવન ગુજારતા હય, જેઓ પોતાના શરીરાદિની સારસંભાળ કરવા જેટલી કુરસદ ન લઈ શક્તા હોય, તેમના અસ્તિત્વ આરોગ્ય અને પ્રવૃત્તિની જગતને ઘણી જ જરૂર હેવાથી, તેમની તંગીઓ જાણવી અને તે પૂરી પાડવાની તત્પરતા બતાવવી એ ઉપકૃત વર્ગનું કર્તવ્ય છે.
એમણે ઉઠાવેલાં મિશનેને નિભાવવામાં પોતાના શરીરબળ, દ્રવ્યબળ, લાગવગ, સમય, બુદ્ધિ, આદિને ફાળો આપે, તેમની મુશ્કેલીઓ અને દુઃખ તથા સંકટમાં દલસોજી ધરાવીને તે દૂર કરવા માટે પિતાથી બનતું કરવું અને તેમના જયમાં પોતાને જયસમાજને જય-માન એ ગૃહસ્થનું અતિથિસંવિભાગવત છે.
આ પ્રમાણે નૈતિકધર્મ–સામાન્ય ધર્મની સાથે વ્રતધર્મ વિશેષ ધર્મોનું બરાબર પાલન કરવામાં ગૃહસ્થજીવનનું સાફલ્ય છે.
આ પ્રમાણે ગૃહસ્થજીવનને વ્રતધર્મના પાલનથી સફળ બનાવ્યા બાદ શ્રમણુધર્મને સ્વીકાર કરી રાષ્ટ્ર, સમાજ અને ધર્મના કલ્યાણ સાધવાની સાથે આત્મકલ્યાણ સાધવા માટે ત્યાગમય જીવન વ્યતીત કરવું એમાં માનવજીવનની સફલતા છે.
Page #124
--------------------------------------------------------------------------
________________
ચારિત્રધર્મ
.
શાર
માનવજીવનને સફલ બનાવવા માટે ચારિત્રધર્મ-આચારધર્મનું પાલન કરવું અત્યાવશ્યક છે. આ આચારધર્મને બધા ધર્મોએ એક મતે સ્વીકાર્યો છે.
* ચારિત્રધર્મ–આચારધર્મને વિષય જીવનસ્પણી હેવાથી ઘણે જ ગહન છે. જૈનસૂત્રસાહિત્યમાં આચારધર્મને ઘણું જ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. આ જ કારણે આચારધર્મની છાપ જૈન સાધુ કે શ્રાવક સમાજ ઉપર ખૂબ જ પડેલી સ્પષ્ટ જોવામાં આવે છે. અત્રે ચારિત્રધર્મ વિષે સંક્ષેપમાં અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો છે, એટલે અપૂર્ણ છે. પૂજ્યશ્રીએ આચારધમ વિષે “બારવ્રતની ટીપમાં સ્પષ્ટ સમજુતી આપી છે. પૂજ્યશ્રીના અહિંસાવ્રત-સત્યવ્રત આદિ વ્રતવિષયક પુસ્ત ચારિત્રધર્મ સમજવા માટે વાંચી જવાની ખાસ ભલામણ છે. આ પ્રકરણ તૈયાર કરવામાં સ્વ. વા૦ મોશા. ની લેખસામગ્રીને ખાસ ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે તેઓશ્રીને સહદય આભાર માનવાની અત્રે તક લઉં છું—શ. .
Page #125
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) જીવનધર્મ
[ અસ્થિજાય-ધમ્મ* ]
'मित्ती मे सव्वभूपसु वेरं मज्झं न केणई ' ‘ બધા પ્રાણીઓ પ્રત્યે મારે બન્ધુભાવ છે, મારે કાઈની સાથે ઝેરવેર નથી. વિશ્વબન્ધુત્વ એ જીવનધર્મના આદર્શ છે.
અસ્તિ શબ્દનું મૂળરૂપ સત્ શબ્દ છે. સત્ એટલે હાવું. જીવનનું વાસ્તવિક સ્વરૂપ પ્રગટવું તે અસ્તિકાયધર્મ અથવા જીવનધમ કહી શકાય.. સત્પ્રવૃત્તિદ્વારા જીવનને સત્યમય બનાવવું, જીવનમાં સત્યના સાક્ષાત્કાર કરવા તે જીવનના વાસ્તવિક ધર્મ છે.
જે વ્યક્તિ સંસ્કારિતા, નાગરિકતા, રાષ્ટ્રીયતા, આદિ ધર્મ”ગુણાને જીવનમાં તાણાવાણાની માફક વણી લે છે તે જ વ્યક્તિ પોતાના જીવનધર્મ –આત્મધર્મને જીવનમાં સાંગેાપાંગ ઉતારી શકે છે. જીવનધર્મીના મમ્ સમજવા એટલે આત્માને ઓળખવા. ગ્રામધમ, નગરધર્મ, રાષ્ટ્રધર્મ આદિ ધર્મો એ જીવનધરૂપ આત્માના અંગપ્રત્યગા છે. જ્યાંસુધી સમાનતાને આદર્શ જીવનમાં ઉતરતા નથી ત્યાંસુધી આત્માની ઓળખાણુ થતી નથી. સમાનતાના આદર્શ જીવનમાં
હું અસ્તિકાયધમ ની શાસ્ત્રીય ચર્ચા વિષે નુ પરિશિષ્ટ દશમું.
,
Page #126
--------------------------------------------------------------------------
________________
જીવનધર્મ
૧૧૩ ઉતારવા માટે સર્વ પ્રથમ માનવતાને જીવનમાં પ્રગટાવવી પડે છે અને
જ્યારે માનવધર્મ તેના જીવનમાં પ્રગટે છે ત્યારે તેને ધ્યેયમ– એ હોય છે કે “હું માનવી છું. માનવધર્મ સમજું અને માનવ માટે જવું એ મારું સર્વપ્રથમ કર્તવ્ય છે. કારણ કે સઘળા ધર્મો મહાન છે પણ માનવધર્મ એથી પણ વધારે મહાન છે.”
જેના જીવનમાં માનવતા રગેરગે વ્યાપી ગઈ હોય છે એ એમ માને અને સમજે છે કે જે ધર્મ છે તે માનવ માટે છે. માનવને વધારે સંસ્કારી–વધારે સુંદર-વધારે શક્તિશાળી બનાવવા માટે ધર્મ છે. એટલે જ્યાં ધર્મ પાળતાં માનવને અન્યાય થતો હોય ત્યાં ધર્મને સાધનરૂપ માનીને પુનર્યોજના કરવી ઘટે. - બધા ધર્મો માનવધર્મ શીખવા માટે છે. માનવ પ્રત્યે તિરસ્કાર ઉત્પન્ન કરાવે, જુદાઈ શીખવાડે, માનવને હલકે ગણતાં શીખવાડે એ બધી વાતે ધર્મની હેઈ ન શકે.
મનુષ્ય ધર્મ પાળે છે તે પિતાની જાતને ઊંચી ઠરાવવા માટે નહિ પણ ખરેખર ઊંચી બનાવવા માટે અને એવી ઉત્કૃષ્ટ મનોદશા પ્રાપ્ત કરવા માટે એને જીવનમન્સ કેવળ વિશ્વબંધુત્વ’ હોય છે. અર્થાત “મિત્તી ને સવમૂહું વેર અન્ને ર છે ” અર્થાત બધા પ્રાણીઓ પ્રત્યે મારે મૈત્રીભાવ–બધુભાવ છે; મારે કોઈની સાથે એરવેર નથી. જેમ સાચી મહત્તા સાદી હોય છે તેમ આ મહાન માનવધર્મ પણ સાદે સરળ છે. એને એક જ ધર્મવાક્ય “ગર્ભિત સર્વભૂતેષુ માં મૂકી શકાય. - જે તમને ન ગમે તે કેઈને ન ગમે. અવેડાનું પાણી જે તમે પી ન શકે તે બીજે કઈ માનવ પી ન શકે. માંદગીમાં સહાય કરે એમ જે તમે ઈચ્છે, તે બીજા પણ એ જ ઈચ્છ.. .
આટલે સીધે-સાથે માનવધર્મ જે મનુષ્ય સમજી લે અને પિતાનાં બધા સાધન એ માનવધર્મ વધારવા માટે છે એટલું જાણું
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૪
ધર્મ અને ધર્મનાયક
લે–તા પુછી એને ધર્મ વિષેનું વિશેષ જ્ઞાન એમાંથી જ મળી રહેશે. કારણ કે એ સાદા માનવધર્માં જેમ સૌ કાઈ એક ધડીમાં સમજી શકે તેમ છે તેમ જ એ માનવધર્મીમાં રહેલી ગહનતા પણ જીવનભરની શુદ્ધિ અને શાધન માગે એટલી ઉદાર અને ભવ્ય છે. જીવનધા આદર્શ વિકારા ઉપર વિજય પ્રાપ્ત કરી વિશ્વબન્ધુતા કેળવવાના છે.
આત્માને ઓળખવા અથવા જીવનધમના માઁ સમજવા એ સરલ કામ નથી. કારણ કે યુગયુગાન્તરાથી માનવસમાજ વાસના, અજ્ઞાનતા, સમૂહતા, અશ્રદ્ધા વગેરે ક રૂપ આંતરશત્રુઓદ્વારા ખહારના શત્રુઓ કરતાં સવિશેષ-પીડિત છે, સંત્રસ્ત છે, બહુ છે. વાસનાદિ આંતરશત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરવા એ સાધારણુજન માટે સરલ નથી. આત્મવિજય પ્રાપ્ત કરવા માટે જીવને ત્સ–પ્રાણાપશુ–કરવા જેટલાં અમાપ અહિંસા, ત્યાગ, જ્ઞાન, તપ આદિ આત્મઅળની પરમ આવશ્યક્તા રહે છે. એ આત્મબળ વિના જીવનયુદ્ધ ખેલી શકાતું નથી અને તેથી આત્મબળવૐ પુરુષા પૂર્વક જીવનયુદ્ધમાં વિકારશત્રુને પરાજિત કરી દુર્દમ આત્માને દવા એ લાખા સુભટાને જીતવા કરતાં પરમવિજય છે. આ આત્મવિજયને વિજયનાદ સમસ્ત સંસારને સંભળાવનાર અને સ્વાતંત્ર્યના રાજમાર્ગ દેખાડનાર તે જયશીલ જૈનધમ છે.
જીવનમાં જૈનત્વ પ્રગટાવવું એ આત્માને શોધવાની મૂળ ચાવી છે. કારણ કે જૈનધમ' એ વિશ્વવિજેતાના ધર્મ છે; આત્મવિજય પ્રાપ્ત કરી સિદ્ધ, યુદ્ધ અને મુક્ત થયેલા વિકારવિજયી ક્ષત્રિયવીરાના વિજયધર્મ —જૈનધમ છે. યુદ્ધમાં વીરતા દાખવી વિજય પ્રાપ્ત કરનાર તરીકે ક્ષત્રિયવીરા પ્રસિદ્ધ પણ તેમની વિશેષ પ્રસિદ્ધિ તા જીવનસ'ગ્રામમાં વાસનાદિ ક્રમરૂપ આંતરશત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરનાર
* जो सहस्सं सहस्साणं संगामे दुज्जए जिए ।
પત્ત નેિન્દ્ર અપ્પાળ પુલ સે પમો નમો | ઉત્તરા. ૯.
Page #128
--------------------------------------------------------------------------
________________
જીવનવ
૧૧૫
તરીકે તથા એ વિજયધમ–જૈનધર્મના પ્રચારક તરીકે સવિશેષ છે. આત્મસ્વાત’ત્ર્યના વિજયનાદ જગત માત્રને સભળાવનાર ઋષભદેવ સ્વામીથી લઈ શ્રી. મહાવીર પ્રભુ સુધીના ચાવીસ વિકારવિજયી તીર્થંકરાએ જગજ્જવાને કર્મબંધનથી મુકત થવાના, સ્વતંત્ર બનવાના જે વિજયમાર્ગ બતાવ્યેા છે એ વિજયમાર્ગ તે જૈનધર્મી. એ ઋષભદેવ મહાવીરાદિ તીર્થંકરાએ જૈનમના જે આત્મવિજયનાં સ્વાતંત્ર્યમન્ત્રા જગતમાત્રને સંભળાવ્યાં છે તેના સાર એ છે કેઃ—
k
(૧) સ્વતંત્ર બને; સ્વતંત્ર બનાવા અને સ્વતંત્ર અનેલાના પગલે ચાલા; એ પહેલા વિજયમંત્ર.
(૨) પરાધીન અનેા નિહ, કાઈ ને પરાધીન બનાવા નહિ. અને કાઈ પરાધીનને પગલે ચાલા નહિ; એ ખીજો વિજયમંત્ર (૩) સંધશક્તિ કેળવેા, એ ત્રીજો વિજયમત્ર.
(૪) સંધશક્તિને પુષ્ટ કરવા માટે વિવેકબુદ્ધિને કળવા અને કદાગ્રહબુદ્ધિને સ્થાને સમન્વયબુદ્ધિને સ્થાન આપે; એ ચેાથે વિજયમ ત્ર.
(૫) તમારી આત્મશક્તિમાં દૃઢ વિશ્વાસ રાખા, બહારની લેાભાવનારી શક્તિને આધાર રાખેા નહિ. વિજયઆકાંક્ષી બની વિજય પ્રાપ્ત કર્યે જાએ; એ પાંચમા વિજ્યમન્ત્ર.
ઉપરના વિજયમ ંત્ર ઉપરથી જૈનધર્મીના મુખ્ય સિદ્ધાન્તા નીચે લખ્યા પ્રમાણે ફલિત થાય છેઃ—
(૧) આત્મસ્વાતંત્ર્ય-અહંસાવાદ–પ્રત્યેક નાના મેટા પ્રાણીને આત્મા સ્વતંત્ર છે. કેાઈની આત્મસ્વતંત્રતા ઝૂંટવી લેવાને કાઈને અધિકાર નથી. કીડીથી કુંજર સુધીના નાના મેાટા પ્રાણીએ આત્મસ્વાતંત્ર્યની દૃષ્ટિએ સમાન છે. માટે નાના મોટા કાઈપણુ જીવને સ્વા` સાધવા માટે કે મેાક્ષપ્રાપ્તિ કે ધર્માંના ખાટા ન્હાના નીચે મારવાને—અલિદાન કરવાને-હિંસા કરવાને-કે કષ્ટ દેવાને
‘ અસ્તિકાચધ ’ના સ્પષ્ટા માટે જીએ: પરિશિષ્ટ ૧૦ મું.
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૬
ધર્મ અને ધર્મનાયક કોઈને પણ અધિકાર નથી. બધા જ જીવવા ચાહે છે, મરવા કઈ ચાહતું નથી. બધા નિર્ભય-ભયરહિત બનવા ચાહે છે માટે નિર્ભય બને, બીજાને નિર્ભય બનાવો અને નિર્ભય બનનારને સહાય કરે. “ર્ફિલા પરમો ધર્મ એ સનાતન ધર્મનું મૂળ આ આત્મસ્વાતંત્ર્યના સિદ્ધાન્તમાં રહેલ છે. આત્મસ્વાતંત્ર્ય અને અહિંસાવાદને આ પહેલે વિજય મંત્ર છે.
(૨) કર્મવાદ-કર્મબંધનથી સ્વાધીન આત્મા પરાધીન બન્યો છે. કર્મબેડીના બંધને તેડી પરાધીન આત્માને સ્વાધીન બનાવવા જોઈએ. સ્વાધીન આત્માને કર્મબંધનથી બદ્ધ કરે, આત્માનું સ્વાતંત્ર્ય ઝૂંટવી લે એવી કોઈપણ પ્રકારની પરાધીનતા પછી તે સામાજિક હોય કે ધાર્મિક હોય તેને તાબે થવું નહિ. એટલું જ નહિ પણ ઈશ્વરની પણ પરાધીનતા સેવવી નહિ. કારણ કે જયાં પરાધીનતા છે ત્યાં દુઃખ છે અને જ્યાં સ્વાધીનતા છે ત્યાં સુખ છે.” દુઃખ કેશુ ચાહે ? બધા સુખ ચાહે છે. શાશ્વત સુખની ઈચ્છા કરનારે કર્મોની પરાધીનતા દૂર કરવી જરૂર છે. સુખ-દુઃખ અને પિતાના જ હાથમાં છે. કર્મ અનુસાર સુખ-દુઃખની પ્રાપ્તિ થાય છે. કેઈ ઈશ્વરીય શક્તિ સુખ-દુઃખ દેતી નથી. કર્મશક્તિના પ્રતાપથી આત્મા દુઃખી થાય છે અને કર્મશક્તિને નાશ કરવાથી આત્મા સુખી થાય છે.
(૩) સંઘશક્તિ-સંઘધમ–જીવનસંગ્રામમાં વિજય પ્રાપ્ત કરવા માટે એક્યબળ-સંઘશક્તિની પરમાવસ્યતા રહે છે. ઐક્યબળ વિના જીવનસિદ્ધિ સાધવી દુષ્કર થઈ પડે છે. એટલા માટે સંઘશક્તિ કેળવવી આવશ્યક છે. સંધનું બળ એકત્રિત કરવું એ આત્મવિજય પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ સાધન છે.
- (૪) સમન્વયબુદ્ધિ-અનેકાન્તવાદ-નયવાદ-દુશ્મનને પોતાના કાબુમાં લાવવાનું બીજું અમેઘ સાધન તે અનેકાન્તવાદ છે. અનેકાન્તવાદ વિરોધી પક્ષને સમજાવવાનું અને પોતાના પક્ષને મજબૂત કરવાનું એક સબળ સાધન છે. વિરોધીઓને પણ અમૃતપાન કરાવી
Page #130
--------------------------------------------------------------------------
________________
જીવનધ
૧૧૭
અમર બનાવનાર તે અનેકાન્તવાદ છે. અનેકાન્તવાદને સાદી ભાષામાં વિવેકબુદ્ધિ અથવા સમન્વયબુદ્ધિ કહી શકીએ, વિવેક વિના જેમ ધર્મ પણ અધર્મ બની જાય છે. તેમ અનેકાન્ત દૃષ્ટિ વિના ધ`મય કૃત્ય અધ°મય બની જાય છે. અનેકાન્તવાદ તે વિચારવૃક્ષનું સુફળ છે. અનેકાન્તવાદ એ જૈનધર્મની ખાસ વિશિષ્ટતા છે. વિરાધીઓનું દમન અને પેાતાનું શમન કરનાર અનેકાન્તવાદ એક સબળ શસ્ત્ર છે. આ શસ્ત્રથી વિજયપ્રાપ્તિ અવશ્ય થાય છે. અનેકાન્તવાદ અને અહિંસાવાદના સુમેળ થાય છે ત્યારે આત્મવિજય અવશ્ય થાય છે.
'
(૫) આત્મવિશ્વાસ–આત્મવિજયના મૂલમંત્ર-વિજયાંાક્ષી ખની આત્મવિશ્વાસપૂર્વક પ્રયત્ન કરવા એ આત્મવિજયને મૂલમંત્ર છે. આત્મવિશ્વાસને જૈનધર્માંની પરિભાષામાં ‘ સમ્યકત્વ ’ કહેવામાં આવે છે. આત્મવિશ્વાસ-સમ્યક્ત્વ-વિના આત્મવિજય થવા મુશ્કેલ છે. પેાતાની આત્મશકિતમાં સપૂર્ણ વિશ્વાસ રાખી પ્રવૃત્તિ ક્યૂ જવી એમાં જ આત્મવિજય રહેલા છે. બહારની કાઈપણ શક્તિ ઉપર આધાર રાખી પ્રવૃત્તિ કરવાથી આત્મવિજય પ્રાપ્ત કરવા કઠણુ છે. તમારી પોતાની જ શક્તિ તમને આત્મવિજય પ્રાપ્ત કરાવી શકશે. બહારની કાઈપણ જડશક્તિ તમારામાં જીવનપ્રાણ પૂરી નહિ શકે.
પોતાની આત્મશકિતમાં પૂરેપૂરા આત્મવિશ્વાસ રાખેા અને આત્મવિશ્વાસપૂર્વક પ્રવૃત્તિ કયે જા; એમાં જ પોતાના આત્મવિજય રહેલા છે. સમ્યક્ત્વ-આત્મવિશ્વાસ-જ આત્મવિજયના મૂલમંત્ર છે. આ મૂલમંત્ર સમજયા પછી આત્મવિજય પ્રાપ્ત કરવા મુશ્કેલ નથી.
વિશ્વમાત્રને જીતવાને આ વિજયમંત્ર છે. જે ધમ વિશ્વમાત્રને જીતવાના આવે! અમેાધ વિજયમંત્ર શીખડાવે છે, તે ધર્મ માનવસમાજનું જ નહિ જગતમાત્રનું કલ્યાણ કરનારા હાય એમાં શું આશ્ચય ?
Page #131
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધમનાયક જે ધર્મ આત્મા જેવી અગમ્ય વસ્તુને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સાક્ષાત્કાર કરાવે છે, તે ધર્મ જગતમાત્રને વિશ્વમૈત્રી અને નિરવૃત્તિના સ્નેહસૂત્રથી સૂત્રબદ્ધ કરે અને વૈજ્ઞાનિક તવોનું સફલતાપૂર્વક અન્વેષણ કરી જગતમાત્રને નવીન આવિષ્કારોથી આશ્રર્યાન્વિત કરે એ સ્વાભાવિક છે. આ પ્રમાણે જે વ્યક્તિ જીવનમાં વિશ્વબંધુત્વ અને જૈનત્વ પ્રગટાવે છે તે જીવનધર્મ–આત્મધર્મને સાક્ષાત્કાર કરે છે અને તે ન શોધેલું શોધી અને શોધેલું જીવનમાં ઉતારીને આત્મશુદ્ધિ સાધે છે. જીવનશુદ્ધિ સાધી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થવું એ જ સાચો જીવનધર્મ છે. સર્વે કુતિઃ સતુ, સર્વે નુ નિરામય !
शिवमस्तु सर्व जगतः બધા સુખી થાઓ, બધા નિરોગી થાઓ અને જગત માત્રનું કલ્યાણ થાઓ. આ જીવનધર્મનાં ધ્યેયમ–ો છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
પૂતિ
પરિશિષ્ટ ૧ લુ
ધર્મ અને ભ્રમ
(૧)
અનુસધાન અને ઉપસ દ્વાર
[ અત્રે આપેલાં પરિશિષ્ટામાં ઘણાખરાં પરિશિષ્ટા સંકલિત છે અને કેટલાંક નવાં લખેલાં છે. દશ ધર્માને બરાબર સમજવા માટે અને દેરા ધર્માની પરસ્પર સાંકળ સાંધવા માટે આ પરિશિષ્ટો ઘણાં જ સહાંચભૂત નિવડે એવાં હાવાથી અત્રે આપ્યાં છે. ]
ખાણમાં જેમ સાનાની સાથે માટી મળેલી હેાય છે તેમ ધર્મની સાથે લાશ્રમ મળેલા હાય છે. ધર્મના વ્યાપક અર્થ સનાતન સંબંધ અથવા નિયમ થાય છે. બાળવું એ અગ્નિના ધર્મ છે. ભૂખ લાગવી એ પ્રાણીમાત્રના દેહના ધ છે. બાળક ઉપર પ્રેમ કરવા એ માતાને ધ છે. બહુમતિને વશ થઈ જવું એ સંધનેા ધર્માં છે. ઇન્દ્રિયા ઉપર વિજય પ્રાપ્ત કરવા એ આત્માના ધર્મ છે. સ્વાર્પણ કરવું એ હૃદયના ધર્મ છે. ઉપર્યુંક્ત બધાં વિધાનેામાં આવત્તા પ્રમાણમાં ધર્મના એક જ અર્થ ઘટે છે.
Page #133
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધનાયક
ભાતિક, નૈતિક તથા આધ્યાત્મિક સંબંધેાના યથાય દન ઉપર ધર્મની રચના કરવામાં આવી છે.
૧૨૦
જ્યાંસુધી મનુષ્ય આ શાશ્વત નિયમેાને સમજી શકતા નથી ત્યાંસુધી ખાટા અનુમાના કરતા રહે છે અને તેને જ ધર્મ માની બેસે છે. અગ્નિની જવાળા શાન્ત થઈ જવાથી જેમ અગ્નિમાંથી ધુમા નીકળે છે તેમ મનુષ્યબુદ્ધિ અને મનુષ્યહૃદય જ્યારે જડ થઈ જાય છે અને આત્મજાગૃતિ મંદ થઈ જાય છે ત્યારે આવાં ભ્રમા ઊપજે છે.
નાસ્તિકતારૂપી પાણીદ્વારા લાકભ્રમરૂપી હૃદયની અગ્નિને શાન્ત કરવા એ સાચા ઉપાય નથી પરંતુ સાચા ઉપાય તે એ છે કે આવા સમયે જિજ્ઞાસા અને અનુભવરૂપી ક્થી ધાર્મિકતાને સચેત કરી ધર્મની યાતિને ફરી જાજવલ્યમાન કરવી એ છે.
ધર્મશિક્ષા અને ધર્મના ઊંડા ચિન્તન-મનનથી લોકભ્રમને નાશ અને ધર્મના ઉદય થાય છે. અજ્ઞાન-કુજ્ઞાન અને ભય—લાલચ એ ધર્મના કટ્ટર શત્રુઓ છે. કારણ કે ધર્મના નાશ કરનાર લેાકભ્રમ, અજ્ઞાન અને લયમાંથી જ પેદા થાય છે,
ઋષિ-મુનિઓ તથા ધર્મ–સંસ્થાપકા જ્યાંસુધી પોતાની શ્રદ્ધા અને પેાતાના સ્વાનુભવની વાતા કરે છે ત્યાંસુધી તે તેમાં શુદ્ધ સત્ય અથવા સનાતન ધર્મના વાસ હાય છે પણ જ્યારે તેઓ અથવા તેમના અનુયાયીએ રૂઢ માન્યતાઓને અથવા પોતાની કલ્પનાઓને જેટલી ગફલતથી, અજ્ઞાનથી કે જાણીબુજીને ધ'માં ભેળવી દે છે તેટલી અશુદ્ધિ તે ધર્મમાં આવી જાય છે અને જ્યારે ધર્મના આંધળા અનુયાયીઓ એ અશુદ્ધ થયેલા ધર્મને પકડી રાખે છે ત્યારે ધર્મસેવકાના હાથે જ ધર્મને પરાજય થાય છે.
(૨)
ધર્મ-સંસ્કરણ
માનવજીવનને ચારે બાજુથી વિચાર કરનારા ને કાઈ હાય તો તે ધર્મ જ છે. જીવનનું સ્થાયી અથવા અસ્થાયી એકપણ એવું
Page #134
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
૧૨૧ અંગ નથી કે જેને વિચાર ધર્મને કર્તવ્ય નથી. તેથી ધર્મ મનુષ્યના સનાતન જીવન એટલે જ અથવા તેથી પણ વિશેષ વ્યાપક હોવો જોઈએ અને જીવનસમસ્ત તેનું ક્ષેત્ર છે. તેથી અત્યંત ઉત્કટપણે છવો હોવો જોઈએ.
આજે જગતના જે પ્રખ્યાત ધર્મો છે તે ઘણે અંશે એવા વ્યાપક ધર્મો છે. સ્થાપનાને સમયે તે તે બધા જીવતા હતા જ. પરંતુ તેમને ચેતનને ધાર્મિક પુરુષોએ વારંવાર જગાડી તેમને જીવતા રાખ્યા છે. સગડીમાંને દેવતા સ્વભાવે જ જેમ વારંવાર મંદ પડી જાય છે અને તેથી વારંવારકેલિસા પૂરીને અને ફૂંકીને તેનું સંસ્કરણ કરવું પડે છે, તેને જાગતે રાખવો પડે છે, તે જ પ્રમાણે સમાજમાં ધર્મતેજને જાગ્રત રાખવા સારુ ધર્મપરાયણ સમાજ પુરુષને તેને દૂકાનું અને ઈંધન પૂરવાનું કામ કરવું પડે છે. આ કામ જે વખતોવખત ન થયું તે ધર્મજીવન ક્ષીણ અને વિકૃત થઈ જાય છે અને ધર્મનું ક્ષણ અને વિકૃત સ્વરૂપ અધર્મ જેટલું જ નુક્સાન કરે છે. ધર્મને ચેતનવાન અને પ્રજ્વલિત રાખવાનું કાર્ય ધર્મપરાયણ વ્યક્તિઓ જ કરી શકે છે.
ધર્મને અંતિમ આધાર મનુષ્યહૃદય છે. ધર્મજિજ્ઞાસા અને ધર્મવિચાર એ મનુષ્યોને સ્વભાવ જ છે અને તે કારણે સર્વકાળમાં અને સર્વદિશામાં ઉન્નતિની કક્ષા પ્રમાણે મનુષ્યહૃદયમાં ધર્મને આવિર્ભાવ થયો જ છે, આ હૃદયધર્મ ગમે તેટલો કલુષિત હોય, મલિન હેય, તે પણ તેની મૂળ વસ્તુ શુદ્ધ છે. અશુદ્ધ સુવર્ણ કંઈપિત્તળ નથી, અને પિત્તળ ગમે તેટલું શુદ્ધ, ચકમકતું અને ઘાટીલું હોય તો પણ તે સેનું નથી. માત્ર બુદ્ધિના જોર પર ઊભે કરેલે, લેકમાં રહેલા રાગદેષને લાભ લઈ ચાલુ કરેલ અને ચેડા અથવા ઘણા સામર્થ્યવાન લેકેના સ્વાર્થને પિષનારે ધર્મ તે ધર્મ નથી, અસંસ્કારી હૃદયની ક્ષુદ્ર વાસના અને દંભમાંથી ઉત્પન્ન થતી વિકૃતિને ઢાંકો શિષ્ટાચાર કે ચતુરાઈપૂર્વક તકથી કરે તેને બચાવ એ પણ
Page #135
--------------------------------------------------------------------------
________________
૧રર.
ધર્મ અને વિનાયક ધર્મ નથી. અજ્ઞાન, ભોળપણું અને અંધશ્રદ્ધા એ ત્રણ દેથી કલુષિત થયેલ ધર્મ અધર્મની કક્ષાએ પહોંચી જાય છે તે વસ્તુ જુદી છે; અને મૂળમાં જ જે ધર્મ નથી પણ કેવળ સીફતથી ધર્મનું રૂપ ધારણ કરે છે તે વસ્તુ પણ જુદી છે. માનવઇતિહાસમાં ઉપર જણાવેલા ધર્મના બન્ને પ્રકાર બહોળા પ્રમાણમાં મળે એટલે મનુષ્યસમાજ પાકટ છે, પરંતુ આ બન્ને વસ્તુનું પૃથક્કરણ કરી તેમનું યથાર્થ સ્વરૂપ ઓળખવાની તસ્દી મનુષ્ય હજી લીધી નથી.
કઈ ચાલુ દુકાન પિતાની આબાદી કાયમ રાખવા અને વધારવા જેમ વારંવાર જૂને અને નકામે થયેલે માલ કાઢી નાંખે છે; અને પડી રહેવાથી બગડેલા માલને વાળીઝૂડી સાફ કરી ઊજળો કરે છે તે જ રીતે ધર્મ વારંવાર પિતાનું સંસ્કરણ કરવું જોઈએ. પરંતુ એ સંસ્કરણ ખરું સોનું પારખવાની અને સંભાળી રાખવાની જેમનામાં શક્તિ છે એવા કુશળ, ધર્મ સમાજસેવકને હાથે જ થવું જોઈએ. જગતમાં વધી પડેલી ઘણીખરી પ્રચલિત નાસ્તિક્તાનું કારણ ધર્મસંસ્કરણને અભાવ જ છે.
–કાકા કાલેલકર
પરિશિષ્ટ ર નું
ગ્રામધર્મ જ્યાં સુધી માનવસમાજનું જીવન અન્ન અને વસ્ત્ર ઉપર અવલંબિત છે ત્યાં સુધી સમાજને ખેતી જ એકમાત્ર મહત્વપૂર્ણ અને અનિવાર્ય ધધ રહેશે અને ખેતીને માટે માનવસમાજે ગામડાઓમાં જ રહેવું પડશે.
અન્ન અને વસ્ત્રોની સિવાય મનુષ્યોને જ્યારે બીજી આવશ્યક્તાઓ ઊભી થશે ત્યારે તેની પૂર્તિ કરવા માટે તથા પરસ્પરાવલંબી સમાજને
Page #136
--------------------------------------------------------------------------
________________
૧ર૩
પરિશિષ્ટ સુનિયંત્રિત અને નિયમબદ્ધ કરવા માટે બજાર-હાટ તથા નગરે પણ જરૂર ઉત્પન્ન થશે. - જ્યાં સુધી માનવસમાજ આજની માફક રાજદ્વારા નિયંત્રિત રહેવાનું સ્વીકારશે ત્યાં સુધી રાજધાની અને તેની અવ્યવસ્થા અનિવાર્ય છે. આમ છતાં માનવજાતિનું મુખ્ય કેન્દ્ર તે ગ્રામ જ છે. કારણ કે ગામડાનો ખેતીની સાથે સજીવ સંબંધ છે.
યુરેપે ઔદ્યોગિક પ્રગતિના નામે આ સ્વાભાવિક સ્થિતિને બદલાવી દેશદેશાત્રેની સાથે સંબંધ જોડી ખેતીને બદલે કારખાનાં
ને અધિક મહત્વ આપ્યું છે. આનું દુષ્પરિણામ એ આવ્યું કે ગામડાંઓ તદન ઉજડ–વેરાન થઈ ગયાં અને જ્યાંત્યાં નાનાં નગર વસવા લાગ્યાં. નાગરિકે ગામડાઓને સાર–સર્વસ્વ-ધાન્યબુદ્ધિગામડાનો પુરુષાર્થ તથા ગામડાની મહેનતને પણ પિતાની તરફ ખેંચી જવા લાગ્યા. - નગર, ગાંમડાંની આવશ્યક્તાઓની પૂર્તિ કરવાને બદલે આજે તેને જ આજીવિકાનું સાધન બનાવી બેઠાં છે. એટલું જ નહિ પણ પિતાની આજીવિકાની પૂર્તિ ગામડાંઓથી થાય છે એટલા માટે ગામડાંને જીવિત રાખવા માગે છે. આ કૃત્રિમ સ્થિતિને લીધે માનવસમાજનું આરોગ્ય, તેનું આયુષ્ય, ચારિત્ર્ય અને તેની સંતોષવૃત્તિને ભારે આઘાત પહોંચ્યો છે. આ આઘાતને દૂર કરવામાં અને ગામડાંઓને પુનઃ સજીવન કરવામાં જ માનવસમાજનું કલ્યાણ રહેલું છે.
ગામડાંઓની પ્રાણપ્રતિષ્ઠા ગ્રામધર્મના પાલનથી જ સાચવી શકાય એમ છે. ગ્રામધર્મના પાલનથી ગામડાંઓ પુનઃ સજીવન થશે.
ગ્રામોદ્ધાર આજે હિન્દુસ્થાનમાં ગામડાંના સમાજની અસાધારણ દુર્દશા છે. શહેરમાંથી પરદેશી માલ અને મેજરેખની વસ્તુઓ ગામડાંમાં પહોંચે છે; ધંધાઉદ્યોગ પહોંચતા નથી. શહેરી દુર્ગણતાં ઝપાટાથી ફેલાવા માંડયા છે; પણ શહેરમાં જે ધર્મવિચારની જાગૃતિ, રાજકીય પ્રગતિ
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૪
ધર્મ અને ધર્મનાયક અને સમાજ સુધારો થોડેઘણે અંશે દેખાય છે તેનું ખમીર ગામડાંએમાં બહુજ ચેડા પ્રમાણમાં પહોંચે છે.
દેશદેશાન્તરમાં વખણાય છે તે આપણો ધર્મ અને ગામડાંમાં પળાય છે તે ધર્મ એક રહ્યા નથી. ગામડાંમાં સાચેસાચી ધર્મનિષ્ઠ, પવિત્ર આસ્તિકતા અને ઉચ્ચ ચારિત્ર્યસંપત્તિ કાલ સુધી હતાં; આજ પણ તેના અવશેષ દેખા દે છે; પરંતુ અબુદ્ધિ, જડતા અને નાસ્તિકતાનું જ સામ્રાજ્ય ત્યાં સાર્વત્રિક થવા બેઠું છે. એ કારણથી ગામડાના સમાજમાં ઘડપણું વધારે દેખાય છે. ગામડાંમાં અજ્ઞાન છે. અનારોગ્ય છે અને ગરીબી છે. આ ત્રણે જે દૂર ન કર્યા તે ગામડાંને સમાજ હવે ટકવાને જ નથી. પરંતુ જ્ઞાન, આરોગ્ય અને ઉદ્યોગ બહારથી લેકે પર કેટલાંક લાદી શકાય! બહારથી લાદવાના ઉપાયોને મર્યાદા છે. આ તારક ત્રિપુટીને લેકોએ સ્વેચ્છાથી જ સ્વીકાર કરવો જોઈએ અને તેનો સ્વેચ્છાથી જ સ્વીકાર થાય તે પહેલાં સમાજનું ઘડપણ જવું જોઈએ. સમાજમાં ઉત્સાહ અને ઉત્થાન આવવાં જોઈએ. ધર્મસંસ્કરણ સિવાય આ વાત બનવાની નથી તેથી બીજી બધી વાતે કરતાં ગામડાંમાં ધર્મસંસ્કરણનો યથાયોગ્ય પ્રયત્ન થવો જોઈએ.
ગામડાંઓમાં જે ધર્મ પળાય છે તેમાં ભય, લાંચ, દૈવવાદ અને જંતરમંતરવાળો કર્મકાંડ એ બધું મુખ્ય હેય છે. –કાકા કાલેલકર
પરિશિષ્ટ ૩ જું નગરધર્મ
ચલેકેની માનવ તથા નાગરિક અધિકારઘોષણા
(૨૩ મી જૂન ૧૭૮૩) ૧. સમાજને હેતુ સાર્વજનિક કલ્યાણ છે. આ સ્વાભાવિક તથા કાલાબાધિત અધિકારના ભેગવટાની માણસને ખાત્રી આપવા સારુ રાજ્ય સ્થાપવામાં આવ્યું છે.
Page #138
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
૧૨૫
૨. આ અધિકારા સમાનતા, સ્વતંત્રતા, સુરક્ષિતતા તથા સ્વત્વ છે. ૩. સર્વ માણસા પ્રકૃતિથી અને કાયદા આગળ સમાન છે.
૪. કાયદા સામાન્ય ઇચ્છાને સ્વતંત્ર અને ગંભીર ઉગાર છે; રક્ષા કરવામાં તેમજ દંડવામાં એ સર્વાંને સારુ એક જ છે; ન્યાયપુરઃસર અને સમાજહિતકારી વાત વિના તે શેનુંયે વિધાન ન કરી શકે; સમાજને અહિતકર વાત વિના તે શેનેાયે નિષેધ ન કરી શકે.
૫.સર્વે નાગરિકા જાહેર નેાકરીઓમાં સરખી રીતે પ્રવેશપાત્ર છે. સ્વતંત્ર લાકા પેાતાની પસંદગીમાં સુશીલ તે સુમતિ વિના ખીજા પસંદગીના હેતુ જાણતા નથી.
૬. સ્વતંત્રતા, એટલે જેનાથી ખીજાના અધિકારાને હાનિ ન થાય એવું બધું કરવાની માણસની સત્તા; પ્રકૃતિ એની જનની છે, ન્યાય એના નિયમ છે, કાયદા એના રક્ષક છે; એની નૈતિક મર્યાદા આ ન્યાયમાં રહેલી છે; ખીજા તારા પ્રત્યે કરે એમ તું ન ઇચ્છે એવું તારે ખીજા પ્રત્યે ન કરવું. ’
૭. છાપા દ્વારા કે ખીજે ગમે તે માર્ગે પોતાના વિચાર તે પેાતાના અભિપ્રાય દર્શાવવાના અધિકાર, શાંતિથી સભા ભરવાના અધિકાર, ધર્મ'નું નિરંકુશ આચરણ,આની બધી ન થઈ શકે.
૮. સુરક્ષિતતા, એટલે પાતાનું શરીર, પેાતાના અધિકાર અને પોતાના સ્વત્વના બચાવને સારુ સમાજ પ્રત્યેક અંગભૂતને રક્ષણ આપે છે તે.
૯. કાયદાએ રાજ્યકર્તાઓના અત્યાચારથી સાવ જનિક તથા અંગત સ્વતંત્રતાની રક્ષા કરવી જોઈએ.
૧૦. એની સંમતિ વિના માણસની મિલકતના અલ્પમાં અપ ભાગ લઈ શકાય નહિ.
૧૧. સર્વોપરિસત્તા લૉકામાં અધિષ્ઠિત છે; એ એક, અવિભાજ્ય, અકાલાબાધિત અને અદેય છે.
Page #139
--------------------------------------------------------------------------
________________
ધમ અને ધનાયક
૧૨. પેાતાનું બંધારણ ફરી તપાસવા, સુધારવા તે ફેરવવાના અધિકાર પ્રજાને હમેશાં છે. એક પેઢી ભવિષ્યની પેઢીને પાતાના કાયદાઓને વશ ન કરી શકે.
૧૨૬
૧૭. કાયદા ધડવામાં અને પ્રતિનિધિઓને ચુંટવામાં સંમતિ આપવાના પ્રત્યેક નાગરિકને સમાન અધિકાર છે.
૧૪. અત્યાચારના વિરોધ એ માનવના ખીજા અધિકારામાંથી ફલિત થાય છે.
૧૫. જયારે રાજ્યકર્તા લકાના અધિકારાનું ઉલ્લંધન કરે, ત્યારે લોકાને સારુ અને લેાકાના પ્રત્યેક અંગને સારુ, બળવા એ પરમપવિત્ર અધિકાર અને પરમ અનિવાર્ય ધર્મ છે.
[ ‘રાજકથા’માંથી ]
રિશિષ્ટ ૪ યુ રાષ્ટ્રધર્મનાં મુખ્ય અગા
[ ચીનના રાષ્ટ્રનેતા ડૉ. સન—યાત–સેનના રાષ્ટ્રીય સિદ્ધાન્તા ] રાષ્ટ્ર અને પ્રજા
(૧)
પ્રજાના રાષ્ટ્રઃ– રાષ્ટ્ર પ્રજાના આધારે જીવિત છે. એટલે રાષ્ટ્ર એ પ્રજાનેા છે. પ્રજાને પાષવી એ રાષ્ટ્રના ધર્મ છે અને રાષ્ટ્રને સમૃદ્ધ બનાવવા પ્રજાના ધર્મ છે. રાષ્ટ્ર અને પ્રજા એ બન્ને અભિન્ન છે. પ્રજાની દુબળતાથી રાષ્ટ્ર દુબળ છે અને પ્રજાની સખળતાથી રાષ્ટ્ર સખળ બને છે. આ એક ઐતિહાસિક સત્ય છે. પ્રજાનો એકતા રકતઐક્ય, ભાષાઐકય, આજીવિકાઐકય, ધર્મીઐકય, ગુણુસ્વભાવઐકય, આદિ–પ્રાકૃતિક શકિત ઉપર આધાર રાખે છે અને પ્રજાની એકતા ઉપર રાષ્ટ્રની એકતા આધાર રાખે છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
* ૧૨૭ પ્રત્યેક પ્રજામાં પિતાના રાષ્ટ્રની ભાવના, રાષ્ટ્રીય-આત્મા, રાષ્ટ્રીય સ્વભાવ અને રાષ્ટ્રીય સજગતા અવશ્ય હેવી જોઈએ. કારણ કે પ્રજાની રાષ્ટ્રીય ભાવનામાં રાષ્ટ્રનું ઉત્થાન રહેલું છે. જે પ્રજામાં રાષ્ટ્રીય ભાવના ન હોય અથવા લુપ્તપ્રાયઃ થઈ ગઈ હોય તે રાષ્ટ્રધર્મનું અધઃપતન અવસ્થંભાવી છે.
જે પ્રજાસંધમાં સંગઠન છે તે પ્રજાને રાષ્ટ્ર અજેય-અમર છે. ઈતિહાસ આ વાતની સાક્ષી પૂરે છે.
પ્રજાની શક્તિ
રાજસત્તાનું અસ્તિત્વ પૂરેપૂરું પ્રજાના હાથમાં છે. આજ વાત ને સૈિકાઓ પહેલાં ચીની મહર્ષિ મનસૂસે ( Mencius ) કહ્યું હતું કે-“પ્રજા સૌથી વિશેષ મૂલ્યવાન છે–ત્યારબાદ મંદિર અને અંતમાં રાજામહારાજાઓ.”
પણ ઇતિહાસ ઉપરથી તે એથી તદ્દન ઊલટું જણાય છે કે વેચ્છાચારી રાજાઓએ તથા સમ્રાટોએ હમેશાં પ્રજાના અધિકારોનું અપહરણ કર્યું છે અને કરતા આવ્યા છે.
પ્રજાસંઘની દ્વારા રાજ્યનું સંચાલન હોવું જોઈએ એ વર્તમાન યુગને અવાજ છે. જેથી વર્તમાનયુગને આપણે પ્રજાતત્રંને યુગ તરીકે ઓળખીએ છીએ. પ્રજાતંત્ર માટે અનેક વિદ્રોહ થયાં છે. જેમાં અમેરિકાનું સ્વાતંત્ર્યયુદ્ધ અને ફન્સની રાજ્યક્રાન્તિ સફલતામાં અગ્ર સ્થાન ધરાવે છે. પણ તેઓએ રાજ્યક્રાન્તિની સફલતા માટે ખૂનખાર મારામારી કરી હતી અને લેહીની નદીઓ વહેવડાવી હતી.
શું અમેરિકા અને ફ્રાન્સની મારામારી દ્વારા સ્વાતન્ય પ્રાપ્ત કરવાનો આ આદર્શ ચીનને માટે આદરણુય છે? નહિ, કદાપિ નહિ. ડે. સન-યાત-સેન આ વાતને સ્પષ્ટ કરે છે કે મારામારી દ્વારા સ્વાતન્ય પ્રાપ્તિને આદર્શ ચીન રાષ્ટ્રની પ્રાચીન સંસ્કૃતિથી અને ચીન
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૮
ધર્મ અને ધર્મનાયક પ્રજાની મનોવૃત્તિથી તંદન પ્રતિકૂલ છે. મધ્યયુગથી જ યુરોપમાં રાજાઓ તથા સમ્રાટોના અત્યાચાર–અનાચાર તથા ધાર્મિક દમન એટલાં બધાં ફેલાઈ ગયાં હતાં કે જેથી વ્યક્તિની પાસે સ્વતન્નયતા રહી ન હતી. એટલા માટે યુરેપની પ્રજા સ્વતન્ત્રતાને અત્યન્ત આત્મપ્રિય અને પવિત્ર માનવા લાગી અને તેની પ્રાપ્તિ માટે પ્રાણની પણ પરવા ના કરી. તેમનો પ્રધાન સૂર એ જ હતું કે “અમને સ્વતન્નતા આપે અથવા મૃત્યુ” પણ તેમની સ્વતન્નતા વૈયક્તિક સ્વતન્નતા હતી. રાષ્ટ્રીય સ્વતન્ત્રતા ન હતી. આવી વૈયકિતક સ્વતંત્રતા ચીનમાં અતિ પ્રાચીન કાળમાં પણ હતી. પણ રાષ્ટ્રીય સ્વતન્નતા આગળ વૈયક્તિક સ્વતન્ત્રતાની જરાપણ કીંમત નથી. માટે ચીન પ્રજાએ હવે રાષ્ટ્રીય રવતંત્રતાની પ્રાપ્તિ માટે વૈયક્તિક સ્વતન્નતાનું બલિદાન આપવું પડશે. અત્યારે ચીનરાષ્ટ્રને આદર્શ વૈયક્તિક સ્વાધીનતા નહિ પણ રાષ્ટ્રની પૂર્ણ સ્વાધીનતા છે.
પ્રજા જ રાષ્ટ્રને શક્તિ પ્રદાન કરી શકે છે. માટે રાષ્ટ્રનું કાર્ય વ્યવસ્થિત ચલાવવા માટે રાષ્ટ્રશક્તિને પાંચ વિભાગમાં વિભાજિત કરી દેવી જોઈએ-૧ શાસન. ૨ વિધાન. ૩. ન્યાય. ૪ પરીક્ષણ તથા (૫) નિરીક્ષણ. રાષ્ટ્રશકિતને આ પ્રમાણે વ્યવસ્થિતરૂપ આપવાથી રાજ્યવ્યવસ્થા સારી ચાલશે અને ફલતઃ રાષ્ટ્ર અને પ્રજા વચ્ચે મિત્રતા જળવાઈ રહેશે.
એક બાજુ શાસન – સુદઢ હોય અને બીજી બાજુ શાસનયત્રને ચલાવનાર પ્રજા પણ બળવાન બને તે શાસનશક્તિ રાજતન્ન અને પ્રજા વચ્ચે બરાબર વહેચાએલી રહી શકશે. આ પ્રમાણે શાસનશક્તિની વ્યવસ્થા થાય ત્યારે પ્રજાસંધ પૂર્ણ પ્રજાતત્ર પ્રાપ્ત કરી શકે.
Page #142
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
૧૨૯ પરિશિષ્ટ પ મું
વ્રતધર્મની આવશ્યકતા વ્રત એટલે અડગ નિશ્ચય. અગવડોને ઓળંગી જવા સારુ તે વ્રતની આવશ્યકતા છે. અગવડ સહન કરે છતાં તૂટે નહિ તે જ અડગ નિશ્ચય ગણાય. એવા નિશ્ચય વિના માણસ ઉત્તરોત્તર ચડી જ ન શકે એમ આખા જગતને અનુભવ સાક્ષી પૂરે છે. જે પાપરૂપ હોય તેમને નિશ્ચય એ વ્રત ન કહેવાય. એ રાક્ષસી વૃત્તિ છે. અને અમુક નિશ્ચય જે પુણ્યરૂપે જણ હેય તે આખરે પાપરૂપ સિદ્ધ થાય તે તે છેડવાને ધર્મ અવશ્ય પ્રાપ્ત થાય છે. પણ એવી વસ્તુને વિષે વ્રત કઈ લેતું નથી; લેવું જોઈએ નહિ. જે સર્વમાન્ય ધર્મ ગણાય છે, પણ જે આચરવાની આપણને ટેવ નથી પડી તેને વિષે વ્રત હેય. સત્ય કહેતાં કેઈને હાનિ થઈ જશે તે? એ વિચાર સત્યવાદી કરવા ન બેસે. સત્યથી આ જગતમાં કેાઈને હાનિ થતી નથી ને થવાની નથી, એવો પોતે વિશ્વાસ રાખે. દેહ જાઓ અથવા રહે, મારે તે ધર્મ પાળવો જ છે, એ ભવ્ય નિશ્ચય કરનારા જ પરમાત્માની ઝાંખી કોઈ કાળે કરી શકે છે. વ્રત લેવું એ નબળાઈ સૂચક નથી, પણ બળસૂચક છે. અમુક વસ્તુ કરવી ઉચિત છે તે પછી કરવી જ એનું નામ વ્રત, અને એમાં બળ છે. પછી આને વ્રત ન કહેતાં બીજે નામે ઓળખો તેની હરક્ત નથી. પણ ‘બનશે ત્યાં લગી કરીશ” એમ કહેનાર પિતાની નબળાઈનું અથવા અભિમાનનું દર્શન કરાવે છે. ભલે તેને પિતે નમ્રતાને નામે ઓળખાવે. એમાં નમ્રતાની ગંધ સરખીયે નથી, ‘બને ત્યાં સુધી’ વચન શુભ નિશ્રામાં ઝેર સમાન છે એમ મેં તે મારા પિતાના જીવનમાં ને ઘણાંઓનાં જીવનમાં જોયું છે. “બને ત્યાં સુધી” એટલે પહેલી અગવડે પડી જવું.
સત્ય બને ત્યાં સુધી પાળીશ.” એ વાક્યનો અર્થ જ નથી. વેપારમાં કાઈ બને ત્યાં સુધી અમુક તારીખે અમુક રકમ ભરવા ચિટ્ટીને ક્યાંયે
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૦
ધર્મ અને ધર્મ નાયક ચેક કે દૂડીરૂપે સ્વીકાર નહિ થાય. તેમ જ બને ત્યાં લગી સત્ય પાળનારની હૂંડી ઈશ્વરની દુકાને વટાવી નહિ શકાય.
ઈશ્વર પિતે નિશ્ચય, વતની સંપૂર્ણ મૂર્તિ છે. એના કાયદામાંથી એક અણુ પણ ફરે તે એ ઈશ્વર મટે. સૂર્ય મહાવ્રતધારી છે, તેથી જગતનો કાળ નિર્માણ થાય છે ને શુદ્ધ પંચાંગે રચી શકાય છે. તેણે એવી શાખ પાડી છે કે તે હંમેશા ઊગ્યો છે ને હંમેશાં ઊગ્યાં કરશે, ને તેથી જ આપણે આપણને સુરક્ષિત માનીએ છીએ. વેપારમાત્રને આધાર એક ટેક ઉપર રહ્યો છે. વેપારીઓ એકબીજા પ્રત્યે બંધાય નહિ તે વેપાર ચાલે જ નહિ. આમ વ્રત સર્વવ્યાપક વસ્તુ જોવામાં આવે છે. તેથી વ્રતની આવશ્યકતા વિષે આપણું મનમાં કદી શંકા ન જ ઊઠે.
– ગાંધીજી.
પરિશિષ્ટ ૬ હું
ગણધર્મ પ્રાચીન ભારતનું રાજ્ય ધર્મરાજ્ય જેવું હતું. રાજા અને પ્રજા વચ્ચે ધર્મસંબંધ હતું. રાજાના હિતમાં પ્રજા પિતાનું હિત અને પ્રજાના હિતમાં રાજા પિતાનું હિત સમજો. આ પ્રમાણે રાજ્યશાસન સારી રીતે ચાલતું. રાજ્યશાસન સુવ્યવસ્થિત ચાલવામાં એક મુખ્ય કારણ ગણધર્મની પ્રતિષ્ઠા હતી. ગણધર્મને આજની સભ્ય ભાષામાં પ્રજાસત્તાત્મક શાસનપ્રણાલી કહી શકાય. રાજા પણ પ્રજાના પ્રતિનિધિરૂપે કાર્ય કરતા. એટલે પ્રજા પિતાની ઉપર પિતે શાસન ચલાવતી. આ પ્રજાસતાત્મક શાસનપ્રણાલીથી ગણરાજ્યની ઋદ્ધિ અને સિદ્ધિ ઘણાં સમૃદ્ધ બન્યાં હતાં અને ગણરાજ્યોનો પરસ્પર નેહસંબંધ ઘણે ગાઢ હતે.
Page #144
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
૧૭ ગણરાજ્ય શાસનની સુવ્યવસ્થા જાળવવા માટે વારંવાર સંથાગાર”-Town hall માં વિચારવિનિમય કરવા મળતા અને પ્રાહિત વિષે ઉપાય યોજતા.
ભગવાન મહાવીરના સમયમાં ભારતવર્ષમાં ગણધર્મની સુંદર પ્રતિષ્ઠા હતી. તે વખતે કેઈની એકહલ્થ સર્વોપરી રાજસત્તા ન હતી. ત્યારે છૂટાછવાયાં નાનાંમોટાં રાજ્ય હતાં. મેટાં રાજ્ય રાજસત્તાક અને નાનાં રાજા ગણસત્તાક હતાં. - રાજસત્તાક રાજ્યમાં મગધનું રાજ્ય, કાસલનું રાજ્ય, વત્સનું રાજ્ય અને અવન્તીનું રાજ્ય એમ એ ચાર રાજ્યો મુખ્ય જણાય છે, જ્યારે ગણસત્તાક રાજ્યોમાં લિછવિવંશીય, વજિજવંશીય, કાલ્મિવંશીય, જ્ઞાતૃવંશીય, મલ્લવંશીય, વગેરે ક્ષત્રિના ગણરાજ્યો મુખ્ય જણાય છે. આ ગણસત્તાક રાજ્ય લગભગ તે વખતે ૧૮ની સંખ્યામાં હતાં અને તે ગણરાજ્યમાં મુખ્યતઃ વૈશાલી, કુડપુર, કપિલવસ્તુ, કુશીનાર, પાવા વગેરે સ્થાને હતાં.
આ ગણસત્તાક રાજ્યોમાં સંગઠન સુંદર હતું. રાજ્યવ્યવસ્થા વ્યવસ્થિત હતી અને રાજા અને પ્રજા વચ્ચે ધર્મભાવ વિશેષ હતા એ વાત શ્રી જિનાગ અને શ્રી બુદ્ધાગનાં વર્ણને ઉપરથી સ્પષ્ટ જણાય છે.
આ ગણુસત્તાક રાજયોના ગણનાયક વૈશાલીના અધિપતિ ચેટક હતા કે જે ભગવાન મહાવીરના સંસારપક્ષે મામા થતા હતા.
આ રાજસત્તાક અને ગણસત્તાક રાજ્યોને આછે ખયાલ શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં (પૃ. ૫૫) તેમજ શ્રી સૂત્રકૃતાંગ સૂત્રની ટીકામાં જણાવેલ ૨પા આર્યદેશનાં નામ ઉપરથી આવી શકે છે. શ્રી. અંગુત્તર નિકાય (૧, ૨૧૩) નામના બુદ્ધાગમમાં પણ સોળ દેશનાં નામો ગણુવતાં એ દેશને ઉલ્લેખ કર્યો છે.
* See:- 'Buddhist India’ By Rhys Davids ch. I, II.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૨
ધર્મ અને ધર્મનાયક . આ ગણુસત્તાક રાજ્યમાં કેટલું બધું સુંદર સંગઠન હતું તે વાત તે તે વખતે મગધપતિ અજાતશત્રુ (કાણિક) પિતાના હલ્લ–વિહલ નામના ભાઈઓ સાથે હાર તેમજ હાથી માટે કરેલા અન્યાયને રોકવા માટે તેમની સાથે વૈશાલીપતિ ચેટકે નવલિચ્છવી, નવમલ્લકી આદિ ૧૮ ગણરાજ્યના સહકારથી કરેલી ઇતિહાસપ્રસિદ્ધ “રથમુસલ” અને “મહાશિલાકંટક નામની ભયંકર લડાઈએથી સ્પષ્ટ જણાઈ આવે છે.
પરિશિષ્ટ ૭ મું - સંધસંગઠનનાં સાધન
[ જિનશાસનની માફક બુદ્ધિશાસનમાં પણ સંઘજના વિષે સરસ વિચારણા થએલી છે. સંઘબંધારણમાં તે સહાયભૂત નીવડશે એમ ધારી બુદ્ધાગમમાં આવેલા સંઘજના વિષચક કેટલાંક ઉલ્લેખ અહીં આપવા ઉચિત ધાર્યા છે.] સંઘ સંગઠન
सुखो बुद्धानमुप्पादो सुखा सद्धम्मदेसना ।
सुखा संघस्स सामग्गी समग्गानं तपो सुखो । અર્થાતબુધને જન્મ સુખકર છે. સદ્ધર્મની દેશના સુખકારક છે. સંઘની સામગ્રી-સંગઠન સુખકારક છે અને સંપથી રહેનાર ભિક્ષએનું તપ સુખકારક છે. સંઘસંગઠનની ઉપયોગિતા અને તેથી થતા લાભો ___ एकधम्मो भिक्खवे ! लोके उपग्जमानो उपज्जति बहुजनहिताय बहुजनसुखाय बहुनो जनस्स अत्याय, सुखाय, देवमनुस्सानं । कतमो एकधम्मो ? संघस्स सामग्गी । संघे खो पन भिक्खवे ! समग्गे न चेव अचमब्ज भण्डनानि होन्ति, न च अञमयं परिभासा होन्ति,
Page #146
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
૧૩૩
न च अञ्ञम परिक्खेपा होन्ति, न च अञ्ञम परिश्ञ्चजना होन्ति, तत्थ अप्पसन्ना चे व पसीदन्ति, पसन्नानञ्च भीयोभावो होतीत्ति । અર્થાત્—ભિક્ષુઓ ! લેાકમાં એક ધમ એવા છે કે જેને પેદા કરવાથી ધણા લેાકાનું કલ્યાણુ, ધણા લેાકાનું સુખ તેમજ દેવમનુષ્ય સહિત ઘણા લાકાનું કલ્યાણુ, સુખ અને ઇચ્છિત કાર્ય થાય છે. તે કયા ધર્મ ? સંઘનું સંગઠન. ભિક્ષુએ ! સંધનું સંગઠન થવાથી પરસ્પર કલેશક કાસા થતા નથી, પરસ્પર અપશબ્દ (ગાળાગાળી)ના વ્યવહાર થતા નથી, પરસ્પર ખાટા આક્ષેપો થતા નથી, પરસ્પર પરિત ના—તુચ્છકાર થતા નથી. આ પ્રમાણે સંધનું સંગઠન થવાથી અપ્રસન્ન થએલા પણ પ્રસન્ન થાય છે (હળીમળીને રહે છે) અને પ્રસન્ન થએલાઓમાં ખૂબ સદ્ભાવ પેદા થાય છે, સઘસગઠન સાધનારની ધ્યેયસિદ્ધિ
सुखा संघस्स सामग्गी समग्गानञ्च अनुग्गहो । समग्रतो धम्मत्थो योगक्खेमा न घंसति संघ समग्गं कत्वान कप्पं सम्गम्हि मोदतीति । અર્થાત્—સંઘની સામગ્રી-સંગઠન સુખકારક છે. સ ́પથી રહેનારાઓની સહાય કરનારા, ધર્મીમાં સ્થિર રહેનારા અને સંગઠન સાધનારા ભિક્ષુ ચેાગક્ષેમ (જીવનધ્યેય) નિર્વાણુથી વ્યુત થતા નથી અને તે ભિક્ષુ સંધનું સંગઠન કરીને સ્વર્ગીમાં કલ્પવ સુધી સુખ પામે છે.
સંઘભેદની નિરુપયોગિતા અને તેથી થતા ગેરલાભા
"
एक धम्मो भिकखवे ! लोके उपज्जमानो उपज्जति बहुजनाहिताय, बहुजन सुखाय बहुनो जनस्स अनत्थाय अहिताय, दुक्खाय देवમનુલ્લાનું । તમો પુષો ? સંયમેવો । સંઘે લોપન મિલવે! भिन्ने अञ्ञम भण्डनानि चेव होन्ति, अञ्ञम परिभाषा च होन्ति, अम परिकखेपा च होन्ति, अञ्ञम परिच्चजना च होन्ति तत्थ अप्पसन्ना चेव न प्पसीदन्ति पसन्नानञ्च एकवानं अञ्ञयत्तं होतीति ।
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૪
ધર્મ અને ધર્મનાયક અર્થાત-ભિક્ષુઓ! લોકમાં એક ધર્મ એ છે કે જેને પેદા કરવાથી ઘણું લેકનું અકલ્યાણ, ઘણું લેકેને અસુખ અને દેવમનુષ્ય સહિત ઘણું લેકેને અનર્થ, અકલ્યાણ અને દુઃખ પેદા થાય છે. કયે તે ધર્મ ? સંઘભેદ. ભિક્ષુઓ ! સંધમાં ભેદ પડવાથી પરસ્પર કલેશ કંકાસો ઊભા થાય છે, પરસ્પર અપશબ્દ (ગાળાગાળી)ને ઉપયોગ થાય છે, પરસ્પર બેટા આક્ષેપ થાય છે અને પરસ્પર પહિતર્જના-તુચ્છકાર પણ થાય છે. આ પ્રમાણે અપ્રસન્ન થઈ પરસ્પર હળતા મળતા નથી અને એકબીજા હળીમળીને રહેનારાઓમાં અન્યથાભાવ–અભાવ પેદા થાય છે. સંઘર્ભદકની દુર્ગતિ
आपायिको नेरयिको कप्पत्थो संघभेदको । वग्गारामो अधम्मत्थो योगक्षेमतो धंसति ।
संघ समग्गं भित्वान कप्पं निरयम्हि पञ्चतीति । અર્થાત-સંધભેદમાં આનંદ માનનારે, અધર્મ કરનારે નરમાં કલ્પવર્ષ સુધી રહેનારે, સંઘભેદ પાડનાર-સંઘભેદક યોગક્ષેમ-નિર્વાણ (જીવન ધ્યેય)થી ચુત થાય છે અને તે સગઠિત સંધમાં ભેદ પાડીને નરકમાં કલ્પવર્ષ સુધી દુઃખ પામે છે. સંઘસંગઠનનાં સાધન
छ हिमे भिकखू ! धम्मा साराणीया पियकरणा गरुकरणा संगहाय, भविवादाय, सामग्गिया एकीभावाय संवतन्ति । कतमे छ ?
(૧) સુઘ માણવે ! મિલુનો મેરૂં ક્રાચાર્મરણો જા. | (૨) મજાવે ! મિરહુનો રવીવો રા
(૩) ઉ ઉમરે ! મિથુનો મેd મનોવિન્મ. રા.
(४) भिकखवें ! भिकखु ये ते लाभा धम्मिका धम्मलद्धा अन्तमसो पत्तपरियापनमत्तंऽपि तथारूपेंहि लाभैहि अप्पटिविभत्तभोमी होति सीलवन्तेहि सब्रह्मचारीहिं साधारणभोगी।
Page #148
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
૧૩૫
(५) भिकखवे ! भिक्खु यानि तानि सोलानि अखण्डानि अच्छि - द्दानि असबलानि अकम्मासानि भुजिस्सानि विज्ञप्पसस्यानि अपरामहानि समाधिसंवत्तनिकानि सीलेसु सीलसमन्नागतो विहरति सब्रह्मचारीहि आबी वेब रहो च ।
(६) भिकखवे ! भिकखु याऽयं दिहि अरिया निय्यानिका निय्याति तक्करस्स सम्मादुक्खक्खयाय तथारूपाय विक्रियादिविसमन्नागतो विहरति ब्रह्मचारीहि आवी चेव रहो च ।
અર્થાત્—આ છ વસ્તુઓ સ્મરણીય, પ્રેમ વધારનારી અને આદર વધારનારી છે; તથા તે સંગ્રહ, અવિવાદ, સામગ્રી (સપ) અને એકભાવનામાં કારણભૂત બને છેઃ
(૧) સમક્ષ અને અસમક્ષ મૈત્રીમય કાયક. (૨) સમક્ષ અને અસમક્ષ મૈત્રીમય વાચાકમ.
(૩) સમક્ષ અને અસમક્ષ મૈત્રીમય મન:ક.
(૪) ધર્માનુસાર મળેલી વસ્તુઓના સબ્રહ્મચારીએ માં વહેચી ઇ તે તેમની સાથે પાતે તે વસ્તુઓને ઉપભાગ કરવા.
(૫) સમક્ષ અને અસમક્ષ પોતાના શીલાચાર અખંડ, અચ્છિદ્ર, અશખલ, અકલ્માષ, ભૂજિષ્ય (સ્વતંત્ર) સુજ્ઞપ્રશસ્ત, અપરાભૃષ્ટ અને સમાજસંવનિક રાખવા અને,
(૬) સમક્ષ અને અસમક્ષ જે ષ્ટિને લીધે સમ્યક્રીતે દુઃખતા નાશ થાય છે એવી આ`નિર્માનિક દૃષ્ટિથી સપન્ન થઈ ને વવું.
મહાત્મા યુધ્ધે પેાતાના સાધુસધને સધસપ સાધવા માટે જે માસૂચના ખતાવ્યાં છે તે સસ'પમાં પ્રાણબળ પૂરતાં માસૂચને આપણા સાધુસંધને તથા શ્રાવકસંધને સધવ્યવસ્થા વ્યવસ્થિત કરવામાં સાધનભૂત નિવડે એવાં છે.
Page #149
--------------------------------------------------------------------------
________________
- પરિશિષ્ટ ૮ મું
ચારિત્ર-ધર્મ
દ્ધ ગૃહસ્થધમ
દશશીલ ધર્મો “સપરિગ્રહ ગૃહસ્થ માટે કેવળ ભિક્ષુધર્મ મુજબ વર્તવું શકય નથી. માટે જે રીતે વર્તવાથી શ્રાવક સર્જન થાય તે ગૃહસ્થનું વ્રત
" “તેણે પ્રાણહાનિ કરવી નહિ કે કરાવવી નહિ. સર્વ ભૂતમાત્ર પ્રત્યે પછી તે સ્થિર હો કે ચર , દંડબુદ્ધિ-શિક્ષાવૃત્તિને ત્યાગ કરીને વર્તવું.
તે પછી સમજી શ્રાવકે, કઈ જગ્યાએ કોઈપણ વસ્તુની ચેરી કરનારને ઉત્તેજન ન આપવું; આ રીતે બધા અદત્તાદાનને ત્યાગ કરવો.
તે સુજ્ઞ શ્રાવકે ધગધગતા, સળગતા કોલસાની ખાઈની જેમ અબ્રહ્મચર્યને ત્યાગ કરે; પણ જે બ્રહ્મચર્યનું પાલન અશક્ય હોય તે અંતે પરદારગમન તે ન જ કરવું.
સભામાં, પરિષદમાં, અથવા એકલે જ બીજા સાથે બોલતા હોઈએ ત્યારે ખાટું ન બેલવું, બીજા પાસે ન બોલાવવું અને ખોટું બેલનારને ઉત્તેજન ન આપવું; આ રીતે બધા અસત્યને ત્યાગ કરે. “ જે ગૃહસ્થ આ બુદ્ધધર્મ પાળે તેણે મદ્યપાન ન કરવું, બીજાને મા ન આપવું અને પીનારાને ઉત્તેજન ન આપવું; પણ તે ઉન્માદકારક છે એમ સમજીને વર્તવું.
કારણ કે, દારૂના ઘેનમાં મૂખ લેકે પાપાચરણ કરે છે અને બીજા લેકેને પણ પ્રમત્ત કરે છે. પાપનું આયતન, ઉન્માદકારક મેહકારક અને મૂપ્રિય એવા આ કૃત્યને વર્ય કરવું.
Page #150
--------------------------------------------------------------------------
________________
પિરિશિષ્ટ
૧૩૭: “પ્રાણઘાત ન કરે, ચોરી ન કરવી, ખાટું ન બોલવું, મદ્યપી ન થવું, અબ્રહ્મચર્ય અને સ્ત્રીસંગથી વિરત થવું અને અકાળે એટલે રાતે ન જમવું.
માળા ધારણ ન કરવી, ચંદન ન લગાડવું, સાદી પાટ ઉપર અથવા જમીન ઉપર સૂવું, દુઃખની પાર ગએલા મુદ્દે પ્રકાશિત કરેલા આ અષ્ટાંગ ઉપસથ* છે એમ કહે છે.
“ અને આ અષ્ટાંગવાળે સુસંપન્ન ઉપસિથ દર૫ખવાડિયે ચૌદશ પૂનમ અને આઠમ એ ત્રણ દિવસમાં અને વર્ષાઋતુમાં પ્રસન્ન મનથી પાળવે.
“ ત્યારપછી ઉપસથને બીજે દિવસે પ્રભાતે તે સુ પ્રસન્ન ચિત્તથી ભિક્ષુસંધનું અનુમોદન કરીને ભિક્ષુઓમાં યથાયોગ્ય અન્ન અને પાન વહેચવાં.
“ધર્મમાર્ગથી માબાપનું પાલન કરવું, અને ધાર્મિક રીતે વેપાર કરો. આ રીતે ગૃહસ્થ જે સાવધાનતાથી વર્તે તે તે સદ્ગતિને પામે છે.”
(મ્બિકુત્ત સુત્તનિપાત) ઋો-રૂશરૂ–૪૦૪ સુત્તનિપાત (ગુજરાતી અનુવાદવાળું) પૃ. ૮૫-૮૬
......., પરિશિષ્ટ ૯ મું
અસ્તિકાય-ધર્મ શાસ્ત્રમાં “અત્યિકાય” અર્થાત અસ્તિકાયની ટીકા આ પ્રમાણે કરી છે–
अस्तयः प्रदेशास्तेषां कायो-शरीरास्तिकायः स एव धो गतिपर्याये जीवपुद्गलयोर्धारणादित्यस्तिकाय-धर्मः ॥
* વોસ-એટલે પૌષધ, આ શબ્દ ભાષા અને ભાવની દષ્ટિએ એક જ છે.
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૮:
ધર્મ અને ધનાયક અર્થ અસ્તિ–પ્રદેશની કાય અર્થાત સમૂહને અસ્તિકાય કહે છે; તદ્દરૂપ જે ધર્મ છે તે ગતિ અને પર્યાયમાં જીવ અને પુદ્ગલેને. ધારણકર્તા હોવાથી અસ્તિકાય–ધર્મ કહેવાય છે.
અહિં ટીકાકારે પંચાસ્તિકાયમાંથી કેવળ ધર્માસ્તિકાયને જ અસ્તિકાયધર્મ ગણાવ્યો છે. આને તાત્પર્યાર્થ એ છે કે ભગવતીજી સૂત્રમાં ધર્માસ્તિકાયના અભિવચન અર્થાત અનેક નામમાં ધર્મ અને ધર્માસ્તિકાયને સાધમ્યરૂપે એક માનવામાં આવ્યું છે. ત્યાં નીચે પ્રમાણે પાઠ છે –
धम्मत्थिकायस्स णं भंते केवइया अभिवयणा पण्णता ? गोयमा ! अणेगा अभिवयणा पण्णता । तंजहाः-धम्मेति वा, धम्मत्थिकाए वा, पाणाइवायवेरमणेत्ति वा, मुसावायवेरमणेत्ति वा, एवं जाव परिग्गहवेरमणे. कोहविवेगेत्ति वा, जाव मिच्छादसणसल्लविवेगेत्ति वा, इरियासमिएत्ति वा, भासासमिएत्ति वा, एसणासमिएत्ति वा, आदाणभंडमत्तनिकखेवणासमिएत्ति वा, उच्चारपासवणखेलजल्लसिंघाणपारिठावणियासमिएत्ति वा जे, या अण्णे तहप्पगारा सव्वे ते धम्मत्थिकायस्स अभिवयणा ॥
આ પાઠ ઉપરથી એ સિદ્ધ થાય છે કે ધર્મ અને ધર્માસ્તિકાય, નામના સાધમ્યથી બન્નેને એક જ માનવામાં આવ્યાં છે; આથી ટીકાકારે અસ્તિકાય-ધર્મમાં ધર્મ શબ્દની સાથે ધર્માસ્તિકાયનું જ ઉદાહરણ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. ધર્માસ્તિકાયનું ધર્મ સાથે સાધમ્ય બતાવવાનું કારણ એ પણ છે કે ધર્માસ્તિકાય ગતિસહાયક દ્રવ્ય છે; એટલા માટે કર્મને નાશ કરવામાં ધર્માસ્તિકાયની પણ સહાયતા પહોંચે છે. કદાચ આ અભિપ્રાયથી શાસ્ત્રકારોએ ધર્મ અને ધર્માસ્તિકાયને એક નામથી બતાવ્યું હોય.
અસ્તિકાયનાં પાંચ ભેદ છે. તેમાં જીવાસ્તિકાય પણ છે. અત્રે છવાસ્તિકાય સાથે સંબંધ હોવાથી જીવનધર્મના અર્થમાં અસ્તિકાય ધર્મનું વર્ણન કર્યું છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધનાયક
[ ઉત્તરાધ ]
સ્થવિરધર્મ નાયકધર્મ न धर्मो धार्मिकैर्विना
- ધનાયક વિના ધમ ટકી શકતા નથી. ’
न तेन वयो सो होती येन'स्स फलितं सिरो । परिपक्को वयो तस्स मोघजिण्णो'त्ति वुश्चति ॥ यह स ब धम्मो च अहिंसा संजमो दमो।
स वे वन्तमो धीरो सो थेरोत्ति पवुच्चति ॥ - धम्मपद અર્થાત્—જેનાં માથાનાં વાળ સફેદ થઈ ગયાં છે અથવા જે વયોવૃદ્ધ ઘરડા થઈ ગયા છે તેથી તે કાંઇ ‘સ્થવિર ’ કહેવાય નહિ કારણ કે તે અકાળે જીણુ-ઘરડા થઈ ગયા છે, પણ જેના હૃદયમાં અહિંસા, સયમ, સત્ય, દમન્તપ આદિ ધમગુણાના વાસ છે તથા જે દોષરહિત અને ધીર છે તેજ સાચા ‘ સ્થવિર ’—ધનાયક છે.
Page #153
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધર્મનાયક સ્થગિરધર્મ-નાયકધર્મ
[ ઉત્તરાર્ધ ]
વિષયપ્રવેશ यमिह सञ्चं च धम्मो च अहिंसा संजमो दमो । स वे वन्तमलो धीरो सो थेरो'त्ति पवुञ्चति ॥
જેના હૃદયમાં અહિંસા, સંયમ, સત્ય, દમન આદિ ધર્મ ગુણેને વાસ છે તથા જે દોષરહિત અને ધીર છે તે જ સાચે
સ્થવિર–ધનાયક' કહેવાય છે.
- કાઈપણ ધર્મ, સમાજ કે રાષ્ટ્રને નેતાની પરમ આવશ્યક્તા રહે છે. કારણ કે નાયક જ ધાર્મિક સામાજિક કે રાષ્ટ્રીય શક્તિને પુંજીભૂત કરે છે, નાયક જ રાષ્ટ્રીય કે ધાર્મિક મતને અભિવ્યક્ત કરે છે અને નાયક જ ધાર્મિક, સામાજિક કે રાષ્ટ્રીય શક્તિને ગતિશીલ અને સબળ બનાવે છે.
સાચે નાયક તે છે કે જે ધર્મ, સમાજ અને રાષ્ટ્રને પથ– પ્રદર્શક હેય અને રાષ્ટ્રના કાર્યવ્યાપાર તથા વિચારેનું નિયન્ત્રણ કરતે હેય.
Page #154
--------------------------------------------------------------------------
________________
સ્થવિરધમ
૧૪૧. નાયકત્વ–નેતૃત્વના અભાવે રાષ્ટ્રમાં અવ્યવસ્થા અને અનિય~િતતા અને પરિણામે અસફળતા મળે છે. સંસારના કેઈપણ રાષ્ટ્રના ઇતિહાસ ઉપર દષ્ટિ કે તેથી તમને સ્પષ્ટ જણાશે કે અલનપછી તે આંદોલન ધાર્મિક હોય, સામાજિક હેય, રાજનૈતિક હેય, કે સાંસ્કૃતિક હેય-ની સફળતા હમેશાં એવા નેતાઓના હાથમાં રહી છે કે જેઓ દરેક રીતે પ્રજાને સહાગ મેળવવામાં સમર્થ હતા. આના પ્રમાણ માટે આપણે રાજનીતિવિજ્ઞાન કે સમાજશાસ્ત્રના અર્થમાં ઊંડા ઊતરવાની આવશ્યક્તા નથી. ભિન્ન ભિન્ન રાષ્ટ્રોના વર્તમાન નાયકે જ એ સત્યના પ્રત્યક્ષ પ્રમાણભૂત છે. પ્રજાનો નેતા તે પ્રજાને સેવક છે. સેવકને કાંઈ દાન ન જોઈએ. સેવકને કાંઈ પૂજા ન જોઈએ. પૂજાની ઇચ્છાથી કરેલી સેવા એ સેવા જ નથી.
ધાર્મિકવૃત્તિવાળા પિતાને “ધર્માત્મા કહેવડાવવાનો વિચાર સરખે પણ ન કરે. દંભનું નામનિશાન પણ તેમના ચારિત્રમાં ન મળે.
જેણે તદ્દન ઇન્દ્રિયદમન કર્યું છે અને શરીરયાત્રાને જ સારુ જેની ઇન્દ્રિયો વ્યાપાર કરે છે, જેણે સર્વવિકારેને જીતી લીધા છે અને જેણે આત્માને પીછા છે તે ધર્માત્મા છેધર્મનાયક છે.”
જે પુરુષ સાધુજીવન ગાળે છે, જેની વૃત્તિઓ સાદી છે, જે સત્યની સાક્ષાત મૂર્તિ છે, જે. નમ્રતામય છે, જે સત્યનું સ્વરૂપ છે, જેણે પિતાપણું–હુંપદને આત્યંતિક ત્યાગ કર્યો છે તે પુરુષ પિતે જાણે અથવા ન જાણે તે પણ ધર્માત્મા–ધર્મપુરુષ–ધર્મનાયક છે. આવા ધાર્મિક પુરુષને શાસ્ત્રકારો સ્થવિર' શબ્દથી સંબંધે છે. “સ્થવિર” શબ્દ જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણેથી સંપન્ન વૃદ્ધ એ અર્થમાં વપરાએલે છે એ ઉપર આપેલી “સ્થવિર’ શબદનો શાસ્ત્રીય વ્યાખ્યા ઉપરથી સ્પષ્ટ જણાય છે.
દશવિધ ધર્મોની સુવ્યવસ્થા કરવા માટે.-સ્ત્રકારોએ દશવિધ સ્થવિરેની યોજના કરી છે.
Page #155
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધનાયક
જૈનશાસ્ત્રોમાં દશ પ્રકારના ધર્માનું યથાવિધિ પાલન કરાવવા માટે નીચે લખેલા દશ સ્થવિરાધ નાયકાનું વિધાન કરવામાં આવ્યું છે:–
૧૪૨
(૨) નગરસ્થવિર,
(૧) ગ્રામસ્થવિર, (૪) પ્રશાસ્તાસ્થવિર, (૫) કુલસ્થવિર, (૭) સધસ્થવિર, (૮) જાતિસ્થવિર,
(૧૦) સયમસ્થવિર. (પર્યાયસ્થવિર)
(૩) રાષ્ટ્રવિર (૬) ગણુસ્થવિર, (૯) સૂત્રસ્થવિર,
ઉપર લખેલા દશ સ્થવિરા—ધનાયકાનો વિશેષ વ્યાખ્યા અત્રે
ક્રમશઃ કરવામાં આવશે.
Page #156
--------------------------------------------------------------------------
________________
(૧) ગ્રામસ્થવિર–ગ્રામનાયક
[ આમ-શેરા ] ભારતવર્ષને ઉદ્ધાર ભારતવર્ષના સાડાસાત લાખ ગામડાં સજીવન થવામાં રહેલો છે. એ નાનાં નાનાં ગામડાંઓ ભારતવર્ષની સાચી સંસ્કૃતિ છે.
ગ્રામસ્થવિર એ શાસ્ત્રીય શબ્દ છે. આપણે ભાષામાં તેને ગામને મુખી, ગામને પટેલ કે ગામને નાયક કહીએ છીએ. ગામની અંદર જે દુવ્યવસ્થા કે અવ્યવસ્થા પ્રવર્તતી હોય તે દૂર કરી તેની જગ્યાએ સુવ્યવસ્થા સ્થાપિત કરવી તે ગ્રામનાયકનું મુખ્ય કર્તવ્ય છે.
દુર્વ્યવસ્થા શી છે અને સુવ્યવસ્થા શી છે–એ વાતનો વિવેક કરવો સાધારણ મનુષ્ય માટે સરલ નથી. આ વાતને બરાબર તે જ મનુષ્ય સમજી શકે છે કે જેમને આ વિષયમાં પિતાનો વ્યક્તિગત અનુભવ સારે હોય અને જેમને ઉપર કહેલા દશ પ્રકારના ધર્મોની સાંકળના પ્રત્યેક અંકેડાનું પૂરેપૂરું ધ્યાન હેય. જેમને દશ ધર્મોનું બરાબર જ્ઞાન અને ભાન હશે તે મનુષ્ય દુર્વ્યવસ્થા અને સુવ્યવસ્થાને વિવેક બરાબર કરી શકશે; કારણ કે કુદરતના નિયમોની સુંદરમાં સુંદર વ્યવસ્થા કરનાર ધર્મ છે. જ્યાં ધર્મ નથી ત્યાં વ્યવસ્થા નથી. અને
જ્યાં વ્યવસ્થા નથી ત્યાં સુખશાન્તિ નથી. એટલા માટે ગ્રામ, નગર કે રાષ્ટ્રમાં સુખશાંતિ સ્થાપવા માટે ગ્રામધર્મ, નગરધર્મ, રાષ્ટ્રધર્મ
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૪
ધર્મ અને ધર્મનાયક આદિ ધર્મોનું પૂર્વાપર જ્ઞાન ધર્મનાયકને અવશ્ય હેવું ઘટે. જે મનુષ્ય એકાંગી દષ્ટિથી ધર્મોને વિચાર કરે છે તે મનુષ્ય દુર્વ્યવસ્થા અને સુવ્યવસ્થાને વિવેક શું કરી શકે ? માટે ધર્મનાયકે ગ્રામમાં સુવ્યવસ્થા અને સુખશાન્તિ સ્થાપિત કરવા માટે વિવેકદષ્ટિ અવશ્ય કેળવવી જોઈએ.
ગામમાં દુવ્યવસ્થા પેદા થવાથી ગામ હમેશાં પતનને પથે ઘસડાય છે. જે ગામમાં સુવ્યવસ્થા ન જળવાય તે ગામમાં ચેરી થાય છે, વ્યભિચાર વધે છે, લેકે ભૂખે મરે છે અને આખરે ગ્રામ્યજીવનનું પતન પણ થાય છે. આ વાત ધ્રુવ-સત્ય છે. કારણ કે એક તે અવ્યવસ્થિત ગામમાં સામાન્ય રીતે અનાચાર ફેલાએલે હોય છે અને જ્યારે લેકેને ખાવાને અન્ન અને પહેરવાને માટે પૂરતાં કપડાં પણ મળતાં નથી ત્યારે તે અનાચારની અવધિ રહેતી નથી. અનાચાર–અત્યાચારને રોકવા માટે અને કોને સત્ય અને ન્યાયના માર્ગે લાવવા માટે એક ગ્રામનાયક-સુવ્યવસ્થાપકની આવશ્યક્તા રહે છે કે જે અવ્યવસ્થા દૂર કરી ગામમાં સુવ્યવસ્થા સ્થાપિત કરે.
આજે ગામડાઓમાં સ્થવિરો-ગ્રામસેવકો ઘણું ઓછા છે. અને તેથી ગ્રામોદ્ધારનું મહત્વનું કામ વ્યવસ્થિત થતું નથી. ગ્રામનાયકે જે ગ્રામોદ્ધારના કામમાં પોતાની શક્તિને ઉપયોગ કરે તે નગરોદ્ધાર અને રાષ્ટ્રોદ્ધાર કરવામાં વાર ન લાગે. ગ્રામનાયકનું ગામની વ્યવસ્થા કરવામાં શું સ્થાન છે ? તે વાત ઘણી જ વિસ્તૃત છે. પણ નીચેના એક બૌદ્ધશાસ્ત્રીય ઉદાહરણથી એ વાતને સંક્ષિપ્ત સાર સમજવામાં આવી જશે--
કોઈ એક ગામમાં “મઘા” નામને એક ગ્રામનાયક રહેતા હતું. આ એક જ ગ્રામસેવકે પિતાના ચારિત્રબળથી, પ્રજાના પ્રેમથી અને પિતાના વ્યક્તિત્વના પ્રભાવથી આખા ગામમાં એવી સુંદર પ્રતિષ્ઠા જમાવી હતી કે ગામના લોકો તેના વચનને ધર્મવચન માની માથે ચડાવતા હતા. મઘાનું પડયું વચન સા કેઈઝીલી લેતા હતા.
Page #158
--------------------------------------------------------------------------
________________
પ્રામસ્થવિર
૧૪૫ મઘાએ ગામના લોકોને એવી પ્રતિજ્ઞા કરાવી લીધી કે આપણું ગામને રહેવાથી કોઈ પણ મા-માંસ ખાય નહિ, ચેરી કંટફાટ કરે નહિ, અનાચાર–અત્યાચાર કરે નહિ; પણ બધા સલાહસંપથી સ્નેહસદ્દભાવપૂર્વક આનંદથી રહે, કોઈકોઈની સાથે ટેટ-ફસાદ કરે નહિ.” મઘાની આ આજ્ઞા ગ્રામનિવાસીઓએ સહર્ષ માથે ચડાવી. મઘાની આ સુવ્યવસ્થાથી તે ગામમાં એક પણ શરાબી, ચેર, દુરાચારી, જાગારી કે કરજદાર મનુષ્ય રહ્યો નહિ. તેણે એટલી બધી સુવ્યવસ્થા કરી કે બધા આનંદપૂર્વક નિર્ભય થઈ રહેવા લાગ્યા અને ગ્રામ્યજીવનને નિર્દોષ આનંદ લૂંટવા લાગ્યા. કોઈને ચોરીને ભય ન હતે, કોઈને લૂંટફાટને ભય ન હતો. પરિણામે કોઈ પિતાના ઘરે તાળું દેવાની જરૂર સમજતું નહિ. સૌ કોઈ ગ્રામજીવનના સુખી જીવનથી સંતુષ્ટ હતાં.
મઘાની આ વ્યવસ્થાશક્તિ જોઈ ગામના લોકો મઘા ઉપર ખૂબ જ પ્રસન્ન થયા અને તેની મુક્તકંઠે પ્રશંસા કરવા લાગ્યા. મધ પ્રસંસાથી કુલાત ન હતો અને નિંદાથી ગભરાતું ન હતું. તે તે તેના ગ્રામોદ્ધારના નિત્ય કાર્યમાં હમેશાં મશગૂલ રહે. મધે આખા ગામમાં આટલો બધો પ્રતિષ્ઠિત મનુષ્ય હોવા છતાં તેને મનમાં જરા પણ ખેટ ગર્વ ન હતે. મઘા કેઈવાર ગ્રામલેકેને રાત્રિના અવકાશ સમયે એકઠા કરી નાનાં બાળકોને ભણાવવાની હિત સલાહ આપતા. કોઈવાર મધ-માંસ ખાવાથી જીવનમાં કેવી વિકૃતિઓ પેદા થાય છે અને તેથી જીવન કેવું તામસિક બની જાય છે એને ઉપદેશ આપતે. કોઈવાર બીડી, તમાકુ, ભાંગ-ગાંજો, દારૂ વગેરે માદક પદાર્થોનું સેવન કરવાથી કેવી દુર્દશા થાય છે તેને સ્પષ્ટ ખ્યાલ કરાવતા, કોઈવાર અભણ –અજ્ઞાન રહેવાથી લેણદારો અજ્ઞાનને લાભ લઈ એક રૂપિયાના એકવીશ રૂપિયા કેમ પડાવી લઈ જાય છે તેની ચેતવણી આપ, કોઈવાર ખેતી કેમ કરવી, ખેતીની રક્ષા કેમ કરવી, ધાન્યને સંગ્રહ કયારે
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૬
ધર્મ અને ધર્મ નાયક
અને કેટલા કરવા, ગાય, ભેંશ આદિ પશુધનની સારસંભાળ કેમ રાખવી વગેરે કૃષિ-સુધાર વિષે સ્પષ્ટ સમજુતી આપતા.
કાઈવાર મદ્ય અપેારના નવરાશના સમયે બહેનને અને માતાઆને પણ એકઠા કરી ‘સ્ત્રીધમ” વિષે સાદી ભાષામાં સમજણ આપતા, કાઈવાર બાળકાને કેવીરીતે પાળવા–પાષવાં વગેરે વિષે સારી શીખામણ આપતા, કાઈવાર ધરમાં સફાઈ ક્રેવીરીતે રાખવી તેનું જ્ઞાન કરાવતા અને ક્રાઈવાર સ્ત્રીઓએ નવરાશના સમયે રેંટિયા કાંતા, વણુવું, ગૂંથવું વગેરે ધરધ ધા કરતાં રહેવા માટે તેમાં ઉત્સાહપ્રાણ ફૂંકતા.
કાઈવાર મધા ગામના નવલેાહીવતા નવજીવાનેાતે બપોરે એકઠા કરી યૌવનધનની કીંમત સમજાવતા. કાઈવાર નવયુવાને દેશનું, સમાજનું અને ધર્મનું કેટલું હિત સાધી શકે છે તેને આખેબ ચિતાર આપતા અને ઉષાના આંગણે ઊભેલા નવયુવાનેએ પોતાની યૌવનશક્તિને સ્વપરવિકાસમાં કેવીરીતે સદુપયાગ કરવા જોઈએ તેની સ્પષ્ટ સમજુતી આપી યુવાનેમાં યૌવનપ્રાણ પૂરતા અને યૌવનની પ્રાણપ્રતિષ્ઠા સાચવવા માટે જાગ્રત રહેવાની ચેતવણી આપતા. કૈાઈવાર સબ્યાના સમયે મધેા શેરીઓના બાળકાને પણ એકઠા કરતા અને તેમને રમત-ગમતા શીખડાવતા, કાઈવાર તેમને અક્ષરજ્ઞાન આપતા, કાઈવાર બાળ¥ાને ભાવિજીવનના વિકાસની હિતસલાહ આપતા; અને કાર્દવાર હાસ્યયુક્ત વાતા કહી બાળકાને પેટ પકડી હસાવતા.
આ પ્રમાણે મા બાળા, સ્ત્રીઓ, યુવાન, વૃદ્ધો બધાને ખૂબ જ પ્રિય થઈ પડયા હતા. મધાની આ સત્પ્રવૃત્તિથી ગામના લેાકેા તેને પોતાના ગ્રામનાયક સમજતા અને તેનું કહ્યું માનવા હમેશાં તૈયાર રહેતા.
મધા કહેવા કરતાં કરી બતાવવામાં માનતા હતા. શેરીઓમાં કે રસ્તા ઉપર કુડાકચરા પડયા હાય તે તે ઉપાડી બહાર ફેંકી આવતા, અને ગંદકીવાળાં સ્થાનને એકદમ સાફ કરી નાંખતા. ધણીવાર
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૪૭
ગ્રામસ્થવિર શેરીઓની સ્ત્રીઓ જાણી જોઈને કૂડેક્સરે સાફ કરેલા સ્થાને ફેંકી આવતી પણ મળે સ્ત્રીઓ ઉપર કેધિત ન થતાં કૂડેકચરે પાછો ઉપાડી જતો. મઘાને આ નિસ્વાર્થ સેવાભાવ જોઈ સ્ત્રીઓ લજ્જિત થઈ જતી અને ફરી એવું અનુચિત કાર્ય ન કરતાં ઊલટી મઘાના કાર્યમાં મદદ કરતી.
મઘાની આ સુવ્યવસ્થાથી આખું ગામ એકદમ સ્વચ્છ અને સુઘડ જણાતું હતું. ગામના લેક ગામની આવી સ્વચ્છતા, સુઘડતા અને સુવ્યવસ્થા જોઈ આનંદિત થતા હતા. પણ સત્કાર્યોમાં હમેશાં વિ નડે છે એ ન્યાયે મઘાની આ સત્રવૃત્તિથી એક દારૂ વેચનાર અને બીજા રાજ્યાધિકારીઓ મઘાથી નારાજ રહેતા હતા. મધાની સુવ્યવસ્થાથી તે ગામમાં કોઈ શરાબી રહ્યો ન હતો તેમ જ ગામમાં બધા સલાહસંપથી રહેતા હોવાથી કોઈ ફરીયાદ કરનર પણ રહ્યો ન હતો. આ કારણે દારૂ વેચનાર તથા રાજ્યાધિકારીઓને આખા દિવસ ખાલી હાથે બેસી રહેવું પડતું.
આખરે રાજ્યાધિકારીઓએ મઘા ઉપર બે આરોપ ચડાવી મગધનરેશ સમક્ષ માની ફરીયાદ કરી. મગધનરેશનાં કાન રાજ્યાધિકારીઓએ મઘાની વિરુદ્ધ પહેલેથી ભંભેર્યા હતાં કે આ મા લેકેમાં રાજ્યવિરુદ્ધ વિદ્રોહ અને ઉશ્કેરણી ફેલાવે છે અને એ રીતે રાજ્યશાસનમાં ઉથલપાથલ કરવા ચાહે છે માટે મદ્યો એ રાજ્યનાં મે ગુન્હેગાર છે એટલે રાજ્યવિદ્રોહી મઘાને સખત શિક્ષા થવી જોઈએ.
મગધનરેશ રાજ્યાધિકારીઓની ભ્રમજાળમાં ફસાઈ ગયા. અને રાજ્યાધિકારીઓના કહેવા ઉપર વિશ્વાસ મૂકી મગધનરેશે નિરપરાધી માને તથા તેમના અનુયાયીઓને હાથીના પગતળે કચડાણ કરાવી તેમને મારી નાંખવાની કઠેર આજ્ઞા આપી. મગધવશની આ કઠોર આજ્ઞા સાંભળી મઘાનું રૂવાડું પણ ફરકયું નહિ. મધ સારી રીતે
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૮
ધમ અને ધનાયક સમજ હતો કે “સત્ય અને ન્યાયને જ આખરે જય છે.” તે સત્યમાર્ગ ઉપર નિશ્ચલ ઊભો રહ્યો. મગધનરેશે મઘાને કહ્યું કે હે મા ! ‘તું રાજ્યવિદ્રોહી કાર્ય છેડી દે અને સુખશાન્તિપૂર્વક ગામમાં રહે.” મળે મગધનરેશની આવી વાત સાંભળી આશ્ચર્યચકિત થયો. મધાને સ્પષ્ટ લાગ્યું કે તે જે કાંઈ પ્રવૃત્તિ કરી રહ્યો છે તેમાં રાજ્યવિદ્રોહી જેવું કશું કામ નથી ઊલટું રાજ્યનું કર્તવ્ય પિતે કરી રહ્યો છે, એટલે તેણે મગધનરેશને નમ્રતાપૂર્વક કહ્યું કે “ મહારાજ ! હું જે કાંઈ પ્રવૃત્તિ કરી રહ્યો છું તેમાં રાજ્યવિદ્રોહની ગંધ સુદ્ધાં નથી. હું તે રાજ્યસુધારનું કામ કરી રહ્યો છું. બાકી આપને જે હું રાજ્યવિદ્રોહી જણાતો હોઉં તે આપની આજ્ઞા પણ માથે ચડાવવા તૈયાર છું.” મગધનરેશે મઘાની આ વાત ઘણી જ શાન્તિપૂર્વક સાંભળી. અને કહ્યું કે “મઘા ! તું આખા દિવસમાં પ્રવૃત્તિ શું કરે છે ! હું તે જાણવા ચાહું છું.”
મઘાએ પિતાના આખા દિવસની દિનચર્યા કહી સંભળાવી. મગધનરેશે મવાની દિનચર્યા અને પ્રવૃત્તિ સાંભળી રહ્યા બાદ ગામના લોકેને પૂછયું કે “પ્રજાજને! મઘાની આ પ્રવૃત્તિથી તમને શું લાભ, ગેરલાભ થયે તે જાણવા ચાહું છું.”
પ્રજાજનોએ જવાબ આપ્યો કે “મહારાજ ! માની આ સત્યપ્રવૃત્તિથી આખા ગામમાં કઈ શરાબી, જુગારી, દુરાચારી રહ્યું નથી અને બાળકો, યુવાનો, સ્ત્રીઓ, વૃદ્ધો બધાંને સત્પથે ચડાવી આખા ગામમાં સુખશાન્તિ ફેલાવી છે. અમે મઘાના સત્કાર્યથી ઘણું જ સંતુષ્ઠ થયા છીએ. ખરેખર મળે અમારે સાચો નાયક છે. અમારે માટે તે તે પૂજનીય છે.” | મગધનરેશ મઘાની આટલી બધી પ્રશંસા પ્રજાજનો પાસેથી સાંભળી ઘણે જ આનંદિત થયે. મહારાજે દારૂ વેચનારાઓ તથા રાજ્યાધિકારીઓને બોલાવી પૂછ્યું કે, તમે જે બધાને રાજ્યવિદ્રોહી
Page #162
--------------------------------------------------------------------------
________________
ગ્રામસ્યવિર
૧૪૯
કહો છો તે જ મઘાને પ્રજાજનો રાજ્યસુધારક અને પ્રામને નાયક કહે છે, તમે સાચા કે આ બધા પ્રજાજનો સાચા ? | દારૂ વેચનારાઓ અને રાજ્યાધિકારીઓ પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે એક ગ્રામસેવક ઉપર ચડાવેલા ખેટા આરોપ માટે પશ્ચાત્તાપ કરવા લાગ્યા અને મગધનરેશ સમક્ષ પિતાની સ્વાર્થવૃત્તિને સંતોષવા માટે એક ગ્રામસેવકને કરેલા અન્યાય બદલ ક્ષમા માંગી. મગધનરેશ માની સત્યપ્રિયતા અને ન્યાયપ્રિયતા જોઈ ઘણે જ ખુશી ગયો અને પિતાના ગામમાં મઘા જે સાચે ગ્રામસેવક વસે છે તેથી તેને વિશેષ આનંદ થયો. મહારાજાએ મઘાને “ગ્રામનાયક ની પદવી આપી તેને નવા.
સાચા ગ્રામસ્થવિર કેવા હોય છે, તેમને ગ્રામોદ્ધારની કેટલી જવાબદારીઓ વહોરવી પડે છે અને સત્યપરીક્ષાના વિકટ સમયે તેમણે કેટલી બધી નિશ્ચલતા અને ક્ષમતાનો પરિચય આપવો પડે છે તેને સ્પષ્ટ ખયાલ ગ્રામનાયક મઘાના ઉદાહરણથી આવી શકે એમ છે.
તે વખતના ગ્રામનાયકે અન્યાયપૂર્ણ વાતોથી ડરી જાય એવા ન હતા. તેઓ નિર્ભય હતા અને તેથી જ તેમની નિર્ભયતાથી મગધનરેશ જેવા મહારાજાને પણ “ગ્રામનાયક’ મઘાને નમતું આપવું પડયું હતું. - આજે ગામડાઓમાં “મા” જે ગ્રામનાયક શોએ જાતે નથી. પ્રત્યેક મનુષ્ય પોતપોતાનું સંભાળવામાં જ સ્વાથી થઈ આપચ્યા રહે છે. આ જ કારણે આજે ગામડાઓની વ્યવસ્થા ખરાબ થઈ રહી છે. ગામડાઓમાં સાચા ગ્રામસેવકને અભાવ હોવાને કારણે જ દુર્બસનું સેવન કરનારાઓની તથા કચેરીમાં જઈ ફરીયાદ કરનારાએની અત્યધિક વૃદ્ધિ થઈ રહી છે.
જે ગામને અધિનાયક બુદ્ધિમાન હોય છે તે ગામની પ્રજાને
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫૦
ધર્મ અને ધર્મનાયક દુષ્કાળ પડવા છતાં પણ મુશ્કેલીઓ સહેવી પડતી નથી. કારણ કે ગ્રામનાયક પિતાની દીર્ધદષ્ટિથી ભવિષ્યને બરાબર વિચાર કરી ધાન્યને સંગ્રહ કરાવી રાખે છે કે જેથી દુષ્કાળના સમયે તેને સદુપયોગ થઈ શકે છે અને તેથી ગ્રામવાસીઓને કષ્ટ સહન કરવાં પડતાં નથી.
આજે ગ્રામનાયકના અભાવે ગ્રામીણ જનતાનું જીવનધન -ગૌવંશ અજ્ઞાન અને દુર્વ્યવસ્થાને કારણે લૂંટાઈ રહ્યું છે. જે કંઈ ગ્રામનાયક હોય તો તે ગૌવંશની રક્ષા માટે બધી વ્યવસ્થા કરી રાખે છે અને ભવિષ્યમાં ગૌવંશનું રક્ષણ અને વર્ધન થાય તેવા ઉપાય યોજે છે.
કઈ સાચે ગ્રામનાયક બહાર પડે અને ગ્રામીણ જનતા તેની કાર્યપ્રણાલીમાં સંપૂર્ણ સહકાર આપે તે ભારતવર્ષને અસ્ત થએલા જ્ઞાનસૂર્યને પાછો જરૂર ઉદય થાય.
માનવસમાજનું જીવન જ્યાંસુધી અન્ન અને વસ્ત્ર ઉપર અવલંબિત છે ત્યાં સુધી માનવસમાજે ગ્રામધર્મને અતિ મહત્વનું સ્થાન આપવું જ પડશે. કારણ કે સંસારમાં મનુષ્યો માટે સાધારણતઃ અન્ન અને કપડાંની સર્વપ્રથમ વિશેષ આવશ્યકતા રહે છે. અન્ય વસ્તુઓ વિના તે કામ ચાલી શકે છે પણ અન્ન અને વસ્ત્ર જેવી જીવનપયોગી વસ્તુઓ વિના ચાલી શકે નહિ.
ભારતવર્ષમાં એવાં ગામે અસ્તિત્વમાં છે કે જે પોતાની જ નીપજમાંથી ઉપર્યુક્ત બને આવશ્યકતાઓને પૂરી પાડી શકે છે. ગામમાં પેદા કરેલું અન્ન ગામેની બધી ખાદ્ય વસ્તુઓની આવશ્યકતા પૂરી પાડી શકે છે. બાકી વસ્ત્રોની વાત રહી. - પ્રાચીન સમયમાં પ્રત્યેક ગામમાં કપડાં તૈયાર કરવામાં આવતાં. પ્રાયઃ કઈ ગામ એવું ખાલી ન હતું કે જ્યાં કપડું તૈયાર થતું ન હેય ! જ્યારે પ્રત્યેક ગામો પિતાના માટે પહેરવાનાં કપડાં અને ખાવા
Page #164
--------------------------------------------------------------------------
________________
ગ્રામસ્થવિર
૧૫૧, માટે અન્ન પેદા કરી લેતાં હતાં ત્યારે તે ગામ બીજાની ઓશીયારી શા માટે ભેગવે ? આવી પરિસ્થિતિમાં ગ્રામીણ લેકે કોઈની પાસે દીનતાપૂર્વક કેઈપણ પદાર્થની ભિક્ષા શા માટે માંગે ? પિતાને જોઈતાં પદાર્થો પોતાના જ ગામમાં પેદા કરી લે અને તેટલાથી જ નિભાવી
–બહારથી કશું પણ ન લાવે. પણ આ બધી ગ્રામદ્ધારની વાત ગ્રામનાયક વિના ગ્રામ્યજનતાને કેણ સમજાવે ?
આજે આપણે બહુ મેડેમોડે પણ ગાંમડાઓની ઉપકારતા સમજવા લાગ્યા છીએ. શહેરેની સમૃદ્ધિ અને અંજાવનારો વૈભવ જોઈ આપણે ભલે ઘડીભર આશ્ચર્યમુગ્ધ બનીએ પણ દરિદ્ર બનતાં જતાં ગામડાંઓ અને તેના નિવાસીઓની દર્દભરી કથાઓ જ્યારે આપણું કાને અથડાય છે ત્યારે આપણી સભ્યતાને મેહ ઊડી જાય છે, અભિમાન ગળી જાય છે અને એમ લાગે છે કે જે ગામડાંઓ નાશ પામ્યાં-ગ્રામધર્મ અને ગ્રામનાયકના અભાવે ગામડાંઓ વેરાન બન્યાં–તે નગરના પ્રાણ અને તેજ બીજી જ ઘડીએ ઊડી જવાનાં છે એમાં શંકાને સ્થાન નથી.
ગામડાં એ મૂળ છે અને નગરે તો તેનાં ડાળ-પાદડાં કે કુંપળ બરાબર છે. મૂળને સડે શરૂ થાય છે ત્યારે તે માત્ર મૂળમાં જ સમાઈ રહેતું નથી પણ છેક છેલ્લી ડાળ ઉપર પણ તેની અસર પડે છે. અનુભવે આપણને આ સમજાવા માંડયું છે, પણ હજી આપણી મોહનિદ્રા પૂરા પ્રમાણમાં ઉડવા પામી નથી. અને તેથી જ રાષ્ટ્રના સૂત્રધારો વખતેવખત ઢેલ વગાડીને જે એમ કહે છે કે
સાચું હિન્દુસ્થાન ગામડામાં વસે છે, શહેરે તે માયામાત્ર છે. ગામડાંની સેવા એ જ હિન્દુસ્થાનના પુનરુદ્ધારની પહેલી ભૂમિકા છે.” ગ્રાહારની આ વાત સમજાઈ હોય તો પણ હજી આપણા હૃદયના તાર સહાનુભૂતિવડે બરાબર ઝણઝણ્યાં નથી એમ ન છૂટકે કબુલ કરવું પડે છે.
Page #165
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધનાયક
જ્યારે ગ્રામધા મમ ગ્રામનાયક આપણને સમજાવશે અને સમજેલા ધર્મો જીવનમાં ઉતારીશું ત્યારે ભારતવષ ઉન્નતિના શિખરે ખીરાજતા હશે.
૧૧૨
ભારતવર્ષીમાં જ્યારે સાચા ગ્રામસેવા હતા ત્યારે ગ્રામધ બધા ધર્મોનું સંચાલન કરતા હતા. અર્થાત્ ગ્રામધમ જ નગરધર્મ, રાષ્ટ્રધર્મ આદિને પોષતા અને વધારતા.
આશરે બે હજાર વર્ષ પહેલાંની વાત છે કે જ્યારે સમ્રાટ્ ચન્દ્રગુસના રાજદરબારમાં ગ્રીસ દેશના રાજદૂત મેગેસ્થેનિઝ આવ્યા હતા ત્યારે તે ભારતવષઁના ધર્મ વિષે પેાતાના કેટલાંક વર્ષોના અનુભવા વર્ણવતાં લખે છે કે:~
‘ભારતવર્ષમાં ધર્મની એવી સુંદર વ્યવસ્થા છે કે ભારતીય લેાકા પોતાના મકાનને તાળું પણ દેતા નથી. અસત્ય ખેલતા નથી અને ફૂડકપટનું સેવન કરતા નથી. ’
આજે પણ એ જ ભારતભૂમિ છે કે જેના ગુણગાન એક પરદેશીએ મુકતકઠે ગાયાં હતાં.
આજે પણ એ જ પુણ્યમયી ભારતભૂમિને ગ્રામધના પાલનદ્વારા ઉન્નત બનાવવાની આવશ્યકતા છે.
ભારતવર્ષની ગ્રામવ્યવસ્થાનું ઉપર જે વર્ણન કરવામાં આવ્યું છે તેવી વ્યવસ્થા ભારતવર્ષ માં ફરીવાર જે દિવસે ગ્રામનાયકાદ્વારા ચાલુ થશે તે દિવસે ભારતમાં પુનઃ. આનંદમંગલની હુવા ગતરફ ફેલાશે અને શાન્તિનું સામ્રાજ્ય સ્થપાશે એવું ભારતના શુભચિન્તકાનું માનવું છે.
()—
Page #166
--------------------------------------------------------------------------
________________
નગરસ્થવિરનગરનાયક
[ T-1 ]. નગરસ્થવિરના નગરદ્વારના કાર્યમાં નાગરિકો સહૃદય સહકાર આપે તો નાગરિકતા જે માનવજીવનને વિકસિત કરવાને એક મહાગુણ છે તે પ્રગટયા વિના ન રહે. નાગરિકતા ધર્મસંસ્કૃતિને
નગરની જે આંતરિક તથા બાહ્ય સુવ્યવસ્થા કરે છે તે નગરવિર કે નગરનાયક કહેવાય છે.
ગ્રામસ્થવિર અને નગરસ્થવિરમાં એટલે તફાવત છે કે ગ્રામવિર ગ્રામ અર્થાત નાના જનસમૂહની વ્યવસ્થા કરે છે જ્યારે નગરસ્થવિર નગર અર્થાત મોટા જનસમૂહની વ્યવસ્થા કરે છે.
પ્રત્યેક વ્યક્તિ પિતાની અધિકારમર્યાદા પ્રમાણે કાર્યને પ્રારંભ કરે છે અને તેને પાર ઉતારે છે. જે અધિકાર મર્યાદાનું ઉલ્લંઘન કરે છે તે કાર્યસિદ્ધિ સાધી શકતો નથી.
ગ્રામસ્થવિર, ગ્રામની અધિકાર મર્યાદામાં રહી ગ્રામોદ્ધાર કરે છે. જે ગ્રામસ્થવિર ગ્રામોદ્ધારનું કાર્ય પ્રારંભી નગરદ્ધાર કરવા જાય તે બન્નેમાંથી એક પણ કાર્ય પાર પાડી શકે નહિ. એટલા માટે ગ્રામ
સ્થવિરે ગ્રામવ્યવસ્થા અને નગરસ્થવિરે નગરવ્યવસ્થા કરવી જોઈએ. નાને માણસ નાની ચીજોને સંભાળી શકે છે પણ મોટી વસ્તુઓને સંભાળી શકતું નથી. મોટા જનસમુદાયની વ્યવસ્થા નાગરિકે કરી
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૪
ધર્મ અને ધર્મ નાયક શકે; નાગરિકોનું નિયંત્રણ ગ્રામ્યજને કરી ન શકે. એક કવિએ અધિકારમર્યાદા વિષે ઠીક જ કહ્યું છે કે –
कैसे छोटे नरनतें सरत बडेन को काम ।
मढयो दमाम जात क्यों लै चूहे को चाम ॥ ભાવાર્થ-કેમ બને નાના થકી નર મેટાનું કામ;
ઉંદર ચર્મ વડે કદિ ઢેલ ન બને તે જાણુ. છોકરાંથી છાશ પીવાય નહિ” એ લેકક્તિ અનુસાર નાના માણસોથી મેટા માણસનું કામ થવું મુશ્કેલ છે. જેઓનાં બુદ્ધિ, વૈભવ અને પ્રભાવ ઓછાં છે, તેમાંથી મોટાઓનું કામ શી રીતે થઈ શકે? જેવી રીતે ઉંદરની ખાલ વડે નગારું મઢી શકાતું નથી તેવી જ રીતે ગ્રામસ્થવિર નગરસ્થવિરનું કામ કરી શકે નહિ. અને એટલા જ માટે નગરધર્મની વ્યવસ્થા કરવા માટે સ્વતંત્ર નગરસ્થવિર–નગરનાયકની આવશ્યકતા રહે છે.
જે સંબંધ સમુદ્રમાં વહાણ અને હેડકાને છે તે જ સંબંધ ગ્રામ અને નગર વચ્ચે છે. વહાણ ઊંડા પાણીમાં રહી શકે છે, અને છીછરા પાણીમાં ચાલી શકતું નથી. એટલા માટે હેડકું કિનારા ઉપરને માલ લઈને વહાણમાં અને વહાણને માલ કિનારા ઉપર લાવે છે. તેવી જ રીતે નગર એ વહાણરૂપ અને ગ્રામ એ હેડકરૂપ છે. જેવી રીતે કિનારાને માલ હેડકાંઠારા વહાણમાં ચડે છે તેવી જ રીતે ગામની વસ્તુઓ નગરમાં જાય છે અને નગરને માલ ગામડાંમાં આવે છે. આ કારણે ગામ અને નગરને પારસ્પરિક સંબંધ ગાઢ છે. તદનુસાર ગ્રામનાયક અને નગરનાયક બનેને સંબંધ પણ ગાઢ હોય છે. નગરસ્થવિરમાં નગદ્ધાર કરવાની ધગશ હોવી જોઈએ. આજના નગરનાયકે જેમને આપણે મેયર કે મ્યુનિસિપલ કમિશનર નામથી ઓળખીએ છીએ તેઓ નગરેહારનું કામ સ્વતઃ ન કરતાં નેકરિયાત માણસેદ્વારા કરાવે છે. પરિણામે નગરેહારનું કામ જોઈએ તેવું સુંદર થતું
Page #168
--------------------------------------------------------------------------
________________
નગરસ્થાવર
૧૫૫ નથી. પહેલાં નગરસ્થવિરે સેવાવૃત્તિથી સ્વયં નગરોદ્ધારનું કામ, કરતા હતા. તેઓને કોઈ પ્રકારનો પગાર મળતો નહેાતે; છતાં પણ તે નાયકે નગરની એવી સુંદર વ્યવસ્થા કરતા કે નાગરિકને કઈ પ્રકારની મુશ્કેલી નડતી નહિ. નાગરિકેને દરેક પ્રકારની સુખ—સગવડ મળે તે માટે નગરસ્થવિરે ખાસ ચીવટ રાખતા હતા.
નગરસ્થવિર, રાજા અને પ્રજા વચ્ચે પ્રધાન પુરુષ હોય છે. રાજ્યથી પ્રજાને અથવા પ્રજાથી રાજ્યને કોઈ પ્રકારની હાનિ ન પહોંચે એવી સુંદર વ્યવસ્થા કરનાર મનુષ્ય નગરસ્થવિરનું પદ, દિપાવી શકે છે.
નગરજનેની શારીરિક, વાચસિક, માનસિક, આર્થિક, વ્યાપારિક, સામાજિક સ્થિતિ સુધારવા માટે જે કઈ બાધક કારણે હોય તે દૂર કરી વિકાસનાં સાધનો પૂરાં પાડવાં એ નગરપતિનું મુખ્ય કામ છે.
નગરજનેની શારીરિક સ્થિતિ સુધારવા માટે નગરપતિએ ઠેરઠેર જગ્યાએ વ્યાયામશાળાઓ સ્થાપવી, સ્વાસ્થ તથા સ્વચ્છતાના નિયમનું પાલન કરાવવું, કુદરતી હાજતે માટે યોગ્ય વ્યવસ્થા કરવી, ઘેરઘેર પૂરતું પાણી પહોંચે તે માટે યોગ્ય પ્રબંધ કરે, ધોવાની તથા સ્નાન કરવાની જુદી વ્યવસ્થા કરવી આદિ શારીરિક સુધારા વિષે પ્રબંધ કરવો એ નગરપતિનું કામ છે.
નગરજનેની વાચસિક વિકાસ માટે સભાગૃહ ખોલવાં, ત્યાં વિદ્વાન વક્તાઓનાં ભાષણો ગઠવી નાગરિકને દેશની સ્થિતિથી વાકેફ કરાવવા, બાળકે, કિશોરો, કુમાર, બાળાઓ, કુમારિકાઓ આદિ ઊગતી પ્રજાને બેસવાની તથા સમાજમાં આવવાની છૂટ થાય તે માટે સમારંભે ગોઠવાવી તેમાં સક્રિય ભાગ લે એ પણ નગરપતિનું કામ છે.
નગરજનોના માનસિક વિકાસ માટે બાળશાળા, કુમારશાળા રિશાળા, વિદ્યાથી શાળા, પ્રાથમિકશાળા, માધ્યમિકશાળા, વિશ્વ
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૬
ધર્મ અને ધર્મનાયક
વિદ્યાલય આદિ શિક્ષણ સસ્થાએ ખાલી માનસિક વિકાસ થાય અને સાથેસાથે આળસને લીધે મગજ બહેર મારી ન જાય અથવા કેવળ પેાપટિયું જ્ઞાન જ ન મળે તે માટે ઉદ્યોગ-શિક્ષણના પ્રબંધ કરી નાગરિકામાં શિક્ષણ પ્રતિ ઉત્સાહપ્રાણ પૂરવા એ પણ નગરપતિનું આવશ્યક કર્ત્તવ્ય છે.
નગરજને આર્થિક અગવડને કારણે દુઃખી જીવન ગાળતા હાય તેમને અની આવક થાય તેવા શકય ઉપાયા ચેાજી કામધે ચઢાવવા અને બેકારી દૂર થાય તેવા પ્રબંધ કરવા એ પણ નગરપતિનું જ કામ છે.
નગરના વ્યાપારીઓને વ્યાપારમાં જે કાઈ મુશ્કેલીઓ આવતી હાય તે જાણી તેને નિકાલ કરવા અને નગરના વ્યાપાર કેમ વધે અને નાગરિકા વિશેષ સમૃદ્ધ કેમ થાય તે વિષે ઉચિત પગલાં લેવાં એ પણ નગરપતિનું કત્તવ્ય છે.
નગરજને સમાજનાં કઢંગા રીતરિવાજને કારણે સામાજિક જીવનથી કંટાળી ગયા હોય તે તેમને સમાજસુધારના માર્ગો બતાવવા અને સમાજસુધાર કરવામાં નાગરિકાને સંપૂર્ણ સહકાર આપવા એ પણ નગરપતિનું જ કર્ત્તવ્ય છે.
આ સિવાય નગરજનેાની ધાર્મિક, સામાજિક, રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં સમભાવપૂર્વક સક્રિય ભાગ લેવા અને નાગિરકાને સત્પંથે લઈ જવા માટે નેતૃત્વ કરવું એ નગરપતિનું કામ છે.
જ્યારે નગરપતિ આ પ્રમાણે શુભ નિષ્ઠા અને પ્રમાણિકતાપૂર્ણાંક નગરહારનું કામ કરે છે ત્યારે તેના વ્યક્તિત્વના પ્રભાવ નગરજને ઉપર' પાડ્યા વગર રહેતા નથી. નગરપતિ નગરાદ્વારના કાર્ય દ્વારા નગરજનેાનું હૃદય જીતી લે છે અને નગરજના નગરપતિના આદેશને
Page #170
--------------------------------------------------------------------------
________________
નગરસ્થવિર
૧૫૭
ઝીલવા હમેશાં તૈયાર રહે છે. નગરપતિ ઍ નગરજનેાના એક માત્ર પ્રતિનિધિ હોય છે. નગરપતિને અવાજ એ આખા નગરના અવાજ ગણાય છે. અત્યારે આપણે નગરપતિને મેયર Mayor કે મ્યુનિસિપલ કમિશનર શબ્દથી સખેાધીએ છીએ. શાસ્ત્રકારા તેને નગરસ્થવિર’ શબ્દથી સંખેધે છે. નગરપતિ નગરાહારારા નગરજનેાને સુખશાન્તિ પહેોંચાડે તે જ તે મેયરપદને દિપાવી શકે છે. બાકી મેયરપદ–નગરસ્થવિરપદને ચાહનારા અનેક હાય છે પણ નગરસ્થવિરપદને ાભાવનારા તે અનેકામાં એક હેાય છે. નગરપતિનું પદ્મ કેટલું જવાબદારીભર્યું છે તેને નીચેના ઐતિહાસિક ઉદાહરણથી સ્પષ્ટ
ખ્યાલ
આવી શકશેઃ—
સંવત ૧૯૦૮ની આ વાત છે. એક વખતે ઉદેપુરના મહારાણા સાહેબ સ્વરૂપસિંહજીએ નગરશેઠ પ્રેમચન્દ્રજીને પેાતાની પાસે ખાલાવ્યા અને નગરના એક પ્રતિષ્ઠિત પુરુષની કદરદાની તરીકે ૫૦૦૦ રૂની જાગીર આપવા લાગ્યા. ત્યારે નગરશેઠે મહારાણાને સવિનય પ્રાર્થના કરી કે “ મહારાણા સાહેબ! આપે મારી જે કદર કરી છે તેને હું આભાર માનું છું પણ આપ જે આ જાગીરના શિરપાવ આપે! છે તે સ્વીકારતાં મારું મન અચકાય છે. કારણ કે તેમ કરવા જતાં મારા નગરધમ જોખમમાં આવી પડે છે; કારણ કે જો હું જાગીર સ્વીકારું તેા રાજ્યની પ્રજાવિરુદ્ધ જે કાઈ આના થાય તે મારે શિરાધા કરવી જોઈએ. અને એ અવસ્થામાં પ્રજાનાં દુઃખદર્દ દૂર કરી નગર પ્રતિ મારું' કર્ત્તવ્ય બજાવી શકું નહિ માટે હું જાગીર લેવા ચાહતા નથી માટે ક્ષમા કરશેા.
22
મહારાણાસાહેબ નગરશેઠની પ્રજાપ્રીતિ જોઈ અતિ આનંદ પામ્યા અને તેમને તે દિવસથી એક સાચા નગરસેવક અને રાજ્યભક્ત મહુવા લાગ્યા.
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૮
ધર્મ અને ધર્મ નાયક ત્યારબાદ સંવત ૧૯૨૦માં મહારાણાસાહેબ શંભુસિંહજી ગાદી ઉપર આવ્યા. તેમના સમયમાં રાજ્યને કારભાર એજન્ટના હાથમાં હતા. રાજ્યવ્યવસ્થા સુંદર ન હોવાને કારણે પ્રજાને દુઃખ વિશેષ સહેવું પડતું હતું. પ્રજા દુખથી ત્રાસી ગઈ હતી. આખરે પ્રજા નગરશેઠ શ્રી ચંપાલાલજી પાસે આવી અને દુઃખનિવારણ માટે પગલાં લેવા પ્રાર્થના કરી. નગરશેઠ મહારાણુ પાસે ગયા અને પ્રજાનાં દુઃખદર્દ દૂર કરવા પ્રાર્થના કરી. મહારાણાસાહેબે જવાબમાં જણાવ્યું કે, તમે એજન્ટસાહેબ પાસે જઈ બધી વાત કહે. નગરશેઠ પંચસહિત એજન્ટના બંગલે ગયા. પણ ત્યાં તે કાતિલેથી કેટલાક ઠેબી, કર્મચારીઓએ એજન્ટ સાહેબના કાન ભંભેર્યા કે સાહેબ ! આપના ઉપર પ્રજા સંગઠન કરી ચડી આવી છે.”
એજન્ટ કર્મચારીઓના આ સમાચાર સાંભળી બહુ ગુસ્સે થયા. અને તેણે પોતાની રક્ષાથે ત્યાંનું તોપખાનું તૈયાર કરાવ્યું. નગરજનો
પખાનું તૈયાર કરાવ્યાના સમાચાર સાંભળી બહુ ગભરાયા અને તેમણે આખા નગરમાં સખત હડતાલ પાડી બધા નાગરિકે નગરશેઠ ચંપાલાલજીની સાથે ઉદેપુર નગરની “સહેલિયાની વાડીમાં ચાલ્યા ગયા. અને ત્યાં નગરજનેને સંપૂર્ણ શાંતિ અને પરસ્પર મજબૂત સંગઠન જાળવવા વિષે નગરશેઠે સલાહ આપી અને નગરશેઠની શુભ શિખામણ બધા નગરજને માન્ય રાખી.
એક દિવસ ઉદેપુરમાં એક બળદ મરણ પામે પણ એ મરેલા બળદને ખસેડી જવા માટે કર્મચારીઓએ ઢેઢલોકેને લાવ્યા. પણ ઢેઢલેકેએ જવાબમાં કહ્યું કે નગરશેઠની આજ્ઞા વિના આવી શકીએ નહિ. કર્મચારીઓ
* ઉદેપુરમાં “સહેલિયાની વાડી” નામને સુંદર બાગ છે. ઉદેપુરની પ્રાકૃતિક સૌમ્યતા અને રમ્યતા જગપ્રસિદ્ધ છે. આ બાગે પણ ત્યાંની સુંદરતામાં ઘણો વધારે કર્યો છે. પહેલાં ત્યાં મહારાણીઓ પોતાની સખી–સહેલીઓ સાથે વાયુસેવન કરવા જતી. જેથી તે બાગ પણ “સાહેલીઓની વાડી” તરીકે પ્રસિદ્ધ થવા પામ્યો છે.
Page #172
--------------------------------------------------------------------------
________________
નગરસ્થવિર
૧૫૮ મૂંઝવણમાં પડી ગયા. આખરે કર્મચારીઓ નગરશેઠ પાસે જઈ ઢેઢ લેકીને મરેલા બળદને ઉપાડી લઈ જવા માટે આજ્ઞા દેવા પ્રાર્થના કરી. નગરશેઠ ઉદારચરિત હતા. તેમણે ઢેઢલકને મરેલા બળદને ઉપાડી લઈ જવાની આજ્ઞા આપી ત્યારે મરેલે બળદ શહેરમાંથી ખસેડવામાં આવ્યો. નગરશેઠે નગરજનો ઉપર પોતાના વ્યક્તિત્વને ખૂબ પ્રભાવ પાડ્યો હતો. નગરજનેમાં પણ ખૂબ સંગઠન હતું. એજન્ટસાહેબ જેમ પિતાના નિશ્ચયમાં દઢ રહ્યા તેમ નગરશેઠ પણ પિતાના નિશ્ચયમાં દઢ રહ્યા. કેઈ કાઈને નમતું આપવા તૈયાર નહતા. એજન્ટસાહેબને દુરાગ્રહ જોઈ નગરશેઠ મેટેગાંવ(ગેન્ગન્દા) નામના ગામડામાં ચાલ્યા ગયા. નગરશેઠને પોતાના કાર્યમાં વિશ્વાસ હતો કે પોતે જે કરી રહ્યા છે તે નગરજનોના હિત માટે કરી રહ્યા છે. એજન્ટસાહેબે
જ્યારે નગરશેઠ ઉદેપુર નગર છોડી ચાલ્યા ગયા છે એમ સાંભળ્યું ત્યારે તેમને લાગ્યું કે નગરશેઠ અને નગરજનો નગર છોડી ચાલ્યા જાય છે ત્યારે તેની પાછળ કશું કારણ અવશ્ય હોવું જોઈએ. એજન્ટ સાહેબે સરદારધારા નગરશેઠને પિતાની પાસે બે લાવ્યા અને નગર છોડી જવાનું કારણ પૂછ્યું. નગરશેઠે નગરજનોની દુઃખદર્દની કરુણ કથા કહી સંભળાવી અને એજન્ટસાહેબે શાન્તચિત્ત નગરશેઠની બધી વાત સાંભળી અને નગરજનોનાં દુઃખદર્દ દૂર કરવાનું વચન આપી નગરશેઠને આશ્વાસન આપ્યું.
શેઠ ચંપાલાલજી અને શેઠ પ્રેમચન્દજી નગરજનોનું ખરા દિલથી હિત ચાહતા હતા. એટલે નગરજને પણ તેમને પિતાના હિતેચ્છુ પ્રતિનિધિ માનતા હતા. જે સાચા નગરપતિ હોય છે તેઓ પિતાની સુખસગવડને લાત મારી નગરજનના દુઃખદઈને પિતાનું દુઃખદર્દ માને છે. જે નગરજનોનાં સુખે સુખી અને દુઃખે દુઃખી રહે છે તે જ સાચે નગરપતિ છે. નગરશેઠ ચંપાલાલજી અને નગરશેઠ પ્રેમચંદજી નગરજનોના સાચા હિતેચ્છુ હતા. અને તેથી જ નગરજને તેમની
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૦
ધર્મ અને ધર્મ નાયક
આજ્ઞાને માથે ચડાવતા અને તેમના ઉપાડેલા કામાં સંપૂર્ણ
સર્વકાર* આપતા.
નગરસ્થવિરે નગરજનેાના હિત માટે સમય અને શક્તિને કેટલે બધા ભાગ આપવા પડે છે તે આપણે ઉપર જોયું. જે નગરમાં આવા પ્રજાહિતમ્બુ અને સત્યાગ્રહી નગરસ્થવિ। વસે છે તે નગરમાં અત્યાચાર, અનાચાર, લૂંટફાટ, ચેરી આદિ દુર્ગુણાતા નાશ થાય છે અને સદાચાર, સ્નેહસદ્ભાવ, સંગઠન આદિ સદ્ગુણીની સૌરભ ચારે ખાજી ફેલાઈ જાય છે.
રાજા કરતાં પણ નગરસ્થવિરનું પદ વધારે મહત્ત્વનું છે. કારણ કે રાજા સત્તાના બળે નગરજનાને પેાતાના વશમાં ાખવા પ્રયત્ન કરે છે, જ્યારે નગરસ્થવિર પેાતાના પ્રેમપ્રભાવથી નગરજનેાને પેાતાના વશમાં કરે છે. પ્રેમના પ્રભાવ આગળ સત્તાને ઉન્માદ નિરર્થક નીવડે છે. રાજા ગમે તેટલા બળવાન કેમ ન હેાય પણ નગરપતિના પ્રેમપ્રભાવ આગળ તેને પણ નમતું આપવુ પડે છે. નગરપતિ રાજા અને પ્રજા વચ્ચે પ્રતિનિધિ પુરુષ છે. નગરપતિ રાજાને ગુલામ નથી અને પ્રજાને આંધળા ભકત નથી. પણ એ તે સત્ય અને ન્યાયને ભક્ત છે. રાજા અન્યાય—અત્યાચાર કરતા હાય તા તેના અન્યાયને રોકવા અને પ્રજા નિષ્કારણ રાજ્યવિદ્રોહ કરતી હાય તા તેને સમજાવી શાન્ત પાડવી એ નગરસ્થવિરનું કાર્ય છે. નગરસ્થવિર રાજા અને પ્રજા પ્રતિ એવા સદ્ભાવ કેળવે છે કે જાણે તે બધાના ‘દાસ' છે અનેસાથે સાથે તે બધાને ‘માલિક' પણ છે. આ રીતે નગરપતિ સેવક છે અને સેવ્ય પણ છે.
* પ્રાચીન સમયમાં પણ લેાકામાં સત્યને આગ્રહ નળવવા માટે કેટલી ખધી દેઢ ભાવના હતી તેમજ તે સત્યાગ્રહને સફળ કરવા માટે કેટલી સહિષ્ણુતા અને ગ્રાન્તિ રાખતાં તેને પૂરેપૂરા પરિચય મળી આવે છે. આજની ઊગતી પ્રશ્ન માટે એ આદરણીય દેછાન્ત છે.
Page #174
--------------------------------------------------------------------------
________________
નગરસ્યવિર
કોઈપણ રાજ્ય કેવલ સત્તાના બળ ઉપર ચાલી શકતું નથી. ગ્રામસ્થવિર અને નગરવિર રાજા અને પ્રજા વચ્ચે નેહસંબંધ સ્થાપિત કરે છે એટલા જ માટે સાચો નગરસ્થવિર જ નગરમાં સુખશાન્તિનું સામ્રાજ્ય ફેલાવી શકે છે.
જે નગરમાં પરસ્પર સ્નેહ-સભાવ અને સહકાર-સહાનુભૂતિ નથી તે નગરનો ઉદ્ધાર થે બહુ મુશ્કેલ છે. જે નગરજને “આપણે શું કરીએ” “જે કરે તે ભગવે ” બીજાના કામમાં આપણે વચ્ચે શા માટે પડવું જોઈએ !” આ પ્રમાણે પરસ્પર ઉપેક્ષાભાવ રાખી કુટુખીઓને, સગાંસંબંધીઓને, આડોશીપાડોશીઓને તથા પિતાના નગરબંધુઓને સહાયતા કે સહકાર આપતા નથી તે નગરજનો પિતાના હાથે નગરનું પતન કરી રહ્યા છે એમ માનવું જોઈએ.
માનવહૃદય જ એવા પ્રકારનું છે કે તે કેઈનું દુઃખદર્દ જોઈ એકદમ કવિત થઈ જાય છે. આ એક પ્રાકૃતિક ગુણ છે. જે મનુષ્ય એક નગરબંધુને સહકાર કે સહાનુભૂતિ ન આપે તે સમજવું જોઈએ કે તેનું મનુષ્યહૃદય ગૂમ થઈ ગયું છે; મનુષ્યાકારમાં તે પશુ જેવું આચરણ કરી રહ્યો છે.
એક અંધ પુરુષ અંધતાને કારણે ખાડામાં પડી રહ્યો છે. તેની પાસે એક તેજસ્વી આંખેવાળે પુરુષ ઊભો ઊભો આંધળા પુરુષને ખાડામાં પડતો જુએ છે; છતાં “એ અંધપુરુષ જીવે કે મરે “તેથી આપણે શું” એમ કહી તેની ઉપેક્ષા કરે છે અને તે અંધ પુરુષને બચાવતું નથી. તે આ બન્નેમાં ખરે આંધળો કોણ ? આ પ્રશ્નનો જવાબ બધાના મુખમાંથી એ જ નીકળશે કે; “દેખતે છતાં ઊભે રહેનાર તે આંધળો છે.”
મિત્રો! આપણે બધા મનુષ્યો છીએ. વિવેકબુદ્ધિને ધારણ કરનાર મનુષ્યમાં આટલી બધી નિર્દયતા ક્યાંથી આવી ગઈ કે એક ૧૧
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬૨
ધર્મ અને ધનાયક
અધપુરુષ ખાડામાં પડી રહ્યો છે અને આપણે સનેત્ર હેાવા છતાં તેને બચાવતા નથી. વાસ્તવમાં આપણામાં મનુષ્યતાના ગુણ રહેવા પામ્યા નથી. ‘ આપણે શું' આવા ઉપેક્ષાભાવ સાચા મનુષ્યના હૃદયમાં પેદા જ થઈ શકે નહિ. પરસ્પર સહકાર આપવા, એક ખીજાને મદદ કરવી એ પ્રત્યેક નાગરિકાનું બ્ય છે. જે મનુષ્ય, જે ગામ કે નગરમાં રહે છે તે ગામ કે નગરની સુખદુઃખની ચિન્તા કરતા નથી પણ ‘આપણે શું' એમ કહી પેાતાના સ્વામાં મશગૂલ રહી આખા ગામ * નગર પ્રતિ ઉપેક્ષા રાખે છે તે મનુષ્યને ગામ કે નગરમાં રહેવાના પણ અધિકાર નથી.
જે બુદ્ધિમાન નાગરિકા હેાય છે તે સારી રીતે સમજે છે કે જે આપત્તિ-વિપત્તિએ આ વખતે મારા નગર ઉપર આવી પડી છે તે જ આપત્તિએ મારી ઉપર ભવિષ્યમાં કદાચ આવી પડશે. ભવિષ્યના ગર્ભમાં શું રહેલું છે તે કાણ જાણે છે? એટલા માટે પહેલાંથી જ ચેતી જવું વધારે શ્રેયસ્કર છે. કહ્યું પણ છે કે ચેતતા નર સદા સુખી.' આ પ્રમાણે વિચારી બુદ્ધિમાન નાગરિક આપત્તિમાં આવી પડેલા નગરબંધુઓને પાતાથી બનતી સહાય કરે છે અને એક નાગરિક તરીકે પેાતાની ફરજ બજાવે છે. વાસ્તવમાં સાવધાન પુરુષ હમેશાં સુખી જ રહે છે.
"
મારા નગરમાં કાણુ દુ:ખી છે, કાણુ ગરીબ છે, કાણુ ખીમાર છે, એમ જે દિનરાત નગરના સુખદુઃખની ચિન્તા કરે છે અને નગરાદ્ધાર કરવા માટે જે સતત પ્રયત્ન કરે છે તે જ નગરપતિ તરીકેનું મહામૂલ્ય બિરુદ મેળવી શકે છે અને તેને દીપાવી શકે છે. નગરપતિ બનવું સરલ છે પણ એ પદને પાતાના આત્મભાગદ્વારા દીપાવવું મુશ્કેલ છે. આ જ કારણ છે કે વર્તમાન સમયમાં અનેક મનુષ્યા પાતાને નગરશેઠ તરીકે ઓળખાવે છે પણ જ્યારે નગરપતિ તરીકેની ફરજ માથે આવી પડે છે ત્યારે ખાટાં બહાનાં કાઢી છટકી
Page #176
--------------------------------------------------------------------------
________________
નગરસ્થવિર
૧૬૩ જાય છે અને એ રીતે પિતાના સ્વાર્થીપણને અને કૃતઘીપણાને પરિચય આપે છે.
જે મનુષ્ય સાચો સ્વાર્થ ત્યાગી હોય છે અને નગરના ઉદ્ધાર માટે તન, મન અને ધનનું સહર્ષ સમર્પણ કરી શકે છે તે જ મનુષ્ય સ્થવિરપદને અધિકારી બની શકે છે. જે મનુષ્ય કીતિભી છે, સ્વાર્થ અને બાહ્યાડંબરકારે નગરજનોને ભરમાવી તેમને ઠગે છે તે મનુષ્ય એક નાગરિક તરીકે પણ નગરમાં રહેવાને અધિકારી નથી, તે તે નગરસ્થવિરપદને અધિકારી બની જ કેમ શકે ? સાચે નગરસ્થવિર કે હોવો જોઈએ? તે નીચેના શાસ્ત્રીય દષ્ટાન્તથી સમજી શકાશે
ઉપાસકદશાંગ નામના સૂત્રમાં એક સાચા નગરસ્થવિરને અધિકાર આવે છે. એ નગરસ્થવિરનું નામ આનંદ ગાથાપતિ હતું. શાસ્ત્રના શબ્દોમાં એ નગરસ્થવિર આનંદ ગાથાપતિના ગુણોનું નીચે પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે –
“તે આનંદ ગૃહસ્થપતિ મોટા મોટા રાજાઓથી લઈ સામાન્ય સાર્થવાહોના મહત્વના કાર્યોમાં, કારણોમાં, સલાહ કરવામાં, મન્ત્રણ કરવામાં તથા કુટુમ્બના ઘણા ગુપ્ત કાર્યો વિષે, ઘણા રહસ્યપૂર્ણ કાર્યો વિષે. નિશ્ચિત કાર્યો વિષે તથા વ્યાવહારિક કાર્યો વિષે વિચારવિનિમય કરવામાં એકવાર પૂછવાલાયક તેમજ વારંવાર પૂછવાલાયક
* से णं आनंदे गाहावई बहूणं राईसर जाव
सत्थवाहाणं बहूसु कज्जेसु य करणेसु य मन्तेसु य कुडुम्बेसु य गुज्झेसु य रहस्सेसु य निच्छएसु य ववहारेसु य आपुच्छणिज्जे पडिपुच्छणिज्जे सयस्सावि य of દુખ્ય મેઢી, માળ, રોહાર, ૩૦qvf, વવ૬, मेठीभूए जाव सव्वकज्जवद्यावए यावि होत्था । ...
--उपासकदशांगसूत्रम् , प्रथमाध्ययनम्
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૪
ધર્મ અને ધનાયક
હતા. તે આનંદ ગાથાપતિ સેંકડા કુટુમ્બેના પાષક, આધારભૂત, આલખનભૂત, ચક્ષુભૂત તેમજ ધાણીમાં જેમ વચલા સ્તંભ મુખ્ય હાય છે તેમ આનશ્રાવક નગરની પ્રત્યેક પ્રવૃત્તિમાં અગ્રસ્થાન ભાગવતા હતા.
""
શાસ્ત્રકારે એ આનંદગાથાપતિને જે મેઢીભૂત, પ્રમાણભૂત આધારભૂત, આલાનભૂત, ચક્ષુભૂત આદિ ગુણવિશેષણાથી નવાજેલ છે તે ગુણા ખરેખર એક સાચા નગરપતિને શાભા આપે એવા છે. નગરપતિએ નગરજનેાની રક્ષા કેવી કરવી જોઈએ અને તે માટે કેટલા ગુણા કેળવવા જોઈએ એને આ એક નાદર નમૂને છે.
'
આનંદશ્રાવક ‘ મેઢીભૂત’ એટલે ધાણીમાં જેમ વચલા સ્તંભ મુખ્ય હાય છે અર્થાત્ વચલા સ્તંભ વિના ધાણી ફરી શકતી નથી તેમ આનદ ગાથાપતિ આખા નગરમાં પ્રધાન પુરુષ હતા. તે નગરજનાને પેાતાના કુટુમ્બીજા માની પેષતા અને સુખને સાચે મા બતાવતા.
આનંદ ગાથાપતિ ‘ પ્રમાણભૂત' હતા એટલે તે પેાતાના પ્રામાણિકજીવનથી ખીજાને પ્રામાણિક ખનાવતા અને અપ્રામાણિક પ્રવૃત્તિથી જીવન કેટલું ખાટું ખની જાય છે અને પ્રામાણિક પ્રવૃત્તિથી જીવન કેટલું સુખમય અને છે તે નગરજનેાને સમજાવતા અને તે રસ્તે જવા સૌ કાઈ તે પ્રેરણા આપતા. જે પુરુષ પ્રામાણિક હાય છે તે જ પુરુષ બીજાને પ્રામાણિક બનાવી શકે છે. આનંદ ગાથાપતિ ખરેખર આદર્શ પ્રામાણિક પુરુષ હતા.
આનંદ ગાથાપતિ ‘ આધારભૂત' હતુ એટલે કે રાજા જેમ નગરના મુખ્ય આધાર છે; કારણ કે રાજા નગરની રક્ષા કરે છે તેમ આનંદ ગાથાતિ પણ નગરજનેાની રક્ષા કરતા હેાવાથી તે આધારભૂત હતા અથવા તે ' આહારસ્વરૂપ ' હતા એટલે કે આનંદ શ્રાવક ગરીબ
.
Page #178
--------------------------------------------------------------------------
________________
નગરસ્થવિર નગરજનોને અન્નદાન આપી નગરબંધુઓની સેવા કરતા હતા. અન્ન જેવી રીતે મનુષ્યના પ્રાણની રક્ષા કરે છે તેવી જ રીતે આનંદ ગૃહપતિ પણ રાજા તેમજ પ્રજાની રક્ષા કરતે હતે.
આનંદગૃહપતિ “આલંબન-સ્વરૂપ” હતા એટલે કે આંધળા મનુષ્યને માટે લાકડી સહાયરૂપ છે તેમ આનંદ ગૃહપતિ પણ રાજા, પ્રજા તેમજ કુટુમ્બને આલંબનભૂત હતે.
આનંદ ગૃહપતિ “ચક્ષુ સ્વરૂપ હતા એટલે કે ચક્ષુ જેમ સગામાં શ્રેષ્ઠ અંગ છે તેમ આનંદ ગૃહપતિ નગરમાં ચક્ષુભૂત હતો. જેઓને જ્ઞાનચક્ષુ ન હતાં તેમને જ્ઞાનચક્ષુ આપતે. એટલે કે જે નગરજનો ભાનભૂલ્યા થઈ ભટક્યા કરતા હતા તેઓને સમજાવી સન્માર્ગ ઉપર લાવતે અને તેથી જ તે આખા નગરમાં “ચક્ષસ્વરૂપ ગણાતું હતું.
જ્યારે આનંદ ગૃહપતિ પિતાની સપ્રવૃત્તિદ્વારા રાજા અને પ્રજાને માટે મેઢીભૂત, પ્રમાણભૂત, આધારભૂત, આલંબનભૂત અને ચક્ષુભૂત અને ત્યારે જ તે મોટા મેટા રાજેશ્વરથી લઈ સાધારણ સાર્થવાહના અનેક કાર્યોમાં, અનેક કારણોમાં, અનેક ગૂઢ વાતમાં, અનેક રહસ્યપૂર્ણ કામમાં, નિશ્ચય કરવામાં તથા વ્યાવહારિક કાર્યોમાં એકવાર પૂછવા એગ્ય હતે એટલું જ નહિ પણ વારંવાર પૂછવાયોગ્ય બન્યા હતા. આ ઉપરથી આનંદ ગૃહપતિએ એક નગરપતિ તરીકે પિતાનું કર્તવ્ય બજાવવા માટે કેટલાં બધાં ગુણને કેળવ્યાં હતાં!
શાસ્ત્રકારો કહે છે કે “આનંદ ગૃહપતિએ ચૌદ વર્ષ સુધી શ્રાવકવ્રત પાળ્યું અને આ જ વ્યવહારોનું બરાબર પાલન કર્યું. જ્યારે આનંદ ગૃહપતિનું શરીર નિર્બળ થયું અને નગરપતિ તરીકેની ફરજો બરાબર બજાવી શકે એવી શરીરસ્થિતિ ન લાગી ત્યારે તેણે પિતાના પુત્રોને એલાવીને નગરજનો સમક્ષ પિતાનું નગરપતિનું પદ સેપ્યું અને નગરપતિ તરીકનું કર્તવ્ય બરાબર બજાવવા માટે પુત્રોને શુભ શીખામણ
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬૬
ધર્મ અને ધર્મનાયક આપી અને નગરજનોને નિવેદન કર્યું કે આજ સુધી તમે મારી નગરકાર્ય વિષે જે સલાહ લેતા હતા તે હવે મારા આ પુત્રોને પૂછશે.” આ પ્રમાણે નગરનાં બધાં વ્યવહારે છેડીને આનંદ ગૃહપતિ જીવનશુદ્ધિ માટે આત્મધ્યાનમાં મગ્ન રહેવા લાગ્યો અને આત્મકલ્યાણ કરવા લાગ્યા.
જ્યારે આનંદગૃહપતિ જેવા સાચા નગરસ્થવિરે હોય છે ત્યારે નગરને ઉદ્ધાર થયા વગર રહેતો નથી.
નગર, ગ્રામ કરતાં સાધારણરીતે મેટું હોય છે એટલે એક નગરસ્થવિરથી નગરદ્વારનું કામ બરાબર થઈ શકતું નથી. નગરસ્થવિરના બીજા સહાયક હોય તો નગરદ્વાર સારી રીતે થઈ શકે છે. એટલા માટે નગરના પ્રત્યેક વિભાગમાં જુદા જુદા નગરવ્યવસ્થાપક હોવા જોઈએ.
આ બધા નગરવ્યવસ્થાપકે પરસ્પર સહયોગ સાધીને નગરનાં મોટાં મોટાં દુષ્કર કાર્યો પણ સફલતાપૂર્વક પાર પાડી શકે છે. વર્તમાન સમયમાં પણ નગરમાં સ્થવિર અર્થાત મેયર કે મ્યુનીસીપલ કમીશ્નર રહે છે પણ સાંભળવા પ્રમાણે તેઓ નગરનિવાસીઓને જોઈએ તેટલે લાભ પહોંચાડતા નથી. મુંબઈ, કલકત્તા, મદ્રાસ આદિ મેટાં નગરમાં દષ્ટિપાત કરવાથી ત્યાં અનેક પ્રકારના અત્યાચાર–અનાચાર, ચોરી– વ્યભિચાર આદિ ની પ્રવૃત્તિ સેવાતી જોવામાં આવે છે અને તેથી નગરજનોને અનેક પ્રકારનાં દુઃખો સહેવાં પડે છે તેમ છતાં વર્તમાન નગરસ્થવિરેારા આ નીચ પ્રવૃત્તિને સદંતર બંધ કરવાનો કોઈ પ્રકારને ઉચિત પ્રબંધ કરવામાં આવતો નથી. શહેરની સુખાકારી વધારવા માટે જોઈએ તેટલી સ્વચ્છતા ઉપર પણ ખાસ ધ્યાન દેવામાં આવતું નથી જેના પરિણામે નગરમાં મેલેરીયા, પ્લેગ આદિ અસાધ્ય અને ભયંકર રેગ ફાટી નીકળે છે.
વર્તમાન નગરસ્થવિરે કેવળ નગરપતિનું પદ સાચવી રાખવા માટે પ્રયત્ન કરે છે પણ નગરજનોનું કલ્યાણ કેમ થાય તે વિષે બહુ જ
Page #180
--------------------------------------------------------------------------
________________
નગરસ્થવિર
૧૬૭ ઓછો પ્રયત્ન સેવવામાં આવે છે. આ જ કારણને લીધે અત્યારે નગરધર્મને પ્રાય: લેપ થઈ રહ્યો છે.
નગરનાયકેની જવાબદારી ગ્રામનાયકે કરતાં વધારે રહે છે. કારણ કે નગર એ રાષ્ટ્રદેહનું મસ્તિષ્ક છે. જ્યારે ગામ એ તેના હાથ-પગ છે. મસ્તિષ્કની અસર શરીર તેમજ મગજ ઉપર પડયા વિના ન રહે.
કોઈપણ પ્રાચીન ઐતિહાસિક ગ્રન્થમાં “સંથાગાર' જેને આપણે Townhall-ટાઉનહોલ કહીએ છીએ ત્યાં મળતી સંધની સભાઓ, સ્વતંત્રપણે–નિર્ભયપણે અને સંયમ તથા વિવેકભરી રીતે ચાલતી ચર્ચાઓ અને નાગરિકોનો ઉલ્લાસ શાન્તિથી અવેલેકે તો તમને સંપૂર્ણ ખાત્રી થયા વિના નહિ રહે કે જેને જેનયુગ કહેવામાં આવે છે તે વખતે નગરધર્મ તેની છેલ્લી કક્ષાએ પહોચેલો હતો. પ્રાચીન સાહિત્યમાં છૂટાછવાયાં પુષ્કળ ઉલ્લેખો એ સંબધે મળી આવે છે.
ધર્મ કે આત્મહિત અર્થે સર્વસ્વનો ભોગ આપવો એ તે આપણું ઈતિહાસ અને સાહિત્યને પ્રધાન સૂર છે, પણ તે સાથે નાગરિક તરીકેની ફરજ બજાવવા જતાં આપણું પૂર્વજોએ જે બલિદાન ધર્યા છે તે તો કોઈપણ સ્વતન્ને દેશના ગૌરવ સાથે સાભિમાન સ્પર્ધા કરી શકે એવાં છે. આ ગ્રામ-નગર–ધર્મ ક્યારથી શિથિલ થવા લાગે અને આખરે ભુલાત ભુલાતે માત્ર શાસ્ત્ર–સાહિત્યના પાનાને જ શેભાવી રહ્યો તે આપણે નથી જાણતા પણ સાચો નગરધર્મ શું છે અને નગરધર્મની રક્ષા માટે નગરનાયકે કેટલે આત્મભોગ આપવો પડે છે તેને ખુલાસો નીચેને ઐતિહાસિક ઉલ્લેખ સ્પષ્ટ કરશેઃ–
વૈશાલી નગરીમાં મહાનામના નામને એક નગરનાયક હતા. તે રાજા અને પ્રજા બન્નેને પ્રિય હતા. તે રાજા અને પ્રજા બન્ને વચ્ચેને પ્રેમસંબંધ જાળવી રાખવા હમેશાં પ્રયત્ન કર્યા કરતે. મહાનામનના નેતૃત્વ નીચે વૈશાલીનગરીની પ્રજા આનંદપૂર્વક રહેતી
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૮
ધર્મ અને ધર્મનાયક હતી. મહાનામનની કાર્યપ્રણાલીથી સૌ કઈ સંતુષ્ટ હતા. મહાનામન પણ નગરનાયકની જવાબદારી બરાબર સમજતો હતો. તેને પોતાને નગરધર્મ પ્રાણથી પણ વિશેષ પ્રિય હતે. નગરધર્મની રક્ષામાં પિતાની અને પ્રજાની રક્ષા માનતો અને નગરધર્મના નાશમાં પોતાને નાશ સમજતા હતા. એક દિવસ નગરધર્મ પ્રત્યે તેને કે પ્રેમભાવ છે તેની કસોટીને દિવસ આવી પહોંચ્યો. તેને કટીને પ્રસંગ એ હતો કે –
એક વખતે દુશ્મન મહીનામનના નગર ઉપર ચડી આવ્યા. નગરમાં સ્ત્રીઓ, બાળક અને વૃદ્ધો ઉપર પણ ત્રાસ વર્તાઈ રહ્યો હિતે, તે વખતે મહાનામના વૃદ્ધ હતું, તેનું હાડપિંજર વૃદ્ધાવસ્થાને કારણે ખળભળી ગયું હતું. પૂરું પાંચ ડગલાં પણ ચાલવાની તેનામાં શક્તિ ન હતી, એ વૃદ્ધ નગરસ્થવિર મહાનામના પિતાના જીવનની છેલી ફરજ બજાવવા બહાર પડે છે અને ધીમે ધીમે ચાલીને દુશ્મનોની વચ્ચે આવે છે અને તેમને કરગરીને કહે છે કે- ‘દગાથી પણ તમે આખરે ફાવ્યા છે. નગર લૂંટવું હોય તે તમે સ્વતંત્ર છે; પરંતુ આ નગરના એકપણ સ્ત્રી, બાળક, વૃદ્ધ ઉપર અત્યાચાર–અનાચાર ન થાય એની વ્યવસ્થા કરે. ” દુશ્મન રાજા આ વાતને કબુલ નથી કરતે. મહાનાયન નગરની રક્ષા માટે ફરીફરીને ઊકળતા હૃદયે પિતાના નગરબંધુઓને બચાવવા વિનવે છે. દગાબાજ દુશ્મન એક શરતે મહાના મનની માગણી કબુલવા તૈયાર થાય છે. તે કહે છે કે – “તમે મારી માતાના પાઠક છે. તમારે એટલો અધિકાર સ્વીકારું છું. તમે તમારા કુટુમ્બ સાથે સહીસલામત છો. તમારે વાળ વાંકે નહિ થાય.”
મહાનામન પતે એકલે સહીસલામત રહેવા માગતા ન હતે. તે તે પિતાની નગરસ્થવિર તરીકેની ફરજ બજાવવા ચાહતો હતે. નગરનાં હજારે સ્ત્રીપુરુષો રીબાતા હોય તે વખતે પોતાના એકલા કુટુમ્બને બચાવવાની તેની ઈચછા ન હતી. પ્રાણ કરતાં પણ અધિક
Page #182
--------------------------------------------------------------------------
________________
નગરસ્થવિર પ્રિય એવો નગરધર્મ તેના અંતરમાં સંભ મચાવી રહ્યો હતે. શત્રુરાજાને તેણે ખૂબ સમજાવ્યો, વિનવ્યા. આખરે રાજાએ એ માર્ગ કાઢયો કે –
“હે! મહાનામન ! આટલી છૂટ આપવા તૈયાર છું. તમે પાણીમાં ડૂબકી મારે અને જેટલા નાગરિકે જેટલી સંપત્તિ લઈને નાસી છૂટવા માગે તેટલા નાગરિકે તેમ કરી શકે.”
રાજાની આ કડક શરત મહાનામન એક નગરસ્થવિર તરીકે સ્વીકારે છે.
મહાનામના વૃદ્ધદેહ–અશક્ત શરીરે નદીના પાણીમાં ઊતર્યો, ડુબકી મારી અને તળીએ રહેલા એક વૃક્ષના મૂળ સાથે એટલે સજજડ વળગી રહ્યો કે કલાકના કલાક સુધી તે બહાર ન આવ્યો. નગરનાં સ્ત્રીપુરુષોને એટલે વખત અભયદાન મળ્યું. તપાસ કરતાં આખરે મહાનામનનું અચેતન શરીર નદીના તળીયેથી મળી આવ્યું. પ્રાણ ઊડી ગયા હતા, માત્ર ખોખું પડી રહ્યું હતું. વૃક્ષના મૂળ સાથે તેને હાથપગ નાગપાશની જેમ વીંટળાઈ રહ્યા હતા. નગરને બચાવવા માટે મહાનામને પિતાને નશ્વર દેહ તજી દીધો હતો.
જેનયુગના નગરધર્મ વિષે બીજે કઈ ઉલ્લેખ મળે યા ન મળે પણ મહાનામનનું જીવન નગરધર્મ ઉપર એક છવા ભાષ્યસ્વરૂપ છે એમ કણ નહીં કહે છે જ્યાં ગ્રામધર્મ અને નગરધર્મનું આ રીતે પાલન થતું હોય ત્યાં ગ્રામ તથા નગરની સમૃદ્ધિ અને સ્વતન્ત્રતા દેવદુર્લભ દશ્ય જેવી બને એમાં કાંઈ આશ્ચર્ય નથી.
અહીં એટલું સ્મરણમાં રાખવું ઘટે છે કે આ ધર્મોને કેઈએ પારલૌકિક અર્થમાં નથી પ્રરૂપ્યા. તે લૌકિક ધર્મો હતા અને લૌકિક સુખ તથા કલ્યાણ અર્થે જ તેને ઉપયોગ થતો હતો. છતાં એટલું તે સૌએ મુક્તકંઠે સ્વીકાર્યું છે કે જ્યાં ગ્રામધર્મને, નગરધર્મને, રાષ્ટ્રધર્મને, કુળધર્મને, ગણધર્મને તથા સંધર્મને નાશ થાય છે
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૭૦
ધ અને ધનાયક
ત્યાં સૂત્રધર્મ અને ચારિત્રધમ' જોખમમાં આવી પડે છે અને આ વાત તેા સામાન્યબુદ્ધિથી પણ સમજાય એવી છે.
આજે જે એમ કહેવાય છે કે ‘સાચા જૈન નગર, ગ્રામ કે રાષ્ટ્રના વાતાવરણથી છેક નિલે`પ રહે, ધર્મ સિવાયની ખીજી ક્રાઈ વસ્તુ તેને મહત્ત્વની ન હેાય.' તેમાં નગરધર્માંની નવી અવગણના સિવાય બીજું શું છે?
ગ્રામધ, નગરધર્મ અને રાષ્ટ્રધર્મ એ આપણા ઐતિહાસિક ભંડારની એક અમૂલ્ય ધર્મસંપત્તિ છે. અને તેનું આજના જેવા અણીના અવસરે પ્રદર્શન કરવું એ આપણું કર્તવ્ય છે,
આનદ ગાથાપતિ અને મહાનામન ગાથાપતિ એ નગરનાયકા કેવા હેાવા જોઈ એ તેના આદર્શો દૃષ્ટાન્તા છે. નગરનાયકાના નગરે દ્વારના આદર્શીને નાગરિકા અનુસરતા થઈ જાય તે નાગરિકતા જે માનવજીવનને વિકસિત કરવાનેા એક મહાગુણ છે, તે ગુણુ પ્રગટયા વિના ન રહે. નાગરિકતા એ આપણી ધસંસ્કૃતિને પોષે છે. નગરધર્મના પાલનદ્વારા ધ સંસ્કૃતિને ઉન્નત બનાવવી જોઈએ એ પ્રત્યેક નાગરિકાનું પરમ કર્ત્તવ્ય છે.
જ્યારે નગરધર્માંની મહત્તા સમજી, નાગરિકતાનેા ગુણુ આપણા જીવનમાં પ્રગટાવીશું ત્યારે ગ્રામેાહાર, નગરાદ્વાર અને રાષ્ટ્રાદ્વારની સાથે સાથે જૈનધર્મના પણ ઉદ્ઘાર થશે, અને જૈનધર્મના ઉદ્ધાર થવાથી વિશ્વશાન્તિને પણ ઉદય થશે એમાં શંકા નથી.
Page #184
--------------------------------------------------------------------------
________________
( ૩ )
રાષ્ટ્રસ્થવિર–રાષ્ટ્રપતિ [ ર૪-ચેત્ત ]
જે વ્યકિત પેાતાના સર્વસ્વને ત્યાગ કરી પેાતાના પ્રાણ પણ રાષ્ટ્રના ચરણે ધરી દે છે તે જ વ્યકિત રાષ્ટ્રનું નેતૃત્વ લઈ રાષ્ટ્રાદ્ધાર કરી શકે છે.
ગ્રામ અને નગરના ઉદ્ઘારમાં રાષ્ટ્રને ઉદ્દાર અને તેના નાશમાં રાષ્ટ્રના નાશ રહેલા છે; કારણ કે ગ્રામ અને નગરના આધાર ઉપર રાષ્ટ્રને આધાર રહેલા છે. જો ગ્રામ અને નગર સમૃદ્ધ થાય તેા રાષ્ટ્ર પણ સમૃદ્ધ અને એમાં જરાપણ શંકા નથી. ગ્રામ અને નગરના ઉદ્ધાર અને નાશનું કામ ગ્રામનાયક અને નગરનાયકના હાથમાં રહેલું છે. જો ગ્રામનાયક અને નગરનાયક મુદ્ધિમાન, શક્તિશાળી અને પ્રભાવશાળી હાય અને પેાતાની શકિતને સદુપયેાગ ગ્રામાહાર અને નગરાદ્વારમાં કરે તેા રાષ્ટ્રપતિનું કાર્યક્ષેત્ર ઘણું જ વિસ્તીર્ણ હાવા છતાં સુગમ અને પ્રશસ્ત બની જાય છે. કારણ કે જ્યારે રાષ્ટ્રપતિને ગ્રામનાયક અને નગરનાયકના સુંદર સહકાર મળે છે ત્યારે રાષ્ટ્રાહારનું કઠીન કામ પણ સરલ બની જાય છે.
અનેક ગ્રામાના સંબંધથી નગર અને અનેક નગરાના સમૂહથી એક પ્રાન્ત બને છે. આ પ્રાન્તામાં ભલે વેશભૂષા, ખેલચાલ, ખાનપાન, રીતરિવાજ વગેરેની ભિન્નતા હેાવા છતાં પણ બધા એક
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૭૨
ધર્મ અને ધર્મ નાયક રાષ્ટ્રધર્મના સંબંધથી બંધાયેલા છે અને બધા રાષ્ટ્રના એક ધર્મધ્વજની છત્રછાયા નીચે આવી વસેલા છે એ રાષ્ટ્રધર્મનું ભાન રાષ્ટ્રની પ્રત્યેક વ્યકિતને હેવું જોઈએ. જનસમાજમાં એક રાષ્ટ્રધર્મની ભાવના પેદા કરવાનું અને રાષ્ટ્રધર્મની રક્ષાર્થે આત્મસમર્પણની શક્તિ કેળવવાનું મહત્ત્વપૂર્ણ કામ રાષ્ટ્રવિરનું છે. અને રાષ્ટ્રદ્ધાર કરવામાં તે જ રાષ્ટ્રપતિ સફલ નીવડે છે કે જે રાષ્ટ્રની પ્રત્યેક વ્યકિતમાં પિતાના ત્યાગદ્વારા રાષ્ટ્રભાવના પેદા કરે છે, રાષ્ટ્રધર્મની મર્યાદાનું પતે પાલન કરે છે અને બીજા પાસે કરાવે છે અને જે રાષ્ટ્રની ઉન્નતિ માટે તન, મન-ધનની પરવા કર્યા વિના રાષ્ટ્રધર્મના ઉદ્ધાર અને પ્રચાર કરવામાં હમેશાં સંલગ્ન રહે છે, તેને શાસ્ત્રકાર રાષ્ટ્રસ્થવિર” શબ્દથી સંબોધે છે. આપણે વ્યવહારભાષામાં તેમને રાષ્ટ્રપતિ તરીકે ઓળખીએ છીએ.
- રાષ્ટ્રસ્થવિર આખા રાષ્ટ્રનો એકમાત્ર પ્રતિનિધિ છે, રાષ્ટ્રદેહને તે હૃદયસમ્રાટું છે, રાષ્ટ્રને સાચે સેવક અને રાષ્ટ્રને પાલક છે. રાષ્ટ્રસ્થવિરની આજ્ઞા શિરોધાર્ય કરવી એ રાષ્ટ્રના પ્રત્યેક સભ્યની ફરજ છે. અને પ્રજાના સુખદુઃખની ચિન્તા કરવી, પ્રજાની સુખશાન્તિની રક્ષા અર્થે, દુઃખનિવારણ માટે જેલમાં જવા જેટલી ક્ષમતા ધારણ કરવી અને રાષ્ટ્રની રક્ષા આગળ પિતાના પ્રાણને પણ તૃણતુલ્ય માન એ રાષ્ટ્રસ્થવિરની ફરજ છે. જે પ્રજા રાષ્ટ્રપતિની આજ્ઞા શિરોધાર્ય કરતી નથી અને જ્યાં રાષ્ટ્રપતિ પ્રજાના રાષ્ટ્રધર્મને અનાદર કરે છે તે રાષ્ટ્રની ઉન્નતિ થવાને બદલે અવનતિ થાય છે. એટલા માટે રાષ્ટ્રધ્ધારનું કામ રાષ્ટ્રસ્થવિર અને રાષ્ટ્રપ્રજા ઉપર રહેલું છે. જે રાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપ્રજાને પારસ્પરિક પ્રેમસંબંધ છે તે રાષ્ટ્ર ઉન્નતિના પંથે પ્રસ્થાન કરી રહ્યો છે એમ સમજવું જોઈએ.
રાષ્ટ્રપતિ કે હોવો જોઈએ અને તેમનું શું કર્તવ્ય છે એ " વિષે કોઈ પ્રાચીન ઉદાહરણ ન દેતાં ભારતહદયના સમ્રાટ મહાત્મા ગાંધીજીનું પ્રત્યક્ષ ઉદાહરણ લઈશું.
Page #186
--------------------------------------------------------------------------
________________
રાષ્ટ્રવિર
૧૭૩
આજે ગાંધીજીના જીવનચરિત્રથી આખી દુનિયા સમજી શકી છે કે રાષ્ટ્રસ્થવિર કેવા હેાવા જોઈ એ ? ગાંધીજીનું જીવનચરિત અવલાકવાથી માલુમ પડે છે કે રાષ્ટ્રસ્થવિરે રાષ્ટ્રાહાર માટે કેટકેટલી મુશ્કેલીઓ સહન કરવી પડે છે !
રાષ્ટ્રસ્થવિરે રાષ્ટ્રના પહેરવેશ, ખાનપાન, રીતરિવાજ આદિનું પૂરેપૂરું ધ્યાન રાખવું પડે છે. તે સ્વદેશના વાતાવરણ પ્રમાણે ખાનપાન, રીતિરવાજ રાખે છે પણ પરદેશના ખાનપાન, ચમકીલા પહેરવેશ અને રીતિરવાજ તરફ લાભાઈ જતા નથી, આજ ભારતના કેટલાક લેાકેાએ રાષ્ટ્રધર્મની પરવા ન કરતાં એવી રીતિનીતિ સ્વીકારી છે કે તે ભારતવાસી છે પણ આચારવિચાર અંગ્રેજ જેવા રાખે છે. તે લેાકેાને રાષ્ટ્રભાષા કે રાષ્ટ્રના પહેરવેશ અને ખાનપાન પસંદ નથી. તે તેા અંગ્રેજોની માફક ટેબલ-ખુરશી ઉપર બેસી ચપ્પુ-ચમચા આદિ સાધનારા ખાવાપીવામાં પેાતાનું સૌભાગ્ય માને છે. ભલે આ રાષ્ટ્રધર્માંથી વિરુદ્ધ આચારવિચાર રાખનારા લેાકા પરદેશની રીતિનીતિ પ્રમાણે વર્તવામાં પોતાનું સૌભાગ્ય માને પણ રાષ્ટ્રને માટે તે તે દુર્ભાગ્યરૂપ કે શ્રાપરૂપ છે.
આ રાષ્ટ્રધર્મથી વિરુદ્ધ રીતિનીતિ રાષ્ટ્રમાં જે ખૂબ ફેલાવા પામી છે તેનું પ્રધાન કારણે રાષ્ટ્રપ્રજાના હૃદયની દુળતા છે. પેાતાને સમાજના નેતા માનનારા અનેક સજ્જને પરદેશ જાય છે અને ત્યાં રાષ્ટ્રધર્મને ભૂલી જઈ પરદેશી રીતિરવાજને સ્વીકારી પાછા સ્વદેશ પધારે છે. અને અહી રાષ્ટ્રવિરાધી એ રીતિરવાજોનું પ્રચલન શરૂ કરે છે. પરદેશમાં મનુષ્યને ચારિત્રની રક્ષા માટે કેવી કેવી વિકટ પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે એ વાત ગાંધીજીનું જીવનચરિત્ર વાંચવા–વિચારવાથી સ્પષ્ટ જણાય છેઃ—
ગાંધીજી જ્યારે પરદેશ જવા લાગ્યા ત્યારે તેમના માતુશ્રી પાતાના પુત્ર પરદેશમાં કદાચ માંસમદિરાના સેવનથી ભ્રષ્ટ ન થઈ જાય
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૪
ધર્મ અને ધર્મનાયક એ ભયથી તેમને બેચર સ્વામી નામના કાઠિયાવાડી સાધુમાગે જૈનમુનિ પાસે લઈ ગયા અને કહ્યું કે, “મહારાજશ્રી ! જે આ પરદેશમાં માંસમદિરા તથા પરસ્ત્રીગમન ન સેવવાની પ્રતિજ્ઞા આપની સમક્ષ લે તે હું પરદેશ જવાની આજ્ઞા આપી શકું છું.” ગાંધીજીએ એ ત્રણ વાતોની પ્રતિજ્ઞા લીધી અને વિલાયત ગયા. વિલાયતમાં પ્રતિજ્ઞાથી શ્રુત કરનારાં અનેક પ્રભને તેમને લલચાવવા લાગ્યાં પણ ગાંધીજી પ્રતિજ્ઞાબદ્ધ અને પ્રતિજ્ઞાપાલનમાં દઢ હોવાને કારણે ગાંધીજી આજે મહાત્મા બની શક્યા. જે ગાંધીજી પ્રતિજ્ઞાબદ્ધ ન હેત તે એ કહેવું મુશ્કેલ છે કે ગાંધીજી આજે જે ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા છે તે કક્ષાએ તે અવસ્થામાં ત્યારે પહોંચ્યા હતા કે નહિ એ એક મહાન પ્રશ્ન છે.
જે વ્યક્તિ પિતાના સર્વસ્વ ત્યાગ કરી પિતાને પ્રાણ રાષ્ટ્રના ચરણે ધરી દે છે તે જ વ્યક્તિ રાષ્ટ્રનું નેતૃત્વ કરી શકે છે. ગાંધીજીએ પિતાના આત્મગ અને ત્યાગભાવદ્વારા રાષ્ટ્રનું સુંદર રીતે નેતૃત્વ કરી રાષ્ટ્રવિર તરીકેનું પિતાનું પદ સાર્થક કરી બતાવ્યું છે.
કેટલાક ભાઈઓ એવો પ્રશ્ન કરે છે કે, “ગાંધીજીએ રાષ્ટ્રનું નેતૃત્વ સ્વીકારી અમારું શું ભલું કર્યું? ઊલટું તેમણે તે આખા દેશને ભૂખ ભેગો કર્યો. અમારી પાસેથી લાખો રૂપિયા સ્વરાજયના નામે વસુલ કરી અમારું કાંઈ હિત ન સાધ્યું. એટલા માટે તેમને રાષ્ટ્ર-સ્થવિર કેમ કહી શકાય ?’
આ પ્રશ્ન કરનારને હું પૂછું છું કે ગાંધીજીએ તમારી પાસેથી જે રૂપિયા વસુલ કર્યા તે રૂપિયાનો તેમણે શેમાં ઉપયોગ કર્યો ? શું તેમણે તે રૂપિયાને પિતાના માટે ઘર બનાવવામાં કે વેપાર કરવામાં વાપર્યા ?
Page #188
--------------------------------------------------------------------------
________________
રાષ્ટ્રસ્થવિર
૧૭૫ પ્રશ્નકાર–પિતાના પુત્રને દુકાન કરાવી આપવામાં વાપર્યા ? * આ વાત પ્રમાણવિનાની અને ગાંધીજીને ખોટી રીતે કલંકિત કરનારી છે. ગાંધીજીની આત્મકથાના વાચન ઉપરથી હું એ વાતને કદાપિ સત્ય માની ન શકું કે તેમણે પોતાના પુત્રને દેશના રૂપિયા આપી દુકાન કરાવી આપી હોય !
પ્રશ્નકારઃ—પણ ગાંધીજીના નેતૃત્વથી તે દેશને વ્યાપાર તે નષ્ટ થઈ રહ્યો છે ને ?
આ પ્રશ્ન ભૂલભરેલું છે. ગાંધીજીએ દેશને વ્યાપાર નષ્ટ કરવા માટે અત્યારસુધી દેશવિરોધી કઈ પગલું ભર્યું હોય એવું સાંભળવામાં આવ્યું નથી; ઊલટું એવું સાંભળવામાં આવે છે કે તેઓશ્રી તો દેશના વ્યાપારને વધારવા માટે પિતાથી બનતા દરેક પ્રયત્નો કરે છે. તેમનું તે એવું કહેવું છે કે હમેશાં પિતાના દેશને માલ ઉપયોગમાં
* મહાત્મા ગાંધીજીના મોટા પુત્ર શ્રી હીરાલાલ ગાંધીએ ક્લકત્તામાં એક કંપની બેલી હતી. મહાત્માજીએ તેના કેટલાક વ્યવહારે પસંદ ન હોવાને કારણે પિતાથી તેને પૃથક કરેલ. ઉપર્યુક્ત કંપની થોડી પિતાની વ્યક્તિગત સંપત્તિ અને ભાગીદારના બળ ઉપર ચાલતી હતી. કંપનીની વ્યવસ્થા બરાબર ન હોવાને કારણે ભાગીદારોને અસંતોષ રહ્યા કરતે. ગાંધી શબ્દથી દેરવાઈ જઈ કઈ નુકશાનમાં ન ઊતરે એ માટે મહાત્માજીએ ‘નવજીવન’ પત્રમાં એક ટિપ્પણી લખી લોકોને સાવધાન કર્યા હતા કે ઉક્ત કંપની સાથે મારે કશો સંબંધ નથી, તેમ તેમાં કોઈ પ્રકારને મારે હાથ નથી. જે કઈ કેવળ “ગાંધી નામ જોઈ એમાં રૂપિયા આપશે તો તેમના રૂપિયા માટે હું કોઈપણ રીતે જવાબદાર નથી. આવી અવસ્થામાં જે કંઈ સજન મહાત્માજીને દોષી કહેતા હોય તો તેમની ગંભીર ભૂલ છે. જે વ્યક્તિએ દેશદ્ધાર માટે “આત્મકથા ના વિશેષાધિકારની કીંમતના એક લાખ રૂપિયા પણ ચરખાસંઘને દાનમાં આપેલ છે અને જેની પાસે વિપુલ ધનરાશિ હમેશાં પોતાના હાથમાં રહેવા છતાં જે અલ્પ માસિકવ્યયમાં પોતાનું ગુજરાન ચલાવે છે એવા સ્વાર્થ ત્યાગી મહાત્માજીના માથે આવું લાંછન લગાવવું-ઘેર કૃતઘ્નતા છે.
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૬ . ધર્મ અને ધર્મનાયક લેવું જોઈએ, એમાં જ રાષ્ટ્રનું કલ્યાણ રહેલું છે. આપણા દેશને કાચો માલ વિદેશ મોકલી ત્યાં કાચા માલમાંથી તૈયાર કરેલ પાકે માલ વધારે રૂપિયા આપી મંગાવવો તેનો અર્થ એ થયો કે પિતાની એક રૂપિયાની કીંમતવાળી ચીજ વિદેશને વેચી તેની જ પાસેથી તે જ તૈયાર કરેલી ચીજ વધારે રૂપિયા આપી ખરીદવી. જેમકે એક રૂપિયાનું બે શેરના ભાવે હું અહીંથી પરદેશ મોકલીએ અને પરદેશમાં તે જ રૂમાંથી ચરબી લગાવી વસ્ત્ર તૈયાર કરી પરદેશીઓ ભારતવર્ષમાં દશ રૂપિયે વેચે છે. આનું દુષ્પરિણામ એ આવ્યું કે એક રૂપિયાની ચીજ આપણે પરદેશીઓને વેચીએ છીએ અને પછી એ જ ચીજ આપણે દશ રૂપિયામાં ખરીદીએ છીએ. આથી વ્યાપારિક દષ્ટિએ ભારતીયોને આર્થિક હાનિ તો પહોચે જ છે પણ ધાર્મિક દષ્ટિએ પણ અતિ હાનિકારક છે.
સ્વદેશ એટલે આપણે દેશ. આપણા દેશમાં બનેલી ચીજ તે સ્વદેશી. કેણ એવો દેશદ્રોહી મનુષ્ય હશે કે જે પિતાના દેશમાં બનેલી ચીજને ચાહત ન હોય સ્વદેશી ચીજનો ઉપયોગ કરે એ પ્રત્યેક દેશપ્રેમીઓની પવિત્ર ફરજ છે. દેશવાસીઓ સ્વદેશી વસ્તુને જ ઉપયોગ કરતાં જે દિવસે શીખશે તે દિવસથી સ્વદેશને ઉદ્ધાર થવો શરૂ થશે.
જે કાઈ પોતે પોતાની માતાનું અપમાન કરે તે બીજા લેકે અપમાન કરતા શા માટે અચકાય ? જ્યારે ભારતદેશના જ લેકે સ્વદેશી વસ્તુઓને તિરધ્ધર કરી અને પરદેશી વસ્તુઓને અપનાવી. ભારતમાતાનું જ અપમાન કરે છે તો પરદેશીઓ ભારતમાતાનું અપમાન કરે એમાં શું આશ્ચર્ય ?
પરદેશીઓમાં ભલે ગમે એટલા અવગુણે હોય પણ તે લેકમાં સ્વદેશપ્રેમને જે સરસ ગુણ રહેલું છે તે ગુણને પ્રત્યેક ભારતીય પિતાના જીવનમાં ઊતારે જોઈએ. સ્વદેશપ્રેમ એ રાષ્ટ્રજાગૃતિનું
Page #190
--------------------------------------------------------------------------
________________
રાષ્ટ્રસ્થવિર
૧૯૭
ચિન્હ છે. જે દેશમાં સ્વદેશપ્રેમ નથી તે દેશ જીવિત નહિ પણ મરેલા સમજવા જોઈએ. રાષ્ટ્રનું હિત સાધવું હાય । સ્વદેશી વસ્તુને વહેલીતકે અપનાવવી જોઈએ, એમાં જ રાષ્ટ્રનું કલ્યાણ રહેલું છે.
જો વિદેશી માલને વિક્ર્મ અધ થઈ જાય અને સ્વદેશી માલ વાપરવાના પ્રચાર થઈ જાય તેા રાષ્ટ્રના કરાડે ગરીમાને કે જેમને પહેરવાને પૂરતાં વસ્ત્ર અને ખાવાને પૂરતું અન્ન પણ મળતું નથી, તેમને અન્ન અને વસ્ત્ર મળે અને એ રીતે વિદેશી વસ્તુને બદલે સ્વદેશી વસ્તુના ઉપયાગ કરવાથી કરાડા ભારતીયેાને સુખશાન્તિ મળે એવું રાષ્ટ્રથિવાનું કથન છે.
વિદેશી વસ્તુઓના વિક્રય બધ કરવાથી અને સ્વદેશી વસ્તુને પ્રચાર કરવાથી ખંડલના બંડલ અને ગાંસડીની ગાંસડી વિદેશી માલ મંગાવનારા કેટલાક વ્યાપારીઓને આર્થિક ક્ષતિ પહેાંચવાના સંભવ છે પણ વિચારશીલ રાષ્ટ્રનાયકાનુ કહેવું છે કે એક સાથે બધાને લાભ થાય અને કોઈને હાનિ ન જ પહેાંચે એ બન્ને વિરોધી વાતા રાષ્ટ્રધર્મ માં અશકય છે. વધારેમાં વધારે મનુષ્યાને લાભ પહેાંચે એ જ રાષ્ટ્રધર્મીમાં શકય છે. રાષ્ટ્રનેતાએના આ કથન ઉપર વિચાર કરવાથી આ વાત યુદ્ધિગમ્ય અને ઠીક જણાય છે; કારણકે રાષ્ટ્રધર્મ વિષે પહેલાં કહેવામાં આવ્યું છે કે, જે ધર્માં રાષ્ટ્રના અધિક મનુષ્યાને લાભ પહોંચાડે તે જ રાષ્ટ્રધર્મ છે. આવી સ્થિતિમાં એ કેવીરીતે બની શકે કે કેવળ થાડાક વિદેશી માલને મંગાવનારા વ્યાપારીઓના કલ્યાણ માટે કરાડા લેાકેાનું અકલ્યાણ કરવામાં આવે ? વિદેશી માલના વ્યાપાર કરનારાએએ સ્વયં વિચારી લેવું જોઈ એ કે, · અમે અમારા થેાડા વ્યક્તિગત લાભ માટે કરોડાનું શકીએ ? બીજાના અન્ન-વસ્ત્ર ઉપર કેમ તરાપ મારી શકીએ ?’ વ્યાપારીઓએ પણ પાતાના ખીજા ભાઈઓ માટે પણ પાતાને સ્વાથ છેડવા જોઈએ અને ગરીબ ભાઈ એના દુઃખમાં સાથ આપવા
Ο
<
સુખ કેમ લુંટી
૧૨
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૮
ધર્મ અને ધર્મનાયક જોઈએ. રાષ્ટ્રધર્મને ભૂલી જઈ, જે કેવળ પિતાના સ્વાર્થને સાધવા માટે ગાંધીજી જેવા રાષ્ટ્રહિતચિંતક અને રાષ્ટ્રસેવક ઉપર પેટા અને અનુચિત આક્ષેપ કરે છે તે ખરેખર બહુ જ ખરાબ છે. હા, કોઈને ગાંધીજી સાથે બીજી કોઈ વાતમાં મતભેદ હોઈ શકે છે પણ રાષ્ટ્રધર્મની દૃષ્ટિએ તેમને રાષ્ટ્રસેવાને આદર્શ ન માનો અને ઊલટું એ આદર્શને અવગણવો એમાં બુદ્ધિમત્તા નથી, તેમ સ્વદેશભાવના પણ નથી.
સાંભળવામાં આવે છે કે, પહેલાં આજ ભારતવર્ષમાં એક રૂપિયાના છ મણ ચેખા મળતાં અને એક રૂપિયાનું ત્રીસ શેર ઘી મળતું તે તે સમયે કપડાંનો ભાવ કે હશે ? ખૂબ સસ્તે. ખરેખર પ્રાચીન સમયમાં ભારતવર્ષ ધનસંપત્તિથી ખૂબ જ સંપન્ન હતે.
હા, ભલે તે વખતે ભારતવર્ષમાં રૂપિયાનો ખન-ખન અવાજ આજની માફક સંભળાતે ન હોય પણ દેશ ત્યારે ધનસંપન્ન અને ધાન્યસંપન્ન હતો. આજની માફક ત્યારે ખાવાના ફાફાં મારવાં ન પડતાં. અત્યારે રાષ્ટ્ર શ્રીસંપન્ન નથી તેમ ધાન્યસંપન્ન પણ નથી. ભારતવાસીઓ પિતાના હાથે ભારતના કલ્પવૃક્ષને વિદેશી માલની કુહાડીથી ઉખેડી નાંખ્યું છે. કલ્પવૃક્ષનાં મીઠાં ફળ આપણે ચાખવા હોય તો આપણે સર્વપ્રથમ વિદેશી માલની કુહાડીને દૂર ફેંકી દેવી પડશે અને જે હાથે કલ્પવૃક્ષને ઉખેડી નાંખ્યું છે તે જ હાથે કલ્પવૃક્ષને સ્વદેશી માલના જલસિંચનદ્વારા નવપલ્લવિત કરવું પડશે અને ભારતના એ કલ્પવૃક્ષની છત્રછાયા નીચે અનેક શ્રમજીવી પિતાને જીવનશ્રમ હલકે કરશે.
પૂજ્યશ્રી શ્રી લાલજી મહારાજ પોતાના વ્યાખ્યાનમાં પ્રાયઃ કહેતા હતા કે, જ્યારે અન્ન-વસ્ત્ર સસ્તાં અને તેના ચાંદી માધાં હોય તે તે જમાને પુણ્યનો અને સોના ચાંદી સસ્તા અને અન્નવસ્ત્ર મેઘાં હોય તો તે જમાને દુર્ભાગ્યને સમજવો જોઈએ, કારણ કે સોનાચાંદીદાર કાંઈ આપણા જીવનની આવશ્યક્તા પૂરી થતી
Page #192
--------------------------------------------------------------------------
________________
રાષ્ટસ્થવિર
૧૯૯
નથી; જ્યારે અન્ન અને વસ્ત્ર તેા ખાવા પહેરવાના કામમાં આવે છે. અને તે દ્વારા જીવનની અનિવાર્ય આવશ્યક્તાની પૂતિ થાય છે. જે રાષ્ટ્રમાં જીવનની અનિવાર્ય આવશ્યક્તા–અન્નવસ્ત્રની પૂર્તિ થઈ રહે છે તે રાષ્ટ્ર પ્રગતિના પંથે જઈ રહ્યો છે અને જેરામાં અન્નવસ્રની પૂર્તિ પણ થતી નથી તે દેશ હજી અાગતિને પંથે જઈ રહ્યો છે એમ સમજવું જોઈ એ. રાષ્ટ્રાતિ અને રાષ્ટ્ર અવનતિનું માપ કાઢવાની આ ચાવી છે. આપણે રાષ્ટ્રોન્નતિના દ્વારને ખેલવાની આ ચાવી મેળવી લઈશું ત્યારે ભારતને ઉન્નતિના પંથે લઈ જવાના રસ્તા શોધી લીધા છે એમ સમજવું જોઈ એ. અત્યારે રાષ્ટ્રોન્નતિનું દ્વાર બંધ છે. એ ઉન્નતિના દ્વારને ખાલવા માટે અન્ન અને વસ્ત્રની આવશ્યકતાની પૂતિ માટે ચાવીની શેાધ કરવી જોઈએ. ગ્રામેાહાર અને નગરાહાર કરવાથી એ રાષ્ટ્રાહાર થશે. એમ રાષ્ટ્રનાયકાનું કથન તદ્દન સત્ય જણાય છે; કારણ કે ગ્રામ એ અન્ન અને વસ્ત્રોની ઉત્પત્તિનું સ્થાન છે અને નગર અન્ન અને વસ્ત્રોની વ્યવસ્થા કરનારું સ્થાન છે. જ્યારે ગ્રામ અને નગર–રાષ્ટ્રદેહના હાથપગ—જ્યારે સાળં થઈ જશે ત્યારે રાષ્ટ્રદેહ ઉન્નત મસ્તકે હરતાફરતા થશે. આપણે એ વાત ખૂબ ગંભીરતાપૂર્વક સમજી લેવી જોઈએ કે રાષ્ટ્રાહારમાં આપણા ધર્મના ઉદ્ધાર રહેલા છે અને રાષ્ટ્રના અધઃપતનમાં આપણું અને ધર્મનું અધઃપતન રહેલું છે. એ વાત બરાબર સમજી લઈ, તે પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી રાષ્ટ્રનું અવશ્ય હિત થશે. અને સાથે આપણું અને ધર્મનું પણુ. પેાતાનેા અંગત સ્વાર્થ છેાડી જજે કાઈ રાષ્ટ્રાહાર વિષે વિચાર કરે તે તેને સ્પષ્ટ જણાશે કે, રાષ્ટ્ર સુખી કેમ થાય અને રાષ્ટ્રને સુખી કરવા માટે પેાતાનું શું વ્યૂ છે ? નીચેના એક વ્યાવહારિક દૃષ્ટાન્તથી રાષ્ટ્ર પ્રતિ આપણું શું કર્ત્તવ્ય છે તેનું ભાન થશેઃ—
"6
એક ભક્ત મનુષ્ય ઉપર દેવ પ્રસન્ન થયા. તેણે કહ્યું કે ભક્ત ! તારા ભક્તિભાવથી હું તારી ઉપર પ્રસન્ન થયો છું.
હૈ !
તા
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૮૦
ધર્મ અને ધર્મનાયક નીચેની બે વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુ માંગી લે. તારી ઈચ્છા હોય તે મોટા મોટા આંબા, નારંગી આદિ મધુર ફળવાળા વૃક્ષો વરદાનમાં આપું અથવા તારી ઈચ્છા હોય તો ઘઉં–બાજરીના નાનાં નાનાં છોડવાઓ આપું. તારી ઈચ્છા હોય તે માંગી લે.”
ભકતે કહ્યું કે “હે દેવ! આપ મારી ઉપર પ્રસન્ન થયા છે તે વરદાનમાં મને ઘઉં બાજરીનાં નાનાં નાનાં છોડવાઓ આપે. મારે એની જરૂર છે. મારે મધુર ફળવાળા મોટામોટા વૃક્ષોની જરૂર નથી” દેવે આશ્ચર્ય પૂર્વક પૂછયું કે, – હે! ભક્ત! તું મધુર ફળવાળા વૃક્ષને છેડી, ઘઉં બાજરીના નાનાં નાનાં છોડવાઓ કેમ માંગે છે?” બુદ્ધિમાન ભકતે ઉત્તર આપ્યો કે “ મેટાં મોટાં વૃક્ષોનાં મીઠાં ફળેથી અમીર-ઉમરાનું મોજશોખ માટે નાસ્તાનું કામ ચાલી શકે પરંતુ સાધારણ જનસમાજની તેથી કાંઈ ભૂખ મટે નહિ અને ઘઉં બાજરી આદિ નાનાં છોડવાઓથી ગરીબથી લઈ તવંગર સુધી બધાનું ભરણપોષણ થાય છે, અને ઘઉં-બાજરીના સાદા ભજનથી રાયથી રંક સુધી બધાની ક્ષુધા મટે છે અને શાન્તિ મળે છે, એટલા માટે મેં થોડા અમીર ઉમરાવોના મોજશેખને માન ન આપતાં સાધારણ જનસમાજનું જેથી કલ્યાણ થાય તે અન્ન વસ્તુની પસંદગી કરી છે.” દેવતા ભક્તની બુદ્ધિમત્તાથી ખૂબ પ્રસન્ન થયા અને વરદાન આપી સ્વસ્થાને ચાલ્યો ગયો.
આ પ્રમાણે જ્યાં સુધી મનુષ્ય પિતાને સ્વાર્થ છોડી બધાની સુખસગવડતા માટે વિચાર કરતા નથી ત્યાં સુધી રાષ્ટ્રના કલ્યાણની શુભ ભાવના તેના હૃદયમાં ઉત્પન્ન થતી નથી. રાષ્ટ્રનું કલ્યાણ તે સાધારણ જનસમાજના કલ્યાણમાં જ રહેલું છે. તવંગરને સુખ સગવડતા મળે અને ગરીબો બિચારા મજુરીની ઘાણીમાં પીસાયા કરે એ વાતનો રાષ્ટ્રધર્મ વિરોધ કરે છે. રાષ્ટ્રધર્મ જનસમાજનું હિત જુએ છે. સાધારણ જનસમાજના હિતમાં તવંગર–ગરીબ બધાનું હિત રહેલું છે. રાષ્ટ્રધર્મ સમભાવને પિષક છે. એને ગરીબ તવંગર
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૮૧
રાષ્ટ્રસ્થવિર કોઈ પ્રત્યે દ્વેષભાવ કે પક્ષપાત નથી. અન્યાય-અત્યાચારનો પ્રતિકાર કરી જનસમાજમાં સુખશાન્તિ સ્થાપિત કરવી રાષ્ટ્રધર્મનું ધ્યેય છે. જ્યાં સ્વાર્થભાવ પ્રવેશ કરે છે ત્યાં રાષ્ટ્રધર્મનું ધ્યેય ભુલાઈ જાય છે. રાષ્ટ્રીય ભાવનાનું મૂળ નિઃસ્વાર્થભાવમાં રહેલું છે. જ્યાં નિઃસ્વાર્થભાવ, સહૃદયતા, સહાનુભૂતિ, દેશપ્રેમ નથી ત્યાં રાષ્ટ્રીય ભાવના જાગૃત થતી નથી.
કેટલાક લેકે રાષ્ટ્રીય ભાવનાને સાંસારિક વાત કહી, દબાવી દેવા ચાહે છે. પરંતુ રાષ્ટ્રીય ભાવનાને સાંસારિક પ્રવૃત્તિ સાથે સંબંધ હેવાથી ત્યાજય છે એમ કહેતી વખતે એમ નથી વિચારતા કે જેટલી ધાર્મિક પ્રવૃત્તિ છે તે બધી પણ સંસારના વિચારમાંથી પેદા થએલી છે.
જે પ્રવૃત્તિથી સંસારનું કલ્યાણ થતું હોય તે ધર્મ પ્રવૃત્તિ કહેવાય છે અને જે પ્રવૃત્તિથી સંસારનું અકલ્યાણ-પતન થતું હોય તે પાપપ્રવૃત્તિ કહેવાય છે. આ જ દૃષ્ટિબિન્દુને લક્ષ્યમાં રાખી શાસ્ત્રકારોએ ગ્રામધર્મ-નગરધર્મરાષ્ટ્રધર્મ આદિ લૌકિક ધર્મ અને સ્થવિરેની વ્યાખ્યા કરી છે અને તેની ઉપયોગિતા સ્વીકારી છે, તે તેની વ્યાખ્યા કરવામાં શું દોષ છે? જે કે પુણ્ય–પાપની પ્રવૃત્તિ સંસાર સાથે સંબંધ ધરાવે છે પણ પુણ્યને પુણ્ય અને પાપને પાપ બતાવવામાં કઈ દોષ નથી. અસ્તુ.
અત્યારે ભારતવર્ષમાં દિનપ્રતિદિન રાષ્ટ્રધર્મનો લેપ થતે જોવામાં આવે છે અને તેથી રાષ્ટ્રની અધોગતિ પણ થઈ રહી છે. લેકે રાષ્ટ્રધર્મથી દૂર રહેવામાં જ પિતાનું કલ્યાણ માની બેઠા છે, પણ તેમની આ માન્યતા ઘણું ભૂલભરેલી છે. જે દેશમાં રાષ્ટ્રધર્મના પ્રતાપે જ્યાં પરસ્પર સ્નેહસદ્દભાવ હતા, ઘેર તાળું મારવાની પણ જરૂર ન હતી, એ વિશ્વાસ હતો. તે જ ભારતવર્ષમાં આજે રાષ્ટ્રધર્મના અભાવે આજે ઘેરઘેર કલેશકકાશને હુતાશન સળગે છે,
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮૨
ધર્મ અને ધર્મ નાયક અવિશ્વાસ વેરઝેરને વધારતો જાય છે અને પિતાપુત્ર, પતિપત્નીને પરસ્પર વિશ્વાસ પલાયન થતું જાય છે. પિતા પુત્રથી અને પુત્ર પિતાથી અને પતિ પત્નિીથી અને પત્ની પતિથી વાત છુપાવે છે. એટલે સુધી કે ખાદ્ય વસ્તુને પણ તાળાં લગાવે છે. જ્યાં જુઓ ત્યાં રાષ્ટ્રધર્મની બરાબર વ્યવસ્થા ન હોવાને કારણે ચોરી, ખૂન, વ્યભિચાર આદિ અત્યાચારોની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે, પણ એ આનંદને વિષય છે કે હવે રાષ્ટ્રમાં જાગૃતિને જુવાળ આવતે જાય છે, રાષ્ટ્રન્નતિ માટે પરસ્પર વિચારવિનિમય કરવામાં આવે છે. જે દિવસે રાષ્ટ્રધર્મની સમુચિત વ્યવસ્થા કરવામાં આવશે અને રાષ્ટ્રધર્મના
યેય-સ્વાતંત્ર્ય તથા વિશ્વશાન્તિને પહોંચી વળવા માટે સતત પ્રયત્ન કરવામાં આવશે તે દિવસે જેનયુગને રાષ્ટ્રધર્મ વિશ્વશાતિના સામ્રાજ્યમાં રાજ્યવ્યવસ્થા કરતે જોવામાં આવશે.
ભારતદેશ ખેતીપ્રધાન દેશ છે. ખેતી દ્વારા જગતનું પાલનપિષણ કરનારા ખેડુતે ગામડાઓમાં રહે છે, એટલા માટે ભારતદેશ ગામડાઓમાં વસેલ છે.
જે પ્રમાણે જે બાગમાં હજાર વૃક્ષ આંબાના હોય અને માત્ર ૧૦-૨૦ લીંબુ કે જાંબુડાનાં વૃક્ષો હોય તે તે આંબાવાડી કહેવાય છે તેમ ભારતવર્ષમાં ગરીબ જનતા વધારે છે અને અમીરે, શેઠ શાહુકારે બહુ ઓછા પ્રમાણમાં છે. આવી અવસ્થામાં ભારતવર્ષ ગરીબોને દેશ છે, શેઠ શાહુકારેને નહિ.
મોટા મોટા શેઠ શાહુકાર પણ ગરીબની કૃપાથી સુખ માણે છે. આવી અવસ્થામાં ગરીબોની રક્ષા કરવામાં ન આવે અને શેઠ શાહુકારે પિતાના ધનબલથી ધન એકત્રિત કરતા જાય તે એમ ન કહી શકાય કે દેશ સુખી થઈ રહ્યો છે, કારણ કે દેશ ગરીબને છે. એટલા માટે જ્યાં સુધી ગરીબ લેકે સુખી ન થાય ત્યાં સુધી દેશ સુખી થયો કહી શકાય નહિ. સાચો રાષ્ટ્રધર્મ તે તે છે કે જે રાષ્ટ્રિ
Page #196
--------------------------------------------------------------------------
________________
રાષ્ટ્રસ્થવિર
૧૮૩ ધર્મ ભારતના જીવનધન-ગરીબ ભારતીયોની ખબર લે છે. જ્યાં સુધી રાષ્ટ્રમાં ગરીબ લેકે જે અન્ન-વસ્ત્ર માટે મરે છે, પરસ્પર વિદ્રોહ કરી એક બીજાના વૈરી બને છે, તે જીવનની આવશ્યક વસ્તુઓ–અન્ન અને વસ્ત્રને પૂરેપૂરે પ્રબંધ કરવામાં ન આવે ત્યાં સુધી રાષ્ટ્રધર્મ અપૂર્ણ જ છે. રાષ્ટ્રધર્મની અવગણના કરી આજના કેટલાક સ્વાથ લકે પોતાની આંખે સ્વાર્થના ચશ્મા ચડાવી બીચારા ગરીબોના અન્ન-વસ્ત્ર ઝૂંટવી લઈ, તેમના જીવન–મરણને વિચાર સરખો પણ કરતા નથી–અને કેવળ પિતાની તીજોરીને સોનાચાંદીથી ભરવામાં મશગૂલ રહે છે. એવા સ્વાર્થી લેકેને હવે રાષ્ટ્રધર્મની “કાવલિ” ભણાવવાની અતિ આવશ્યકતા છે. જ્યારે એ સ્વાથ લેકે રાષ્ટ્રધર્મને r” પણ સમજશે તે સ્વાર્થભાવના છેડેઘણે અંશે ઓછી થશે અને રાષ્ટ્રભાવનાને ઉદય થશે.
અત્યારે ભારતવર્ષની સ્થિતિ કેટલી ભયંકર બની ગઈ છે તેને ઘણું લેકેને તે ખ્યાલ સરખે પણ નથી. અને કેટલાકને તે તે સ્થિતિ જાણવાની પરવા પણ નથી. આખી દુનિયાના ભાવતાલની જેટલી તેને પરવા છે તેટલી પરવા દેશની સ્થિતિ જાણવા પરત્વે નથી. પણ જે દિવસે દેશમાં ભયંકર સ્થિતિની ભયંકરતા ફાટી નીકળશે ત્યારે દેશદેશાતરના ભાવતાલ રક્ષા કરી શકવાના નથી. તે દિવસે તો જે ગરીબ ભાઈઓને તુચ્છકારી રહ્યા છે તે ગરીબભાઈઓના જ શરણે જવું પડશે. આ સત્ય અને સચોટ વાત મોડે મોડે પણ આપણે બરાબર સમજી લેવાની જરૂર છે. રાષ્ટ્રધર્મના શરણે ગયા વિના દેશમાં સુખશાન્તિપૂર્વક રહેવું મુશ્કેલ છે. રાષ્ટ્રધર્મ એ જનસમાજનો રક્ષક અને પિષક ધર્મ છે.
એક ઘરમાં એક મનુષ્ય તે પેટ ભરીને ખૂબ ખાય છે, ભૂખ ન હોવા છતાં ઠાંસીઠાંસીને માલમલીદો ઉડાવે છે, જ્યારે બાકીના દશ માણસને પેટપૂરતું ખાવાનું પણ મળતું નથી. તે શું એ ખાઉધર મનુષ્યને સંસારમાં કઈ સજન કહેશે ખરા? નહિ.
Page #197
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધર્મનાયક આવી જ અવ્યવસ્થા ભારતવર્ષમાં ચાલી રહી છે. આ સાદી સીધી વાતને બહુ ઓછા સમજે છે. આજકાલ જ્યાં ગરીબ પ્રત્યે દયાર્દભાવ જ રહેવા પામ્યું નથી ત્યાં રાષ્ટ્રધર્મની ભાવના શી રીતે જાગૃત થાય ?
ભારતવર્ષમાં આશરે છ કરોડથી વધારે મનુષ્યોને કેવળ એક ટંકનું ખાવાનું મળે છે અર્થાત્ પેટપૂરતું ભેજન પણ મળતું નથી.
જ્યાં ભોજનની આટલી મુશ્કેલી છે ત્યાં કપડાંની મુશ્કેલી કેટલી હશે તેનું સહેજે અનુમાન થઈ શકે છે. જયાં એક બાજુ ગરીબોની આવી કંગાળ સ્થિતિ છે ત્યાં બીજી બાજુ કેટલાક ગરીબની સહાયતાથી ધનિક બનેલાઓ મોજશોખમાં, ખાનપાનમાં, રીતરિવાજોમાં, લગ્ન, કારજ આદિ સામાજિક કાર્યોમાં આંધળા બની દ્રવ્યને દુર્વ્યય કરે છે. તેમને તેમના ગરીબભાઈઓના હિતની કશી ચિન્તા નથી. આ કેટલી કૃતઘતા છે? જે ગરીબોની સહાયતાથી તેઓ ધનિક બન્યા છે, પિતાની તિજોરીઓ ભરી શેઠ શાહુકાર બન્યા છે, તે ગરીબ ભાઈઓની દુર્દશા ઉપર જરા પણ વિચાર ન કરવો એ વાસ્તવમાં ઘેર સ્વાર્થીપણું અને અમાનુષિતા જ છે.
કેટલાક સ્વાર્થ સાધકે એવું કહી પિતાની સ્વાર્થવૃત્તિને પરિચય આપે છે કે, ગરીબાએ કર્મોની એવી અંતરાય બાંધી હોય છે કે તેમણે કર્માનુસાર દુઃખો સહેવાં પડે છે તે ધનવાને તેમના પ્રતિ લક્ષ્ય આપવાથી શો લાભ? પારમાર્થિક મનુષ્ય આવું કદાપિ કહી ન શકે. તે તે બરાબર સમજે છે કે જે ગરીબ મનુષ્ય અન્તરાય-કર્મથી દુઃખિત છે તે દુઃખી મનુષ્યો ઉપર જ દયાળુ પુરુષો દયા કરે છે. દીનદુઃખી ઉપર જ દયા કરવામાં આવે છે. જે કઈ દુઃખી ન હોય તે સુખી મનુષ્યોને દાન આપવાને ઉપદેશ દેવાની શી જરૂર છે? પરંતુ બુદ્ધિમાન લેકે એવું સમજે છે કે જેમ હું ઉઘોગથી ગરીબે પાસેથી ધન કમાઉ તેમ મારે ગરીબે ઉપર દયાભાવ રાખી ધર્મ અને પુણ્યનું ઉપાર્જન કરવું શ્રેયસ્કર છે.
Page #198
--------------------------------------------------------------------------
________________
રાષ્ટ્રવિર
૧૮૫ ઉપકાર કરવાના સમયે “એ તે એના કર્મોનું ફલ છે” એમ કહી દુઃખીઓને સહાયતા ન આપવી એ ઉપકારવૃત્તિને દેશવટો આપવા બરાબર છે. આ દયા નહિ પણ નિર્દયતા છે.
શ્રીમંતાઈ અને ગરીબાઈ એ બન્ને પોતપોતાના કર્તવ્યનાં ફળ છે. શ્રીમંતાઈ એ કઈ શાહુકારી નથી તેમ ગરીબાઈ એ કઈ ગુહે. નથી. જે આજે શ્રીમંત છે તે કાયમને માટે શ્રીમંત રહે અને જે ગરીબ છે તે કાયમને માટે ગરીબ રહે એવો કોઈ શાશ્વત નિયમ નથી. એ તે સંસારની ઘટમાળની જેમ ફર્યા કરે છે. જે રાષ્ટ્રપ્રેમી હોય છે તે શ્રીમંતાઈના સમયમાં ફુલાઈ જ નથી અને ગરીબાઈના સમયમાં ગભરાઈ જતું નથી.
- રાષ્ટ્રોદ્ધારમાં રાષ્ટ્રસંપત્તિને સદુપયોગ કરવો એ પ્રત્યેક રાષ્ટ્રપ્રેમીનું કર્તવ્ય છે. રાષ્ટ્રધર્મનું રહસ્ય રાષ્ટ્રદ્ધારના કાર્યમાં રહેલું છે. રાષ્ટ્રધર્મ પ્રત્યેનો પ્રેમ રાષ્ટ્રીયભાવના જાગૃત કરે છે. જે દેશમાં રાષ્ટ્રપ્રેમ નથી તે દેશને ઉદ્ધાર જલ્દી થી મુશ્કેલ છે.
વર્તમાન સમયમાં અધિકાંશ ભારતીયને રાષ્ટ્રધર્મ પ્રતિ સદ્દભાવ પણ નથી. જ્યારે પાશ્ચાત્ય લેકમાં રાષ્ટ્ર પ્રતિ કે સદ્દભાવ-પ્રેમ હોય છે તે નીચેની સત્ય ઘટનાથી જણાઈ આવશે:–
સાગરમાં એક શ્રાવક દેશી અને વિદેશી બન્ને પ્રકારની વસ્તુઓને વેપાર કરતા હતા. એક દિવસ એક જાણકાર અંગ્રેજે પિતાના નોકરને ચેખા ખરીદી લાવવા તેની દુકાને મેક. શ્રાવકની પાસે ત્યારે દેશી અને વિદેશી બન્ને પ્રકારના ચેખા હતા. પણ વિદેશી ચોખાની અપેક્ષા દેશી ચોખા સારા અને સસ્તા હતા. શેઠજીએ વિચાર કર્યો કે, સાહેબને સારા ચોખા આપવા જોઈએ. એટલા માટે દેશી ચોખા તેણે નોકરને આપ્યા. જ્યારે નેકરે સાહેબને ચોખા બતાવ્યા ત્યારે તે નેકર ઉપર ખૂબ જ નારાજ થયા અને બે ચાર કડવા શબ્દો પણ કહી નાંખ્યા. તેણે નેકરને હુકમ કર્યો કે આ દેશી
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૬
ધર્મ અને ધર્મનાક ચેખા પાછા દઈ, વિદેશી ચોખા ખરીદ લાવ. બિચારે નેકર દડો દેડતો શેઠજી પાસે આવ્યો અને તેને બધી વાત કહી. શેઠજીએ દેશી ચોખા પાછા લઈ લીધા અને વિદેશી ચેખા ચાર ગણી કીંમતે આપ્યા.
કેટલાક દિવસો બાદ શેઠજીની અંગ્રેજ સાહેબ સાથે મુલાકાત થઈ ત્યારે શેઠજીએ તેનું કારણ પૂછ્યું. યુરોપિયને ઉત્તર આપ્યો કે, વિલાયતી ચોખા ખરીદવાથી તેની કીંમત અમારા દેશવાસી ભાઈઓને મળે છે. અમે એવા મૂર્ખ નથી કે વિદેશમાં આવી પોતાના દેશવાસી ભાઈઓને ભૂલી જઈએ અને પિતાના દેશને માલ ન ખરીદતાં વિદેશી માલ ખરીદીએ અને તેના પૈસા દેશવાસીઓને ન પહોંચાડતા અહીંના લેકેને આપીએ ? પહેલે અમારે દેશ છે અને પછી વિદેશ. અમે દેશદ્રોહ કરી અમારા જીવનને કલંકિત કરવા ચાહતા નથી.”
શેઠજી અગ્રેજને દેશપ્રેમ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયે. અને તેણે પોતે નિશ્ચય કર્યો કે “આપણે પણ દેશી માલને જ વેપાર કરે અને દેશને પૈસે દેશમાં જ રાખવો.”
પાશ્ચાત્ય લેકેના હૃદયમાં દેશપ્રેમ કેવો હોય છે તેનું બીજું એક જવલંત ઉદાહરણ પણ જાણવા જેવું છે –
મુંબઈમાં એક અંગ્રેજે પિતાના નેકરને બુટની એક જોડી ખરીદી લાવવાનું કહ્યું. નેકર એક દેશી દુકાનેથી એક સુંદર બુટની જેડી રૂા. ૫) ની કિમતમાં ખરીદી લાવ્યો. “અંગ્રેજે બુટની જોડી જોઈ. જોતાં જ તેને “made in India’ વાંચ્યું. તે નોકર ઉપર ક્રુદ્ધ થયો અને બેચાર કડવા શબ્દો પણ કહી સંભળાવ્યા કે, મૂર્ખ ! આ દેશી બુટની જોડી કેમ લાવ્યો ? નેકરે કહ્યું –સાહેબ! આપ બુટની જોડી પહેરી તે જુઓ ! તે ટકાઉ અને સુંદર છે. અંગ્રેજે કહ્યું કે, તે દેશી બુટની જોડી ભલે સારામાં સારી હેય પણ મારે તે એ ન જોઈએ. આ બટની જોડી તું પાછી આપી આવ અને મારા માટે વિલાયતી બુટની જોડી અંગ્રેજ કંપનીમાંથી ખરીદી લાવ. વિલાયતી
Page #200
--------------------------------------------------------------------------
________________
રાષ્ટ્રસ્થવિર
૧૮૭ બુટની કીંમત ભલે વધારે લાગે. નકર દેશી વેપારી પાસે ગયો અને બુટની જોડી વિષે પિતાની આપવીતી કહી સંભળાવી. ભલા વેપારીએ બુટની જોડી પાછી લઈ લીધી. નેકર એક યુરોપીયન કંપનીમાં ગયે અને ચાર ગણી કીંમત આપી બુટની જોડી ખરીદી લાવ્યા. સાહેબને વિલાયતી બુટ જેમાં અને “ made in England” વાંચતાં તે ઘણો ખુશ થયો. નેકરે સાહેબને પૂછ્યું કે, “આ બુટની જેડી કીંમતમાં ભારી, ટકાઉમાં હલકી અને દેખાવમાં ખરાબ હોવા છતાં પણ તમને ગમે છે અને પહેલી બુટની જોડી કીંમતમાં સસ્તી, ટકાઉમાં મજબૂત અને દેખાવમાં સુંદર હોવા છતાં તમને ગમતી નથી. તેનું શું કારણ? સાહેબે ઉત્તર આપ્યો કે, “યુરોપીયન કંપનીમાંથી ખરીદી લાવેલી બુટની જોડી મારા દેશની બનાવેલી ચીજ છે. જે ચીજ મારા દેશની બનેલી છે તે ચીજ ગમે તેવી હોય છતાં મને પસંદ કેમ ન હોય ? પછી ભલે તે ચીજ કીંમતમાં મોંઘી હોય કે ટકાઉમાં હલકી હોય ? મારા દેશની ચીજ ખરીદી હું મારા દેશ પ્રત્યે પ્રેમ બતાવું છું. જે દેશે મને પા–પિષ્યો છે તે દેશની અવગણના કેમ કરી શકું ? મારા દેશની ચીજ વાપરતાં મારે દેશ, સાત સાગર, ઉલંઘીને અત્રે હું આવ્યો છતાં, મને યાદ આવી જાય છે અને મારું મસ્તક મારા દેશના ચરણમાં ઢળી પડે છે. દેશ એ મારે દેવ છે. હું દેશને દેવની માફક પૂછું છું.”
ઉપર જે ઉદાહરણ આપવામાં આવ્યાં છે તે કલ્પિત નથી. તે તે ઘટેલાં ઉદાહરણ છે. એ ઉદાહરણોમાંથી આપણને રાષ્ટ્રીય ભાવનાની જે હિતશિક્ષા મળે છે તે હિતશિક્ષા ભારતીઓએ ફરીવાર શીખવાની જરૂર છે. એ હિતશિક્ષામાંથી આપણા દેશને સ્વતન્નતાને મૂલમ મળી આવશે. યુરોપીયનોએ “દેશ એ મારે દેવ છે. સ્વદેશી ચીજ એ દેશદેવની પ્રસાદી છે” એ રાષ્ટ્રીય ભાવનાને જીવનમાં મૂર્ત રૂપ આપ્યું છે. અને તેથી જ તેઓ સ્વાતન્યનું સાચું સુખ અનુભવે છે. તેઓ સાત સાગર ઉલંઘીને અને હજારે માઈલે કાપીને ભારતવર્ષમાં આવી
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૮
ધર્મ અને ધર્માયક રહ્યા છે; છતાં પણ પોતાના દેશની બનેલી ઘી ચીજ વાપરતાં તેઓ ભૂલી શક્યા નથી. એ જ તેમની રાષ્ટ્રભક્તિનો પરિચય આપે છે. જ્યારે ભારતીઓ ભારતવર્ષમાં જ રહેવા છતાં, દેશ પરતત્ર અને પતનની અવસ્થામાં હોવા છતાં પણ વિદેશમાં બનેલાં કપડાં–વ તથા બીજી અનેક વિદેશી ચીજો વાપરવામાં ગૌરવ માને છે. એ ખરેખર દેશને માટે મોટું કલંક છે. દેશના આ કાળા કલંકને દૂર કર્યો જ ભારતવર્ષનું મુખ ઉજજવલ બની શકે એમ છે.
ધાર્મિક દૃષ્ટિએ પણ વિદેશી વસ્ત્ર તથા વિદેશી ચીજો વાપરવી નિષિદ્ધ છે. જે વિદેશી વસ્ત્રમાં ચરબીને ઉપયોગ કરવા માટે લાખોકરોડે પશુઓને નિર્દયતાપૂર્વક વધ કરવામાં આવે છે તે વિદેશી વસ્ત્રનો ઉપયોગ ભારતીય–જેમને અહિંસાવાદ આદર્શ છે–તે કેમ કરી શકે? અને જૈનધર્મની દૃષ્ટિએ તે વિદેશી વસ્ત્ર કે વિદેશી ચી કે જેમાં પ્રાણીઓનો વધ કરવામાં આવે છે તેનો નિષેધ કરવામાં આવ્યો હોય તેમાં શંકાને તે જરાય સ્થાન નથી. જેનધર્મની દૃષ્ટિએ વિદેશી વસ્ત્ર તે ત્યાજ્ય જ છે. વિદેશી વસ્ત્રના વપરાશમાં ધર્મભ્રષ્ટતા સ્પષ્ટ રહેલી છે.
જે દેશના મનુષ્ય પોતાના દેશ તથા પિતાના દેશની ચીજની કદર કરી જાણતા નથી તે દેશના મનુષ્યની કદર બીજા દેશમાં રહેતી નથી. કેઈ સાધારણ ગામમાં જે કઈ અંગ્રેજ–પછી ભલે તે બબચ કેમ ન હોય ! તે પણ “સાહેબ આવ્યા, સાહેબ આવ્યા” કહી આપણે તેને સન્માનીએ છીએ. તેથી વિરુદ્ધ ભારતીયોની વિદેશમાં કેવી કદર કરવામાં આવે છે તે કહેવાની જરૂર નથી. મહાત્મા ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં ‘કુલીબેરીસ્ટર' શબ્દથી કદર કરવામાં આવતી તે વાત સૌ કોઈ જાણે છે. ભારતના અગ્રગણ્ય નેતાઓને વિદેશમાં અપમાનિત થવું પડે છે તેનું મૂળ કારણ શોધીશું તે આપણને
સ્પષ્ટ જણાશે કે આપણું જ ભૂલ આપણને શલની માફક દુઃખ દે છે. જ્યારે ભારતવર્ષને જનસમાજ પિતાના રાષ્ટ્રધર્મને ભૂલી જઈ
Page #202
--------------------------------------------------------------------------
________________
રાષ્ટ્રસ્થવિર
૧૮૯ વિદેશી ચીજોને અપનાવે છે ત્યારે તેનું દુષ્પરિણામ ભારતીય હોવાથી ગાંધીજી અને રવીન્દ્રનાથ જેવા આદર્શ નેતાઓને પણ ભોગવવું પડે છે.
રાષ્ટ્રધર્મ જ્યાં સુધી હૃદયમાં ઊતરતે નથી ત્યાં સુધી રાષ્ટ્રપ્રેમ ઉત્પન્ન થતું નથી. અને રાષ્ટ્રપ્રેમ પેદા થયા વિના રાષ્ટ્રન્નતિ થઈ શકતી નથી. રાષ્ટ્રદ્ધાર માટે ત્યાગભાવના અને સહિષ્ણુતાની બહુ જ અપેક્ષા રહે છે. ભારતીયના પતનનું મુખ્ય કારણ રાષ્ટ્રધર્મ અને રાષ્ટ્રધર્મના પ્રચારક રાષ્ટ્રવિરેને અભાવ છે. રાષ્ટ્રોદ્ધાર માટે રાષ્ટ્ર
વિરએ રાષ્ટ્રના ચરણે પોતાની બધી શક્તિઓ સમપી દેવી પડે છે. સર્વસ્વનું સમર્પણ કર્યા વિના રાષ્ટ્રોદ્ધાર થઈ શક્યો નથી એ વાતની સાક્ષી રાષ્ટ્રનો ઈતિહાસ આપી રહ્યો છે. ગામડે ગામડે નગરે નગરે જે રાષ્ટ્રસેવકેની ખાંભીઓ-સ્મારકે–ઉભાં કરવામાં આવ્યાં છે તે સ્મારકે આજે મૂંગે મોઢે રાષ્ટ્રોદ્ધાર માટે આત્મસમર્પણનેશહીદીન-બોધપાઠ આપી રહ્યાં છે.
મહારાણા પ્રતાપ એ રાષ્ટ્રને સાચો તેજપૂંજ હતા. સ્વાતંત્ર્ય દેવીને એ સાચું સપૂત હતો. એ નરવીરે સ્વાતન્યદેવીની અને ભારતમાતાની રક્ષા અર્થે રાજપાટ, વિલાસવૈભવને તરછોડી, સ્વેચછાએ ગરીબી સ્વીકારી. અઢાર વર્ષ સુધી અરવલી પહાડોની ખીણમાં દેશની રક્ષા અર્થે અનેક કષ્ટો સહ્યાં. ટાઢ તડકાને, કડકડતી ઠંડીને ન ગણકાર્યો. ખાવા માટે અન્ન ન મળતું તે ઘાસના બીજ ખાઈ રહ્યા પણું રાષ્ટ્રને વિદેશીઓદ્વારા અપમાનિત થવા ન જ દીધે. મહારાણું પ્રતાપની રાણી જે રાજમહેલમાં સુખપૂર્વક રહેતી હતી તે પણ પ્રાણપ્રિય પતિની સેવાથે વનવગડામાં સાથે રહેવા લાગી અને પતિના સુખદુઃખની ભાગીદાર બની અર્ધાગના પદને સાર્થક કર્યું. રાણાના બાળકે રોટલીના એક એક ટૂકડા માટે કરુણ રુદન કરતા હતા; અને જે એક ટૂકડા માટે બાળકે રડતા હતા તે ટૂકડાને પણ જ્યારે જંગલની બિલાડી લઈ ગઈ ત્યારે બાળકે હૃદયફાટ રુદન કરવા લાગ્યા, ત્યારે પ્રતાપી મહારાણું પ્રતાપ જેવા પણ થોડીવાર અધીર થઈ ગયા. પણ એ
Page #203
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધર્મનાયક રાષ્ટ્રોદ્ધારક નરવીર છે અને મુશ્કેલીઓથી ડરે એવા ક્યાં હતા ! એ નરવીર તે પરાધીનતાથી ડરતા હતા. સ્વદેશને સ્વતન્ન રાખવા માટે એ તે હસ્તે મુખે પિતાને પ્રાણ પણ પાથરવા તૈયાર હતા. જે પ્રતાપી પ્રતાપને સ્વાતંત્ર્યની તમન્ના ન હતા તે તેના ચરણે બધાં આનંદ-ઉપભોગો પ્રસ્તુત હતાં. રાણા પ્રતાપે તે દેશની સ્વાતંત્રરક્ષા માટે આનંદ-ઉપભેગોને લાત મારી દુઃખ અને કષ્ટોને સ્વેચ્છાએ સ્વીકારી લીધાં હતાં. જ્યાં સુધી સ્વદેશના સ્વાતંત્ર્ય માટે ત્યાગવૃત્તિ અને સાથે સાહસવૃત્તિ રાષ્ટ્રપ્રજામાં પેદા થતી નથી ત્યાં સુધી રાષ્ટ્રધર્મનું બરાબર પાલન થતું નથી અને પરિણામે રાષ્ટ્રની ઉન્નતિ કે પ્રતિષ્ઠા પણ જામતી નથી.
જે દેશમાં સ્વાતંત્ર્યપુજારી મહારાણા પ્રતાપ જેવા થયા તે જ દેશની પ્રજા આજે રાષ્ટ્ર પ્રતિ પિતાની કર્તવ્યભાવના ભૂલી ગઈ છે !
જે રાષ્ટ્રનું અન્ન આપણે ખાઈએ છીએ તે રાષ્ટ્રને ભૂલી જો એ ઘેર કૃતઘ્નતા છે. એવી એકપણ ચીજ નથી કે જે રાષ્ટ્ર સાથે સીધે સંબંધ ધરાવતી ન હોય, તે જે રાષ્ટ્રને ઉપકારથી આપણે આપણે જીવનવ્યવહાર ચલાવીએ છીએ એ ઉપકારી રાષ્ટ્ર પ્રતિ અપકાર બતાવ એ કેટલી અમાનુષિતા છે !
ભારતવર્ષમાં અજ્ઞાનઅંધકાર એટલે બધો ફેલાઈ ગયો છે કે ક્યાંય રાષ્ટ્રીયભાવનાની જ્યોતિ દેખાતી નથી. આ જ અજ્ઞાનને કારણે આજે ભારતના પગમાં પરતન્નતાની બેડીઓ જકડાયેલી છે. એ આનંદને વિષય છે કે રાષ્ટ્રવિરોના સતત પ્રયત્નથી રાષ્ટ્રીય ભાવનાની ચીનગારીઓ સળગતી જોવામાં આવે છે.
હું પૂછું છું કે સમસ્ત સંસારને અજ્ઞાનઅંધકારથી તારનાર તીર્થકર પ્રભુ કયાં જન્મ્યા હતા ! આ જ ભારતભૂમિમાં!
જે ભારતભૂમિને તીર્થકર ભગવાને પદાર્પણ કરી પવિત્ર કરી, જે ભૂમિ ઉપર ઉગ્ર વિહાર કરી જનસમાજને સત્ય ધર્મને ઉપદેશ
Page #204
--------------------------------------------------------------------------
________________
રાષ્ટ્રસ્થવિર આ તે પવિત્રભૂમિનું મહત્ત્વ કેટલું હશે? તે સમજવું જોઈએ. ભારતભૂમિ વાસ્તવમાં પવિત્રભૂમિ છે–પુણ્યભૂમિ છે.
ભૂશાસ્ત્રવિશારદોએ ભારતભૂમિની પ્રકૃતિનું બરાબર અધ્યયન કરી કહ્યું છે કે, ભારતભૂમિ પારસભૂમિ છે. આ પુણ્યભૂમિમાં માનવીય આવશ્યકાઓની પૂર્તિ માટે દરેક ચીજ ઉત્પન્ન થાય છે. આવશ્યકતાપૂર્તિની દષ્ટિએ તે આ દેશ સ્વતંન્ન છે. કેઈપણ વસ્તુ માટે ભારતવર્ષને બીજા દેશ પાસે યાચના કરવી પડતી નથી. આથી વિર દ્ધ એવું સાંભળવામાં આવે છે કે ઈંગ્લેન્ડ આદિ પાશ્ચાત્ય દેશમાં બટેટાં આદિ પદાર્થો તે ખૂબ પેદા થાય છે પણ જેના વિના મનુષ્યજીવનને વ્યવહાર ચાલી શકતું નથી તે ઘઉં આદિ ખાદ્ય પદાર્થોની ઉત્પત્તિ ત્યાં બહુ ઓછી થાય છે. જે ભારત કે બીજા ઉપજાઉ દેશમાંથી ત્યાં અનાજને નિકાસ કરવામાં ન આવે તે ઇંગ્લેંડવાળાએને ખાવામાં પણ સાંસાં પડી જાય. પણ જે ભારતમાં કોઈપણ ચીજ વિદેશમાંથી ન આવે તે પણ ભારતને બધે જીવનવ્યવહાર સુખપૂર્વક ચાલી શકે એમ છે. ભારતભૂમિની આ જ મોટી વિશેષતા છે. ભારતભૂમિ આજે સ્વતંત્ર હોય તે આખા વિશ્વને સુખશાન્તિ આપવાની શક્તિ તેનામાં રહેલી છે પણ પરતન્નતાએ એ શક્તિને ચૂસી લીધી છે.
આપણી ભારતભૂમિમાં ગંગા-યમુના જેવી અનેક સુખદાયક મોટી નદીઓ વહે છે અને હિમાલય જે અદ્વિતીય-ઊંચો પર્વત ભારતની રક્ષા કરે છે. જે ભારતદેવની પ્રકૃતિદેવી સેવા કરે છે ત્યાં સ્વાભાવિક સુખશાન્તિ હોય એમાં શું આશ્ચર્ય ? એક કવિએ ઠીક જ કહ્યું છે કે “જે દેશમાં પર્વત જેવાં ઊંચા હોય છે તે દેશના મહાપુરુષો પણ એવા જ ભાવનામાં ઉચ્ચ હોય છે.”
ભ૦ મહાવીર, બુદ્ધ, રામ અને કૃષ્ણ જેવા મહાપુરુષને આ ભારતભૂમિએ વિશ્વને સમર્યા છે. એવી રત્નગર્ભા ભારતભૂમિ છે.
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૯૧
ભ્રમ અને ધર્મ નાયક
આવી પવિત્રભૂમિનું જ્યાં અપમાન થતું હોય તે પવિત્ર ભૂમિનાં પુત્ર ખીજાના બંધનમાં સપડાયા હોય તે કેટલા દુ:ખની વાત છે. આ દુઃખનું પ્રધાન કારણુ રાષ્ટ્રે પ્રતિ હૃદયમાં શ્રદ્ધાભાવ અને ભક્તિભાવને અભાવ અને રાષ્ટ્રસ્થવિરની આજ્ઞાને અસ્વીકાર છે. યુગધર્મના પ્રતાપે રાષ્ટ્રધર્મ પતિ શ્રદ્ધાભાવ અને રાષ્ટ્રવિર પ્રતિ ભક્તિભાવ પ્રગટ થતા જાય છે એ આનંદના વિષય છે.
દેશના નાયકાનું કહેવું છે કે, જે મનુષ્ય પોતાના રાષ્ટ્રના માનાપમાનનું ધ્યાન રાખતા નથી તે મનુષ્યનું માન ત્રિકાલમાં પણ વધવા પામતું નથી.
રાષ્ટ્રાહારમાં પોતાના, સમાજતા અને ધર્મના ઉદ્ધાર રહેલા છે આ સાચી વાતને જે રાષ્ટ્રસેવક સ્વીકાર કરે છે તેને નિશ્ચય કરી લેવા જોઈએ, કે, સ્વદેશી વસ્ત્ર કે સ્વદેશી ચીજો વાપરવામાં સ્વદેશને, સમાજના અને ધર્મના ઉદ્ધાર રહેલા છે અને વિદેશી વસ્ત્ર કે વિદેશી વસ્તુઓના વપરાશમાં સ્વદેશને, સમાજના અને ધર્મના વિનાશ રહેલા છે. ધાર્મિક દૃષ્ટિબિન્દુએ આ વાતને વિચારવાથી તમારા નિશ્ચય વધારે
દૃઢ થશે.
રાષ્ટ્રનું ગૌરવ સાચવવું અને વધારવું એ પ્રત્યેક રાષ્ટ્રપ્રજાની પવિત્ર ફરજ છે અને આ પવિત્ર કવ્યનું ભાન પ્રજાને પોતાના ત્યાગધર્મદ્રારા કરાવી રાષ્ટ્રને ગૌરવાન્વિત કરવા એ રાષ્ટ્રપતિનું કર્તવ્ય છે.
રાષ્ટ્રધર્મ અને રાષ્ટ્રનાયકની આજ્ઞા શિરેાધા કરવી એમાં જ રાષ્ટ્રાહાર રહેલા છે.
Page #206
--------------------------------------------------------------------------
________________
(૪) પ્રશાસ્તાસ્થવિર–સંરક્ષકસ્થવિર
[ પણસ્થા—થે ] गुरुदेवो भवः ।
પ્રશાસ્તા—સ્થવિર માનવસમાજના સસ્કર્તા છે. જેવી શિક્ષણસસ્કૃતિ માનવહૃદયમાં તે ઉતારશે તેવું માનવસમાજનું ભાવિ ઘડતર ઘડાશે.
પ્રજાજીવનમાં ધર્મભાવનાને જાગૃત રાખવા માટે શિક્ષાપ્રચાર એક અમેાત્ર સાધન છે. કારણ કે શિક્ષાપ્રચારદ્વારા રાષ્ટ્ર, સમાજ કે ધર્મનાં બંધના ઢીલાં થાય છે અને તૂટે છે. શિક્ષાનું ધ્યેય પણ અંધનેામાંથી મુક્ત કરવાનું છે.
માનવસમાજ પરાધીનતા, અજ્ઞાનતા, નિષ્ફળતા, નિસ્તેજતા, વાસના આદિ ધનેાથી બહુ છે, વિષમ પરિસ્થિતિઓથી જકડાએલા છે અને તેથી એને અંતરાત્મા બાયેલા રહે છે.
આ બધાં સામાજિક બંધનેામાંથી રાષ્ટ્ર વા સમાજને છેડાવે તેનું નામ વિદ્યા, તેનું નામ શિક્ષણ, તેનું નામ કેળવણી છે.
* સા વિદ્યા યા વિમુક્તયે ।
૧૩
Page #207
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધર્મ નાયક
શરીરને રાઞા અને દુલતાથી છેડાવે, બુદ્ધિને અજ્ઞાન તેમજ ખાટા વિચારાથી છેડાવે, હૃદયને કઠારતા અને ખરાબ લાગણીઓથી છેડાવે અને આત્માને કર્મબ ધનાથી છેાડાવે તેનું નામ વિદ્યા, શિક્ષણ કે કેળવણી છે.
૧૯૪
રસવૃત્તિને લંપટતાથી છેાડાવે, શક્તિને મદથી છેડાવે અને આત્માને કૃપણતા તથા અહંકારના પંજામાંથી છેડાવે તેનું નામ સાચી શિક્ષા છે.
માનવસમાજને શારીરિક, માનસિક, ઐાદ્ધિક અને આધ્યાત્મિક શિક્ષાદીક્ષા આપવાનું જવાબદારીભર્યું કામ પ્રશાસ્તા અર્થાત્ માતાપિતા, શિક્ષક, ધર્મ ગુરુ આદિ સ્થવિરાના હાથમાં સાંપાએલું છે. પ્રશાસ્તાસ્થવિર માનવસમાજના સંસ્કર્તા છે. જેવી શિક્ષણસંસ્કૃતિ માનવહૃદયમાં તે ઉતારશે તેવું માનવસમાજનું ભાવિ ઘડતર ઘડાશે. જેમનાં હાથમાં માનવસમાજનું ભાવિ રહેલું છે તે પ્રશાસ્તાસ્થવિર કાણુ ડેાઈ શકે ? તેમની યાગ્યતા કેવી અને કેટલી હોવી જોઈએ ? તે વિષે વિચાર કરવા જોઈ એ. શાસ્ત્રકારે પ્રશાસ્તાસ્થવિરની વ્યાખ્યા કરતાં ફરમાવે છે કેઃ—
-
प्रशासति - शिक्षयन्ति ये ते प्रशास्तारः धर्मेोपदेशकास्ते च ते स्थिरीकरणात् स्थविराश्चेति प्रशास्तृस्थविराः ।
અર્થાત્ઃ—જે રાષ્ટ્રની ભાવિ પ્રજાને શિક્ષાદીક્ષા આપે છે, અને જે ધર્માંપદેશક કે શિક્ષક પોતાની શિક્ષાના પ્રભાવથી શિષ્યાને કર્તવ્યપરાયણ બનાવે છે તે પ્રશાસ્તાસ્ત્રવિર કહેવાય છે. શાસ્ત્રકારાએ ‘ પ્રશાસ્તા ’ની જે વ્યાખ્યા કરી છે તેમાં જે ગૂઢાથ રહેલા છે તે ખાસ વિચારવા જેવા છે.
રાષ્ટ્રની ભાવિ પ્રજા આજના નાનકડા બાળકા છે. બાળકાને નાનપણમાં ઘરમાં માતાપિતાદ્વારા શિક્ષણસ`સ્કાર મળે છે. ઘરના શિક્ષણમાં જો કે પ્રાથમિક અક્ષરજ્ઞાન હેતું નથી. પણ ખાલ્યકાળમાં
Page #208
--------------------------------------------------------------------------
________________
શાસ્તાસ્થવિર
૧૯૫
બાળકોને માતાપિતાદ્વારા જે શિક્ષણ આપવામાં આવે છે તે ખાલ્યજીવનનું ભાવિ ઘડનારું હોવાથી ઘણું જ મહત્ત્વનું છે.
બાલ્યજીવનમાં બાળકોના માતાપિતા જ સાચા પ્રશાસ્તા–શિક્ષકો છે. કારણ કે પાઠયપુસ્તકોઠારા, શિક્ષકોદ્વારા કે ધર્મગુરુદ્વારા જે શિક્ષણ અને સંસ્કારા કેળવવામાં આવે છે તે શિક્ષણ અને સ`સ્કાર ખાળમાનસને એટલાં બધાં જીવનસ્પશી નથી હાતાં જેટલાં માતાપિતાનાં કે ધરનાં શિક્ષણસ ́સ્કારા જીવનસ્પર્શી હેાય છે; એવું અનુભવીઓનું કથન છે.
બાળમાનસ એટલું બધું નિર્મળ હાય છે કે જેવાં શિક્ષણુ અને સંસ્કારે આપણે તેનામાં રેડવા ચાહિયે છીએ તેવાં રેડી શકીએ છીએ.
બાળજીવનમાં શિક્ષણ અને સંસ્કારા કેળવવા માટે ઘર એ જ પાઠયપુસ્તક છે. માતાપિતા જ તેના સાચા સદ્ગુરુ છે અને સારાં આચારવિચારા જ તેનું સાચું શિક્ષણ છે. ગૃહજીવનમાં જેવા નીતિનિયમા, સત્તા, ધાર્મિક-વિચારા માતાપિતા સાચવશે તેવા સંસ્કાર આળજીવનમાં અવશ્ય ઊતરવાના. ઊગતી પ્રજાનું જીવન વધુ સંસ્કારી અને તેની બધી જવાબદારી માતાપિતા ઉપર છે.
માતાપિતા સે। શિક્ષકોની ગરજ સારે છે આ આ વચન જેટલું સત્ય છે તેટલું તે આદરણીય અને આચરણીય છે. માતાપિતા સર્વપ્રથમ શિક્ષિત અને સંસ્કારી હાય । જ તેની પ્રજા પણ તેવી ખની શકે છે. એટલે ઊગતી પ્રજામાં સતશિક્ષણ અને સત્સંસ્કાર ઊતારવા માટે માતાપિતાએ શિક્ષિત અને સંસ્કારી બનવું જરૂરી છે.
**
બાળકોનું જીવન અનુકરણુશીલ છે. તેઓ ખેલતાં–ચાલતાં, ખાતાં-પીતાં અને ખીજી બધી પ્રવૃત્તિઓમાં ઘરનું જ અને ખાસ કરીને માતાપિતાનું અનુકરણ કરી તે તે પ્રવૃત્તિએ શીખે છે. હવે જ્યારે આપણે તેમને સુસંસ્કારી, વિનયી, ધાર્મિક અને સદાચારી
Page #209
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધર્મનાયક બનાવવા ચાહિએ છીએ તે ઘરમાં કેવું વાતાવરણ હોવું જોઈએ! એ વિષે વિચારવું આવશ્યક નથી ?
માતા ઘડીએ ઘડીએ બાળકો તરફ ગાળો ભાંડતી હોય, પિતા ઘડીએ ઘડીએ માતા ઉપર ચીડાતા હોય અને ઉદ્ધતપણે વર્તતે હેય
ત્યાં બાળકોને હજાર ભયેથી બીવડાવીએ વા મારકૂટ કરીએ તે પણ તેઓ કદી સુસંસ્કારી વા વિનયી થવાના નથી. - બાળકોને બીવડાવનાર માતાપિતા કે સમાજ પૂછશે કે બીવડાવવામાં હિંસા શું થઈ?
જો કે એ પ્રવૃત્તિમાં ચેકની બાળહત્યા છે. છતાં વિશેષ સ્પષ્ટીકરણ માટે ભયની પદ્ધતિનું જરા વિશેષ પૃથક્કરણ કરીએ –
બાળક રડે, હઠે ચડે કે કહ્યું ન માને તે બાળકનાં હિતેચ્છુએને સૌથી પહેલાં બાળકો તરફ આવેશ આવે છે. આવેશ આવતાં જ મુખથી ગાળાની વૃષ્ટિ વરસે છે. અને અને હાથ-પગ વગેરેના મારથી બીચારા અણસમજુ બાળકો ઉપર હલ્લે કરવામાં આવે છે.
આમાં આવેશવૃત્તિ, આવેશવૃત્તિથી થતાં ગાલીપ્રદાન અને દંડ એ બધું પ્રત્યક્ષ હિંસારૂપ છે.
આવેશ આવતાં આવેલી મનુષ્ય સારાસારનું ભાન ભૂલી જાય છે. એ ભાન જતાં, ભાષાને વિવેક ખતમ થાય છે અને સાથે જ ઊગતા છોડને છુંદવા પણ દોડી જવાય છે. વળી વધારામાં આ પ્રવૃત્તિથી બાળકને તે લાભને બદલે હાનિ જ થાય છે. બાળક ગાળા ભાંડતાં શીખે છે અને ભયભીત બાળકનું મગજ કેટલીકવાર ભયથી એવું બહેર મારી જાય છે કે પછી તે હમેશાંને માટે ધીઠ બની જાય છે અને એ ધીઠાઈમાંથી બીજા અનેક દુર્ગુણો બાળકમાં પેદા થાય
*પ્રશ્નવ્યાકરણ નામના સૂત્રમાં હિંસાસ્થાને જણાવતાં “વીદા” એ શાસ્ત્રીય શબ્દદ્વારા ભયને હિંસા અને ભય પેદા કરનારને હિંસક તરીકે વર્ણવેલ છે.
Page #210
--------------------------------------------------------------------------
________________
પ્રશાસ્તાસ્થવિર
૧૯૭ છે. આ રીતે બાળકની આખી જીંદગી બરબાદ જાય છે. શું આ બધું હિંસારૂપ નથી?
આવેશને અંકુશમાં રાખ, બાળકની પરિસ્થિતિ સમજવી અને તેની મને દશાને અભ્યાસ કરી તેને સુધારવા ઘરમાં સુંદર વાતાવરણ ઊભું કરવું જેથી માતાપિતા અને બાળક એ બધાં શક્તિથી જીવનને વિકાસ કરી શકે અને નિશ્ચિત ધ્યેયને પણ પાર પાડી શકે; પણ ઘણાખરા માતાપિતા પિતાની ભૂલને લીધે એવું નથી કરી શક્તા એટલે જ તેઓ ડરામણી અને મારફાડના પ્રયોગથી ટેવાએલા હોય છે. તેઓ ડરાવવું એ પણ હિંસા છે, શાસ્ત્રના આ વાકયથી બરાબર સમજી લે કે તેમની પ્રવૃત્તિ ચોકખી હિંસારૂપ છે, અને તેથી તેમને કે બાળકને વિકાસ થવાનો સંભવ નથી. આજે એવાં અનેક ઉદાહરણો આપણી સામે દિનપ્રતિદિન આવ્યાં કરે છે, જેમાં માણસેએ માત્ર ભયને લીધે પિતાના પ્રાણ ગુમાવ્યાં હેય. જેનધર્મ ભયથી મુક્ત થઈ નિર્ભય બનવાને અને બનાવવાને ઉપદેશ આપે છે.
બીવડાવનાર કે બીનારના અંતરંગ કે બહિરંગ મર્મ ઉપર ભય આમ અનેકરીતે ઘા કરે છે. માટે હવે ભય એ હિંસારૂપ છે કે કેમ એ પ્રશ્ન જ ઊઠત નથી.
જે પ્રાણી આત્મગુણને ઘાત થાય એવી પ્રવૃત્તિ કરે તેને જેનાગમ હિંસક કહે છે.
શાસ્ત્રકારોએ ભયને મેહનું સ્વરૂપ બતાવીને ભાવહિંસાની કેટીને તે બતાવે જ છે અને ઉપર્યુક્ત રીતે તે દ્રવ્ય હિંસા-ધૂલ હિંસાની પણ જનક છે. માટે ભય હિંસારૂપ છે કે નહિ તે વાચકે પોતે જ વિચારી લેશે. - માતાપિતાએ બાળકે પ્રત્યે કેટલી કાળજી રાખવી જોઈએ તે વિષે આપણે આગળ જોઈ ગયા.
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૮
ધર્મ અને ધમાં નાયક અત્યારે માતાપિતાએ સદ્દધર્મની ઉન્નત ભાવના કેળવવાની જરૂર છે. કારણ કે આપણે સામાજિક જીવનમાં જોઈ રહ્યા છીએ કે, આજના માતાપિતાનાં મન કામવાસનાથી વાસિત થએલાં છે, બન્નેનાં હૃદય પરસ્પર સકંકાસથી રંગાએલાં છે અને વાતવાતમાં તેઓ પરસ્પર અલિલ વાકપ્રહાર અથવા સમય મળે તે તાડનપ્રહાર પણ કરતા અચકાતા નથી ત્યાં ભલા ! શિક્ષણ અને સંસ્કારનું સંરક્ષણ ક્યાંથી થાય ?
જ્યાં સુધી માતાપિતાનું જીવન શિક્ષિત, સંસ્કારી અને આદર્શ ન બને ત્યાં સુધી સંસ્કારોનું સિંચન ઊગતી પ્રજામાં થાય તે માત્ર નિરાશાજનક છે. એટલા માટે અત્યારે માતાપિતાએ પિતાના તેમજ ભાવિ પ્રજાના કલ્યાણ માટે પોતાનું જીવન શિક્ષિત અને સંસ્કારી અવશ્ય બનાવવું જોઈએ.
માતાપિતાએ એ ભૂલી ન જવું જોઈએ કે ઊગતી પ્રજા એ ભવિષ્યની ભાગ્યવિધાત્રી છે. +
બાળકે જેમ મોટા થતા જાય છે તેમ તેમ વ્યાવહારિક તેમજ ધાર્મિક શિક્ષણ લેવાને તે યોગ્ય બનતા જાય છે. બાળકે ઘરની નિશાળ છેડી ગામની નિશાળમાં જાય છે અને ત્યાં અક્ષરજ્ઞાન મેળવે છે. એક બાજુ અક્ષરજ્ઞાન મેળવી બાળકે વ્યાવહારિક જ્ઞાન મેળવે છે ત્યારે બીજી બાજુ ધર્મસ્થાનકમાં ધર્મગુરુઓ દ્વારા નીતિશિક્ષણ અને ધર્મશિક્ષણની પ્રાપ્તિ કરે છે.
નિશાળમાં માતાપિતાનું સ્થાન શિક્ષકે લે છે. શિક્ષકેએ બાળકોને પિતાના પુત્રસમાન ગણી શિક્ષાદીક્ષા આપવી જોઈએ, એમાં જ શિક્ષકધર્મની સાર્થકતા રહેલી છે. બાળકે કિશોરકુમારઅવસ્થામાં શિક્ષાને સંચય કરવાનો હોય છે. કિશોર અને કુમારાવસ્થામાં શિક્ષાને જીવનમાં મૂર્ત સ્વરૂપ આપવાને પ્રત્યેક કુમારે + Child is the father of man.
Page #212
--------------------------------------------------------------------------
________________
પ્રશાસ્તાસ્થવિર
૧૯૯
પ્રયત્ન કરવા જોઈ એ. એમ કરવામાં જ તેના ભાવિજીવનને ભાગ્યેાધ્ય રહેલા છે.
બાળકાને ભાવિજીવન સુખમય બનાવવા માટે જેમ વ્યાવહારિક શિક્ષા આપવી જરૂરી છે તેથી વિશેષ ધાર્મિક શિક્ષણને મહત્ત્વનુ સ્થાન આપવાની જરૂર છે. કારણકે જીવનમાં જેટલું પ્રવૃત્તિનુ સ્થાન છે તેથી વિશેષ નિવૃત્તિનું સ્થાન છે. કારણ કે વનનું અંતિમ ધ્યેય તેા નિવૃત્તિ છે. નિવૃત્તિધર્મ'ની શિક્ષાદીક્ષા લેવા માટે ધર્માશિક્ષકા પાસે જઈ ધર્મશિક્ષા બાળકાએ લેવી જોઈએ; અને નિવૃત્તિશિક્ષાનું અક્ષરજ્ઞાન મેળવવા માટે બાળપણથી ધર્મ સ્થાનકામાં ધર્મ ગુરુએ પાસે ધર્માંશ્રવણુ કરવા જવાના અભ્યાસ પાડવા જોઈ એ.
માતાપિતાના, શિક્ષકના કે ધર્માશિક્ષકાના જે શિક્ષણસ સ્કાર બાળપણમાં દૃઢ થાય છે તે મેાટી ઉંમરે દૃઢ થતા નથી અને તે માટે જ ધર્મીસ ંસ્કારો કેળવવા માટે ધર્માશિક્ષણની અનિવાર્ય આવ શ્યક્તા રહે છે. રાષ્ટ્રની ભાવિ પ્રજામાં બાળક–બાળિકા, કુમાર– કુમારિકા, પુત્ર-પુત્રીને સમાવેશ થાય છે. જેમ અત્યારે દળક–કુમાર પુત્રાને વ્યાવહારિક શિક્ષણ તેમજ ધાર્મિક શિક્ષણ જીવનસુધાર માટે આપવાની આવશ્યકતા જણુાય છે. તેમ માળિકા, કન્યા, કુમારી, પુત્રી માટે પણ વ્યાવહારિક તેમજ ધાર્મિક શિક્ષણુની વ્યવસ્થા કરવી જોઈએ. પુત્ર અને કન્યા વચ્ચે અંતર રાખવું ન જોઈ એ. જે માતાપિતા, જે શિક્ષકા પુત્ર અને પુત્રી, બાળક અને બાળિકા વચ્ચે શિક્ષાદીક્ષાના વિષયમાં ભેદભાવ રાખે છે, ઉંચી-નીચી દૃષ્ટિએ જુએ છે તે પ્રશાસ્તા તરીકે પેાતાની ફરજ બરાબર બજાવી શકતા નથી.
અવશ્ય
શિક્ષાનુ ચેાગ્યતાનુસાર વિભાજન કરવું અને શિક્ષાના વિપર્યાસ ન થઈ જાય તેનું ધ્યાન રાખવું એ પ્રશાસ્તાસ્થવિરનું મુખ્ય કર્ત્તવ્ય છે. ખાળકાને બાળાપયાગી, કુમારાને કુમારાપયાગી, કિશારાને કિશારાપયેાગી,
Page #213
--------------------------------------------------------------------------
________________
૨૦૦
ધર્મ અને ધર્મનાયક યુવાનને યુવાને પગી, પ્રૌઢને પ્રોઢ પગી અને વૃદ્ધોને વૃદ્ધોપયોગી તથા બાળાઓને બાળોપયોગી, કન્યાઓને કપયોગી, યુવતીઓને યુવતી–ઉપયોગી, પ્રૌઢાઓને પ્રોઢ-ઉપયોગી અને વૃદ્ધાઓને વૃદ્ધાઉપયેગી શિક્ષાદીક્ષા આપવી, શિક્ષણની સાધનસામગ્રી પૂરી પાડવી અને બધી પ્રકારની શિક્ષાની સમુચિત વ્યવસ્થા કરી આપવી એ વિષે પ્રશાસ્તાસ્થવિરે ખાસ ધ્યાન આપવાની જરૂર છે; કારણકે જે બાળકને યુવાને પગી, યુવાનોને કિશોપયોગી, કુમારને વૃદ્ધોપયોગી અને વૃદ્ધોને બાળપયોગી શિક્ષા અને બાળાઓને યુવતી–ઉપયોગી, યુવતીઓને વૃદ્ધા-ઉપયોગી કે પ્રૌઢાઓને કુમારી-ઉપગી આ પ્રમાણે યોગ્યતાનુસાર શિક્ષાનું વિભાજન ન કરતાં બધાને એક જ શિક્ષાપ્રણાલીએ શિક્ષાદીક્ષા આપવામાં આવે તે શિક્ષામાં મેટે વિસંવાદ ઉભો થઈ જશે અને શિક્ષણનું સુંદર પરિણામ આવવાને બદલે અનિષ્ટ પરિણામ આવવાને પૂરેપૂરો સંભવ રહેશે શિક્ષણમાં જરા પણ વિસંવાદ ન આવે એ રીતે યોગ્યતાનુસાર શિક્ષાનું વિભાજન કરવું એ પ્રશાસ્તાઓનું મુખ્ય કર્તવ્ય છે.
પ્રશાસ્તાઓનું બીજું મહત્ત્વનું કર્તવ્ય એ છે કે જેમ ઊગતી પ્રજાને માનસિક અને ધાર્મિક શિક્ષા આપવી જરૂરી છે તેમ તેમને શારીરિક-વાચસિક, ઔદ્યોગિક શિક્ષા પણ અવશ્ય આપવી જોઈએ. કેવળ માનસિક શિક્ષા આપવાથી શારીરિક અને વાચસિક શક્તિ વિકસિત થઈ શકતી નથી અને તેથી માનસિક શિક્ષા ફળતી પણ નથી.
પ્રશાસ્તાઓનું ત્રીજું કર્તવ્ય એ છે કે, કુમાર-કુમારિકાઓને, બૌદ્ધિક શિક્ષાની સાથે ઔદ્યોગિક-શિક્ષા આપવાને પણ પ્રબંધ કરે જોઈએ. કારણકે બૌદ્ધિક શિક્ષા અને આદ્યોગિક શિક્ષાને જ્યારે સુમેળ મળશે ત્યારે શિક્ષાને વાસ્તવિક ઉદ્દેશ પાર પડશે. કેવળ બૌદ્ધિક શિક્ષા આપવાથી શિક્ષા એકાંગી-પાંગળી બની જશે. શિક્ષાનાં પ્રત્યેક અંગે સર્વાંગસંપૂર્ણ હેવાં જોઈએ.
Page #214
--------------------------------------------------------------------------
________________
ર૦૧
પ્રશાસ્તાસ્થવિર પ્રશાસ્તાઓનું ચોથું કર્તવ્ય એ છે કે, વ્યાવહારિક શિક્ષાની સાથે આધ્યાત્મિક-ધાર્મિક શિક્ષાનો પણ પ્રબંધ કરે જોઈએ. કારણકે જીવનના વ્યાવહારિક કાર્યને શ્રમ હલકો કરવા માટે આખ્યાત્મિક શક્તિ મેળવવાની જરૂર રહે છે. અને આત્મિક શાન્તિ ધાર્મિક શિક્ષણદ્વારા મળે છે. માટે બાળક-બાલિકાઓનાં ધાર્મિક સંસ્કાર દઢ કરવા માટે ધર્મશિક્ષણની સમુચિત વ્યવસ્થા કરવી જોઈએ.
પ્રશાસ્તાઓનું પાંચમું કર્તવ્ય એ છે કે, શિક્ષાદીક્ષા આપવામાં જે કઈ પ્રકારને જાતિભેદ કે વર્ણભેદને સામાજિક અંતરાય હેય તેને દૂર કરવો જોઈએ. કારણકે જાતિભેદ કે વર્ણભેદ એ બધાં શિક્ષાનાં બાધક તો છે. - પ્રશાસ્તાઓનું છતું કર્તવ્ય એ છે કે, શિક્ષાદીક્ષા આપવામાં ભય, તર્જના કે મારકૂટને જરાપણ સ્થાન આપવું ન જોઈએ, કારણકે ભયભીત થએલો કે હતોત્સાહ થએલે શિક્ષાથી શિક્ષા ગ્રહણ કરી શકતું નથી અને કદાચ જે શિક્ષા ગ્રહણ કરી શકે છે તે ભયના ભૂતથી ડરી જઈ ભૂલી જાય છે. માટે શિક્ષાથીઓના હિત માટે પણ ભયનો શિક્ષાક્ષેત્રમાંથી બહિષ્કાર કરે જઈએ.
પ્રશાસ્તાઓનું સાતમું કર્તવ્ય એ છે કે, શિક્ષાદીક્ષા મેળવતાં બાળકો જે કામદીપન કરનારાં સાધનને ઉપયોગ કરતા થઈ જાય છે અને એ રીતે શિક્ષાપ્રાપ્તિમાં બાળકોને જે મટે અંતરાય ઉભો થાય છે તે કામોત્તેજક સાધનોને દૂર કરી કામશામક સાધન વ્યવહાર વિદ્યાર્થીઓમાં શરુ કરાવવો જોઈએ. કામવૃત્તિના પ્રવાહમાં શિક્ષાને પ્રાણ તણુઈ ન જાય એ વિષે પ્રશાસ્તાઓએ સતર્ક થઈ
ધ્યાન આપવું જોઈએ. - પ્રશાસ્તાઓનું આઠમું કર્તવ્ય એ છે કે, વિદ્યાર્થીઓને ભણવામાં– સમજવામાં-યાદ કરવામાં સુગમ, સરલ અને બેધદાયક હોય તેવાં
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૨
ધર્મ અને ધર્મ નાયક રાષ્ટ્રભાષામાં લખાએલાં પાઠયપુસ્તકધારા શિક્ષણ આપવાનો પ્રબંધ કરવા જોઈએ. જેથી થડા સમયમાં જ્ઞાનનો લાભ વિદ્યાર્થીઓને વિશેષ મળે.
- પ્રશાસ્તાઓનું નવમું કર્તવ્ય એ છે કે, વિદ્યાર્થીઓના મગજને કેરી ખાઈ જાય એવું પોપટીયું શિક્ષણ આપવું ન જોઈએ. પણ તર્કશક્તિ અને અવલોકનશક્તિ વધે અને સાથેસાથે વિષયનું જ્ઞાન થાય તેવીરીતે શિક્ષા આપવાને પ્રબંધ કરવું જોઈએ.
પ્રશાસ્તાઓનું દશમું કર્તવ્ય એ છે કે, વિદ્યાથીઓને પિતાના રાષ્ટ્ર, રાષ્ટ્રધર્મ, રાષ્ટ્રનેતા પ્રત્યે સન્માન ઊપજે, પિતાની માતૃભૂમિ. પ્રત્યે, પિતાના સમાજ પ્રત્યે, પિતાના ધર્મ પ્રત્યે પિતાની શી ફરજ છે તેનું ભાન પ્રગટે અને રાષ્ટ્ર, સમાજ અને ધર્મની રક્ષા અને સેવાર્થે તેમણે કેટલી સહિષ્ણુતા, ત્યાગભાવના કેળવવાની છે તેનું જ્ઞાન આપવાને પ્રબંધ કરવો જોઈએ.
પ્રશાસ્તાઓનું અગિયારમું કર્તવ્ય એ છે કે, વિદ્યાર્થીની કયા વિષયમાં વિશેષ રુચિ છે અને એનું માનસિક વલણ કયા વિષય તરફ ઢળેલું છે એ વિષે બરાબર તપાસ કરી તેને તે વિષય મુખ્ય આપી, બાકીના વિષયને ગૌણ બનાવી તેમાં પારંગત બનાવો જોઈએ. આ પ્રમાણે એક એક વિષયમાં વિદ્યાર્થીને વિશારદ બનાવવો અને અન્ય વિષયમાં રસ લેતે કરવો એ આવશ્યક છે. આવી શિક્ષાવૈજનાથી વિદ્યાર્થીઓનો જીવનવ્યવહાર સુંદર રીતે ચાલી શકશે એમ લાગે છે.
સંક્ષેપમાં કુમાર-કુમારીઓને કેવી શિક્ષા ક્યારે અને કઈ રીતે આપવી જોઈએ? કેવા શિક્ષકે કેવી ગ્યતાવાળા હેવા જોઈએ? તે વિષે પૂર્વાપર સૂમ વિચાર કરવાનું કામ પ્રશાસ્તાઓનું છે.
પ્રશાસ્તા-સ્થવિર ઉપર આખા રાષ્ટ્ર, સમાજ અને ધર્મની કેટલી ગંભીર જવાબદારી રહેલી છે તેનું ભાન તેમને સતત રહેવું જોઈએ.
Page #216
--------------------------------------------------------------------------
________________
પ્રશાસ્તાસ્થવિર
૨૦૩ ઊગતી પ્રજાને પોતાના દેશ પ્રતિ શ્રદ્ધાભાવ પેદા થાય તેવી શિક્ષાપ્રણાલી હોવી જોઈએ. દેશદેશાન્તનાં ઇતિહાસ ગેખાવવામાં આવે અને પિતાના દેશના અને પિતાના ગામના ઇતિહાસની કશી ખબર ન હોય એ શિક્ષાપ્રણાલીનું દૂષણ છે. રાષ્ટ્રહિત સાધનારી જે શિક્ષા હોય તે જ વાસ્તવમાં શિક્ષા છે. રાષ્ટ્રન્નતિ પણ શિક્ષા ઉપર જ આધાર રાખે છે. જે શિક્ષા રાષ્ટ્રહિત ન સાધે તે કાંઈ શિક્ષા છે?
અત્યારે ભારત દેશમાં શિક્ષાશૈલી અને શિક્ષાપ્રણાલી એટલી બધી દૂષિત છે કે ઊગતી પ્રજામાં રાષ્ટ્રીય ભાવના જ નષ્ટ થઈ જાય છે. શિક્ષણશાળાના અધિકારીઓ પણ એ જ ચાહે છે કે ઊગતી પ્રજા પરદેશી જીવન ગાળે અને રાષ્ટ્રીય ભાવનાથી ભીના ન થાય. અને આ હેતુને બર લાવવા માટે શિક્ષણશાળાના અધિકારીઓ રાષ્ટ્રીય ભાવનાને પિષે એવું શિક્ષણ ન આપતાં પરદેશના જ ગુણગાન ગાવામાં પિતાનું ગૌરવ માને છે, ખરેખર રાષ્ટ્ર માટે આ દુર્ભાગ્યનો વિષય છે. જે ભવિષ્યમાં ભારતના ભાગ્યવિધાતાએ બનવાના છે તેમને રાષ્ટ્રીય ભાવનાથી મુક્ત રાખવાનું જે શિક્ષણ આપવામાં આવે છે તે વાસ્તવમાં શિક્ષણ જ નથી. એ તે ઊગતી પ્રજાને ગુલામીની બેડીમાં. જકડાવવાની જાળ છે. આ જાળને તોડીફાડી ફેંકી દેવાનું કામ પ્રશાસ્તાસ્થવિરનું છે. જે વિદેશીઓ, જે દેશને પિતાના પગ તળે દબાવવા ચાહે છે ભલા! તે દેશને તેઓ રાષ્ટ્રીય શિક્ષા શા માટે આપે ! તેઓ જે ધ્યેય માટે ભારતમાં આવ્યા છે તે ધ્યેયની પૂર્તિ માટે ગુલામી શિક્ષા આપે એમાં શું આશ્ચર્ય ?
પહેલાં આખા ભારતવર્ષમાં ઊગતી પ્રજાને રાષ્ટ્રીય શિક્ષા આપવામાં આવતી હતી એ કારણે રાષ્ટ્રનું મસ્તક ઊંચું રહેતું હતું. અને જનતા પણ સુખશાન્તિમાં રહેતી હતી.
તાપહેલાના વ્યાપારીઓની પાસે એટલી ધનસંપત્તિ ન હતી જેટલી આજે છે. મારવાડ પ્રાન્તમાં હજારે લખપતિ રહે છે
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૪
ધર્મ અને ધર્મ નાયક
અને મજુર લોકા પણસૈાનાનાં ઘરેણાં પહેરે છે. પહેલાના સમયમાં લોકા પાતાના જ ગામમાં રહેતા અને મીઠું-મરચુ વેચી પેાતાનું ગુજરાન ચલાવતા; પણ અત્યારે અંગ્રેજી શિક્ષાના પ્રતાપે લેાકા મુંબઇ, કલકત્તા, મદ્રાસ, જેવા માટા શહેરામાં જઈ માટે મેટા વ્યાપાર કરે છે. શું આ અંગ્રેજી શિક્ષાને પ્રતાપ નથી ?
આ પ્રશ્નના જવાખમાં હું પૂછું છું કે મારવાડના મેટામેટા વ્યાપારીઓએ મુંબઈ, કલકત્તા વગેરે શહેરમાં જઈ જે ધનસંપત્તિ મેળવી તે ધનસ ંપત્તિ ભારતની છે કે પરદેશની ? ભારતની છે તે આને અર્થ એ થયા કે જે લેાહી આખા શરીરમાં ફરતું હતું તે લેાહી એકઠુ થઈ એક જગ્યાએ જામી ગયું. અર્થાત્ એક પગ તા થાંભલા જેવા જાડા થઈ ગયા અને ખીજો પગ નેતરની સોટી જેવા પાતળા. જો કાઈ મનુષ્યના શરીરની આવી દશા હૈાય તે તે મનુષ્ય સુંદર અને સ્વસ્થ ગણાશે ખરા ? નિહ. જો શરીરમાં નવું લેાહી આવે તે તે જુદી વાત છે. પણ જ્યારે શરીરના એક અંગનું લેાહી ખાલી થઈ ખીજા અંગમાં ચાલ્યું જાય તે તે શરીરના વિકાસ નહિ પણ વિકાર જ કહેવાય. શરીરમાં વિકાસને બદલે વિકાર થવાથી પરિણામ એ આવે છે કે જે શરીર પહેલાં સશક્ત હતું તે નિČળ ખની જાય છે.
આ જ પ્રમાણે ગરીખાનું ભાજન લૂંટી ધન એકઠું કરવામાં આવે તે તે ધનના લાભ શું થઈ શકે ? જો ધન વધવાની સાથે ખીજાનું કલ્યાણ કરવાની ભાવના વધે તા વાસ્તવમાં ધન વધ્યું છે એમ કહી શકાય. જ્યાં રૂપિયા-પૈસા વધે છે પણ સાથે સાથે કલ્યાણુબુદ્ધિ વધતી નથી ત્યાં ધન વધે કે ઘટે તે બન્ને બરાબર છે.
આજકાલ તન, મન વેચીને મનુષ્યા ધન એકત્રિત કરે છે અને પેાતાને પૈસાદાર થતા જોઈ ફુલાઈ જાય છે પણ જ્યારે તન–મન બહુ જ નિર્મૂળ ખની જાય છે ત્યારે કાઈ ગરીબ પણ સખળ મનુષ્ય
Page #218
--------------------------------------------------------------------------
________________
પ્રશાસ્તાસ્થવિર
૨૦૫ તેની સામે ઊભે થાય છે અને પૈસાની માગણી કરે છે ત્યારે નિસ્તેજ પૈસાવાળે ગભરાય છે અને બીજાની રક્ષા ચાહે છે. ત્યારે ધન તેનું રક્ષણ કરી શકતું નથી.
ધનવાન પુરુષ માને છે કે, ધનના બળે અમે અમારું રક્ષણ કરી શકીશું. પણ વાસ્તવમાં તન-મનને સબળ બનાવ્યા વિના કેવળ ધન રક્ષણ કરી શકતું નથી. તન-મનને સબળ બનાવવા માટે શિક્ષણની અતિ જરૂર રહે છે. આપણું પૌર્વાત્ય શિક્ષણસંસ્કૃતિ તનમનને સબળ-સ્વસ્થ બનાવવાની સર્વપ્રથમ શિક્ષાદીક્ષા આપે છે. જ્યારે આજની પાશ્ચાત્ય શિક્ષણસંસ્કૃતિ તન-મનને વેચીને ધનને સર્વપ્રથમ પ્રાપ્ત કરવાની શિક્ષાદીક્ષા આપે છે. જો તન-મન સ્વસ્થ અને સબળ હશે તે ધન દેડતું આવશે; પણ જે તન-મન નિર્બળ હશે તે ધનરાશિ પણ હાથમાં રહી શકવાની નથી. જે રાષ્ટ્રમાં તનમનને સ્વસ્થ અને સબળ બનાવવાની શિક્ષાદીક્ષા આપવામાં આવતી નથી પણ કેવળ ધનપ્રાપ્તિ માટે તનમનને વેચી નાંખવાની શિક્ષા આપવામાં આવે છે તે રાષ્ટ્રનું ઉત્થાન થવાને બદલે પતન જ થાય છે. ભારતદેશને ગુલામ બનાવવાની આ ચાવી મેલે જેવા શાસનકારોએ ઉપયોગમાં લીધી અને ભારતમાતાના સપૂતને ગુલામીની શિક્ષા આપી ગુલામગીરીને શિરપાવ આપ્યો. આજે ભારતના ખૂણે ખૂણે જે બેકારીનું ભયંકર ભૂત ભારતીયોને ડરાવી ત્રાસ આપી રહ્યું છે તેનું મુખ્ય કારણ આજની દૂષિત શિક્ષાપ્રણાલી જ છે. આજે ભારતમાતાનું જીવનધન યુવકલ્હદય પાશ્ચાત્ય શિક્ષણસંસ્કૃતિની પછવાડે પાયમાલ થઈ ગયું છે. આજને નવલહિયે જુવાનજોધ પુરુષ નિર્બળ, નિસ્તેજ, સાહસશૂન્ય, અકર્મણ્ય, હતોત્સાહ અને નિરાશ જણાય છે તેનું કારણ આજની દૂષિત શિક્ષાપ્રણાલી સિવાય બીજું શું છે! આજની શિક્ષાપ્રણાલીમાં માનસિક શિક્ષા અને ઔદ્યોગિક શિક્ષાને જરાપણ સ્થાન નથી જ્યારે પ્રાચીન સમયમાં શારીરિક, માનસિક, ઔદ્યોગિક, સંગીત, વાદ્ય, આદિ ૭૨ કલાને શિક્ષા
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૦૬
ધર્મ અને ધર્મ નાયક માનવામાં આવતી અને ૭૨ કલાનો અધિકારી શિક્ષિત તરીકે ઓળખાતે. ભલા! જેણે ૭૨ કલાને હસ્તગત કરી છે તે કઈ દિવસ ધનપ્રાપ્તિ માટે બીજાનું મુખ તાક ખરો! નોકરી માટે દુકાને દુકાને ફરે ખરે ? જે ૭૨ કલાને વિશારદ હોય છે તે હમેશાં સ્વતંત્ર બધે જ કરે છે. તેનું માનસ જ કલાશિક્ષણથી એવું ઘડાઈ જાય છે કે તે કોઈની નોકરી કે ગુલામી કરી શકતો નથી. કલાવિશારદનું માનસ હમેશાં સ્વતંત્ર જ હોય છે. તે કેાઈને પરાધીન રહેવા માંગતા જ નથી. આજને M. A, પાસ થયેલ કે B. A. પાસ થએલ ભલે “બધી કલાને વિશારદ-Master of Arts, ગણુતે હેય પણ વાસ્તવમાં તે એક પણ કલાને સંપૂર્ણ વિશારદ હોતા જ નથી. “કલા” શબ્દની વ્યાખ્યા કરવામાં તેઓ પુસ્તકની પુસ્તક ભલે લખી નાખે પણ તેમના જીવનમાં “કલાને સ્પર્શ સુદ્ધાં થયે હોતે નથી. અને તે જ કારણ છે કે આજને કલાવિશારદ-Master of Arts-નોકરી માટે ૫૦-૬૦ રૂપિયાની કમાણ માટે-દુકાને દુકાને હાથ લંબાવતે ફરે છે. અત્યારે “કલાનું શિક્ષણ જ આપવામાં આવતું નથી; કેવળ
ગુલામીનું શિક્ષણ આપવામાં આવે છે. ગુલામી શિક્ષણને બદલે કલાનું શિક્ષણ ઊગતી પ્રજાને આપવાને પ્રબંધ કરે એ પ્રશાસ્તા વિરસંરક્ષકસ્થવિરનું પ્રાથમિક અને આવશ્યક કર્તવ્ય છે.
આજની ઊગતી પ્રજા એ ભવિષ્યની ભાગ્યવિધાત્રી છે, એ સૌ કઈ જાણે છે. પણ એ ઊગતી પ્રજાને ઉન્નત બનાવી ભાગ્યવિધાત્રી બનાવવી એ સંરક્ષકનું કર્તવ્ય છે. ઊગતી પ્રજા એટલે આજની ઊગતી સુત્ર-પુત્રી, કુમાર કુમારિકા, બાળક-બળિકા છે. જેમ બાળકને સંસ્કારી અને શિક્ષિત બનાવવા માટે દરેક ઉપાયો લેવામાં આવે છે તેમ કુમારિકા કે બાળકોને સુસંસ્કારી અને શિક્ષિત બનાવવા માટે સંરક્ષકએ પ્રયત્ન કરે જોઈએ-ઉપેક્ષા જરાપણ કરવી ન જોઈએ. જે રાષ્ટ્રમાં સ્ત્રી જાતિને સંસ્કારી અને શિક્ષિત બનાવવા માટે ઉપેક્ષાભાવ સેવવામાં આવે છે તે રાષ્ટ્ર ઉન્નત બની શકતો નથી.
Page #220
--------------------------------------------------------------------------
________________
પ્રશાસ્તાવિ
૨૦૭
ચત્ર નાર્યસ્તુ પૂન્યન્તે રમન્ને સત્ર વતાઃ-જ્યાં નારી જાતિની પૂજા થાય છે ત્યાં દેવતાએ રમે છે. એ ઋષિવચન પાછળ સ્ત્રીજાતિને સન્માન આપવાની જે ઉન્નત ભાવના રહેલી છે તે ભાવનાને મૂ સ્વરૂપ આપવાની પ્રત્યેક રાષ્ટ્રપ્રેમીની પવિત્ર ફરજ છે.
સ્ત્રી અને પુરુષ એ બન્ને જીવનરથના ચક્રો છે. એ બન્ને ચામાંથી કાઈ પણ ચક્ર અસમાન, ભાંગેલું કે તૂટેલું હાય તા જીવનરથ આગળ ચાલી ન શકે. અત્યારે આપણા વ્યવહાર–જીવનમાં જે અસમાનતા જોવામાં આવે છે તેનું પ્રધાન કારણ જીવનરથના અને ચઢ્ઢા અસમાન છે.
જેમ પુરુષ જાતિને શિક્ષાદીક્ષા આપવા માટે સમુચિત વ્યવસ્થા કરવામાં આવે છે. તેમ સ્ત્રીજાતિને માટે પણ શિક્ષાદીક્ષા આપવા માટે યાગ્ય વ્યવસ્થા કરવી આવશ્યક છે.
આજની ખાળિકાએ ભવિષ્યની માતાઓ છે. રાષ્ટ્રાારમાં માતાનું સ્થાન કેટલું બધું મહત્ત્વનું છે એ કહેવાની હવે જરૂર નથી. જે ભવિષ્યની માતા ખનવાની છે તે આજની ખાળિકાને કેવી શિક્ષા આપવી જોઈએ એ વિષે વિચાર કરવાનું કામ પ્રશાસ્તાસ્થવિરનું છે. બાળાને શિવણુ–ગૂંથણુ, ભરતકામ, અક્ષરજ્ઞાન, ભાષાજ્ઞાન, વ્યવહારજ્ઞાન આપવાની આવશ્યકતા છે તેથી વિશેષ પાકવિદ્યા બાળઉછેર, બાળપાષણ આદિનું સક્રિય જ્ઞાન આપવાની અતિ આવશ્યકતા છે. સ્ત્રીજાતિમાં સહિષ્ણુતા, કામળતા અને સેવા એ ગુણા પ્રાકૃતિક હેાય છે. આ ગુણાને વિકસાવવાની તક આપી એ ગુણાના માનવજાતિના વિકાસમાં સદુપયેાગ કરવા એ પ્રશાસ્તાસ્થવિરનું કવ્ય છે.
સ્ત્રીશક્તિ એ જગતને જીતવાની મહાશક્તિ છે. આ શક્તિના સદુપયેાગ કરવામાં આવે તેા જગત માત્રનું કલ્યાણ થઈ શકે. પણ જ્યાંસુધી નારીજાગરણ ન થાય ત્યાંસુધી રાષ્ટ્રાદ્ધાર પણુ થઈ ન
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૮
ધર્મ અને ધર્મનાયક શકે. જે મહાશક્તિ આખા રાષ્ટ્રને ઉદ્ધાર કરી શકે એમ છે એ શક્તિને ગોંધી નાંખવાથી ઉદ્ધાર થવાને બદલે કેટલે અધઃપાત થાય છે તે આજનું સ્ત્રી જીવન જેવાથી સ્પષ્ટ જણાય છે. આજનું સ્ત્રીજીવન પુરુષોના પિલાદી પંજાથી પામર બન્યું છે. જાણે પુરુષની વાસના તૃપ્ત કરવાનું કેવળ એક જીવતું પુતળું ન હોય તેવું સ્ત્રીજીવન બની ગયું છે અને સ્ત્રી જીવનનું તેજ સામાજિક રૂઢિઓના અંધકારમાં છપાઈ ગયું છે. સ્ત્રી જાતિમાં પણ પુરુષ જેટલી બુદ્ધિ, શક્તિ અને તેજસ્વિતા રહેલી છે. જેનસૂત્રોમાં સ્ત્રી જાતિએ બતાવેલાં ત્યાગ અને સેવાનાં આદર્શ દષ્ટાન્ત નેંધાયેલાં છે. સ્ત્રી જાતિની ઉપેક્ષા કરીને કોઈ પણ રાષ્ટ્ર સમુન્નત બની શકયો નથી અને બની પણ શકે નહિ. સ્ત્રી જાતિને સહકાર સાધીને જ પુરુષજાતિ પિતાનું અને પરનું હિત સાધી શકે. સ્ત્રી જાતિની શક્તિને વિકસાવવાનાં દરેક પ્રકારનાં સાધનો પૂરા પાડવાં અને સ્ત્રીશક્તિને રાષ્ટ્રોદ્ધારમાં સદુપયોગ કરવો એ પ્રશાસ્તાસ્થવિરનું કર્તવ્ય છે.
આજે જ્યારે સ્ત્રી જાતિની હીનાવસ્થા ઉપર દષ્ટિપાત કરીએ છીએ ત્યારે કોઈ પણ રાષ્ટ્રપ્રેમીને દુખ થયા વિના ન રહે ! સ્ત્રી જાતિની આ હીનાવસ્થાનું મુખ્ય કારણ તપાસીશું તે સ્પષ્ટ જણાશે કે, સ્ત્રી જાતિને જોઈએ તેવી શિક્ષાદીક્ષા આપવાનો પ્રબંધ કરવામાં આવ્યા નથી.
બાળાઓ-કુમારિકાઓ માટે ભલે શહેરમાં શિક્ષા આપવાની થેડી ઘણી વ્યવસ્થા હેય પણ ગામડામાં કે જ્યાં સ્ત્રી જાતિનું સેવા પર જીવન ટકી રહ્યું છે ત્યાં બાળા-કુમારિકા માટે શિક્ષાની કશી વ્યવસ્થા હોતી નથી. અને આ જ કારણને લીધે સ્ત્રીઓ એક ગામથી બીજે ગામ એકલી જઈ શકતી નથી એટલું જ નહિ પણ નાના કાર્યથી લઈ મોટા કાર્ય સુધી તે પુરુષજાતિની અપેક્ષા રાખે છે અને બીજાનું મુખ તાકી બેસી રહે છે. સ્ત્રીઓને કેવળ અક્ષરજ્ઞાન, ભાષાજ્ઞાન જ આપવા કરતાં, સાથે દરેક પ્રકારનું વ્યાવહારિક જ્ઞાન અવસ્ય અપાવું જોઈએ.
Page #222
--------------------------------------------------------------------------
________________
પ્રશાસ્તાસ્થવિર
૨૦૯
અત્યારે શહેરામાં બાળા–કન્યાઓને જે શિક્ષા આપવામાં આવે છે તે શિક્ષા જીવનવિકાસની નહિ પણ જીવનવિકારની આપવામાં આવે છે. આજે સ્ત્રીશિક્ષામાં વિલાસિતાએ પગપેસારા કરી શિક્ષાને હેતુ હણી નાંખ્યા છે. આજે શિક્ષિત થએલી કન્યા સેવાની મૂર્તિ અનવાને બદલે વિલાસિતાની મૂર્તિ ખની જાય છે. એનુ પ્રધાન કારણ પણ સ્ત્રીશિક્ષાની દુર્દશા જ છે. પ્રાચીન સમયમાં સ્ત્રીશિક્ષા ન હતી એમ ન હતું. તે વખતે પણ સ્ત્રી સ્ત્રીશિક્ષા પ્રાપ્ત કરી ‘ પંડિતા ’ ખનીજીવનવ્યવહાર સુંદર ચલાવતી અને આદર્શો દંપતીજીવનને મેધપાઠ સર્વને આપતી; એટલું જ નહિ પણ મોટા મેટાપડિતાના શાસ્ત્રાર્થીમાં ‘ નિર્ણાયિકા ' બનવા જેટલી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરતી. સાંભ ળવામાં આવે છે કે મંડનમિશ્ર અને શંકરાચાયના શાસ્ત્રામાં મંડનમિશ્રની પત્ની ભારતી ‘નિર્ણાયિકા’ બની હતી. અને ઘણા દિવસેા સુધી બન્નેને શાસ્ત્રાર્થ સાંભળી તેણીએ એવા નિર્ણય આપ્યા હતા કે, ‘શંકરાચા` જીત્યા અને મારા પતિદેવ હાર્યાં.’ તે વખતની સ્ત્રીઓમાં વિનીતતા અને પ્રામાણિતા કેટલી બધી હતી તે ઉપરના દૃષ્ટાન્ત ઉપરથી સહેજે સમજી શકાય એમ છે.
આજે સ્ત્રીઓ થાકું ધણું વાંચતાં-લખતાં શીખી લે છે ત્યાં તે તે ખાવાપીવામાં, રહેલીકરણીમાં, પહેરવેશમાં પરિવર્તન કરી નાંખે છે અને પોતે બહુ જ શિક્ષિત છે એમ જનસમાજને બતાવવા માટે વિદેશી વનિતાની માફક વિલાસિતા અને ફેન્સી રીતરિવાજમાં તણાઈ જાય છે. અંધ અનુકરણવૃત્તિ એ શિક્ષાનું દુષ્પરિણામ છે.
દામ્પત્યજીવનને સુખમય બનાવવા સ્ત્રીએ સ્નેહસદ્ભાવ, સાદગી, નમ્રતા, સંસ્કારિતા આદિ સદ્ગુણાને કળવવાં જોઈએ. આપણી પ્રાચીન સંસ્કૃતિ સ્ત્રીજાતિને સ'સ્કાર અને શિક્ષણુદ્વારા સ્ત્રીજીવનને સુખમય બનાવવાની હિતસલાહ આપે છે. આજે પાશ્ચાત્ય શિક્ષણસંસ્કૃતિએ આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિને આદર્શ હણી નાંખ્યા છે અને તેને સ્થાને સ્ત્રીજાતિને સ્ત્રીધર્મનુ શિક્ષણ
૧૪
Page #223
--------------------------------------------------------------------------
________________
ર૧૦ ધર્મ અને મિનિાયક આપવાને બદલે સ્ત્રીધર્મના આદર્શને હણના શિક્ષણ આપવું શરૂ કર્યું છે. આ શિક્ષણ નથી પણ શિક્ષણનું દુષ્પરિણામ છે. " આજની પ્રચલિત શિક્ષાપ્રણાલી બદલીને જ્યાં સુધી રાષ્ટ્રીય શિક્ષાપ્રણાલી દ્વારા ઊગતી પ્રજાને શિક્ષાદીક્ષા આપવામાં ન આવે ત્યાંસુધી રાષ્ટ્રના કલ્યાણની આશા શી રીતે રાખી શકાય ? અને આ ત્યારે જ બની શકે કે જ્યારે રાષ્ટ્રને આ શિક્ષાવિભાગ પ્રશાસ્તાવિરના હાથમાં હોય અને તેમની સૂચનાનુસાર ઊગતી પ્રજાને શિક્ષાદીક્ષા આપવામાં આવે. જ્યારે રાષ્ટ્રના સૂત્રધારના હાથમાં શિક્ષાવિભાગ આવશે ત્યારે ઊગતી પ્રજા રાષ્ટ્રીય શિક્ષણનું મહત્ત્વ અને વિદેશીઓની કુશિક્ષાનું દુષ્પરિણામ સમજી શકશે. આ પ્રમાણે પ્રશાસ્તાસ્થવિરેની પ્રેરણાથી ઊગતી પ્રજા રાષ્ટ્રોદ્ધારના કાર્યમાં જોડાશે ત્યારે રાષ્ટ્રોદ્ધાર અચૂક થવાને જ એમાં શંકા નથી.
Page #224
--------------------------------------------------------------------------
________________
(૫) કુળસ્થવિર
[૪-૪] ભારતવર્ષ એક મેટે દેશ છે એટલે અહીં હમેશાં વિભાજિત શાસનપ્રણાલી ચાલતી આવી છે. એક જ શાસક બધાં કાર્યોને ઠીક રીતિએ પાર પાડી શકે નહિ એ દૃષ્ટિએ શાસ્ત્રમાં કુલધર્મ અને તેની વ્યવસ્થા કરનાર કુલસ્થવિરની વ્યાખ્યા કરવામાં આવી છે.
કુલસ્થવિર બે પ્રકારના છે. એક લૌકિક કુલસ્થવિર અને બીજા લકત્તર કુળસ્થવિર.
લૌકિક કુળધર્મની જે સમુચિત વ્યવસ્થા કરે છે એટલે કેવાં કાર્યો કરવાથી કુળની ઉન્નતિ થાય છે અને કેવાં કાર્યો કરવાથી કુળનું પતન થશે એ વાતને પૂર્વાપર વિચાર કરનાર કુળસ્થવિર કહેવાય છે. જે સાચે કુળસ્થવિર હોય છે તે કુળધર્મની રક્ષા માટે પ્રાણ પણ અપી દે છે પણ કુળને કલંક લગાડવા દેતા નથી. કુળસ્થવિર કુળને ઉજાળનાર સાચો કુળદીવો હોય છે.
જેમ દીવે પોતે બળે અને બીજાને બાળે નહિ પણ પિતાના પ્રકાશથી બધાંને ઉજાળે છે તેમ જે કુળનાં દરેક પ્રકારનાં દુઃખ
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૧૨
ધર્મ અને ધર્મ નાયક સંકટ સહન કરે છે પણ કુળનાં માણસોને જરા પણ દુઃખ કે કષ્ટ આપતું નથી અને પિતાના જીવન પ્રકાશથી આખા કુળને ઊજાળે છે તે ખરેખર કુળદીપક છે. કુળદીપક બનવું એ સરલ નથી. કુળદીપક બનવા માટે તે દીવાની માફક તનને તાવવું પડે છે અને આખા કુળને ઉજાળવા માટે આત્મજ્ઞાનને પ્રકાશ પ્રગટાવવો પડે છે. જે કુળની મેટાઈ મેળવવા માટે કુળસ્થવિર બની જાય છે પણ કુળદ્વારનું કામ કરતું નથી તે વ્યક્તિ કુળદીપક નહિ પણ કુલાંગાર બને છે. કુલાંગાર કુળને ભસ્મીભૂત કરી નાખે છે. જ્યારે કુળદીપક આખા કુળને ઉજાળે છે. જે સાચે કુળસ્થવિર હેય છે તે કુળદીપક હાય છે.
આખા કુળમાં કુટુઅભાવનાનું બીજ રોપવું એ કુળસ્થવિરનું મુખ્ય કર્તવ્ય છે. જે કુળમાં કુટુમ્બભાવના હોતી નથી તે કુળ વધારે આયુષ્ય ભોગવી શકતું નથી. કુટુમ્બભાવના એ કુળોદ્ધારનું મૂળ છે. કુળમાં કુટુંબભાવના કેળવવા માટે કુળસ્થવિરે આખા કુળના પ્રત્યેક સભ્યની સારસંભાળ રાખવી પડે છે. પહેલાના સમયમાં ઓસવાલમાં પંચ કુળસ્થવિરનું કામ કરતું. ઓસવાલેએ કેવી રીતે રહેવું કે વ્યવહાર રાખવા અને કુળધર્મની રક્ષા માટે ક્યા કયા ઉપાય યોજવા વગેરેનો નિશ્ચય તે લેકે જ કરતા હતા. આ કુળવ્યવસ્થાને જે લેકેએ તેડી છે તે લોકોને એનું દુષ્પરિણામ સહેવું પડયું છે. કુળસ્થવિરની ઉપસ્થિતિમાં કુળના સિદ્ધાન્તની વિરુદ્ધ જઈમાંસ, શરાબ આદિ દુર્વ્યસનોનું સેવન કરવાનું તથા કુળમર્યાદા તેડી બાલવિવાહ, વૃદ્ધવિવાહ, અનમેલ વિવાહ કરવાનું કઈ સાહસ કરતું નહિ. જે કાઈ કુળમર્યાદાનું ઉલ્લંધન કરતું તેને કુળસ્થવિર યોગ્ય દંડ આપતા અને તેને પૂરેપૂરે અમલ કરવામાં આવતું. કુળની મર્યાદા બરાબર સચવાય અને કુળની શ્રેષ્ઠ રીતરિવાજોનું બરાબર પાલન થાય તે માટે કુળસ્થવિર પૂરેપૂરી સાવચેતી રાખતા. કુળસ્થવિરના આ મહત્વપૂર્ણ પદના ભારને વહન કરવા સાધારણ મનુષ્ય માટે સરલ
Page #226
--------------------------------------------------------------------------
________________
કુવાસ્થવિર
૧૩ નથી. જે વ્યક્તિએ કુળની પ્રતિષ્ઠા સાચવવા જેટલું વ્યક્તિત્વ કેળવ્યું, છે તે જ વ્યક્તિ કુળસ્થવિર બની શકે છે અને કુલહાર કરી કુળને દીપાવી શકે છે.
આજે પહેલાના જેવી કુળસ્થવિરની વ્યવસ્થા ન હોવાને કારણે અત્યારે કન્યાવિક્રય, વરવિક્રય, બાલવિવાહ, વૃદ્ધવિવાહ, અનમેલવિવાહ થાય છે. એટલું જ નહિ પણ આ કુળનાશક વિવાહમાં ઘણું આંધળું ખર્ચ પણ થાય છે. અત્યારે સમાજની જે અદશા જોવામાં આવે છે તેનું મૂળ કારણ શોધશું તે સ્પષ્ટ જણાશે કે યોગ્ય કુળસ્થવિર ન હેવાને કારણે જ કન્યાવિક્રય, બાલવિવાહ, વૃદ્ધવિવાહ આદિ રાક્ષસી રીતરિવાજે જીવી રહ્યાં છે, અને બીજાં નવા રીતરિવાજો પેદા થતા જાય છે કે જેથી કુળધર્મને નાશ થાય છે.
આજે કુળસ્થવિરના અભાવે દરેક કુળમાં ખેટાં ખર્ચે, ખેટાં . વ્યવહાર, અને બહારનાં આડંબર વધતાં જોવામાં આવે છે અને એ જ કારણે પહેલાં બે કે ત્રણ રૂપિયામાં વિવાહને ખર્ચ થતો હતો તે કુળવ્યવસ્થા ન હોવાને કારણે અત્યારે બે હજાર કે ત્રણ હજાર જેટલે ખર્ચ કરવા છતાં વિવાહનું કામ બરાબર પાર પડતું નથી. કુળમાં, ખાટાં ખર્ચે વધવાને કારણે સમાજમાં અત્યધિક બેકારી વધી છે. અને આજે સમાજને માટે સાધારણ વર્ગ ગરીબ હેવાને કારણે વિવાહને મેટે ખર્ચ ઉપાડી શકતો ન હોવાથી તેને અવિવાહિત રહેવું પડે છે. આ પ્રમાણે ફરજીયાત રહેવું પડતું અવિવાહિત જીવન ભ્રષ્ટ થયા વિના રહેતું નથી અને પરિણામે સમાજમાં પાપાચાર વધે છે. આ પાપાચાનું દુષ્પરિણામ સમાજ અને કુળને સહેવું પડે છે. - જે કુળની બરાબર વ્યવસ્થા હોય તે કુળમાં બાલવિવાહ, વૃદ્ધવિવાહ, અનમેલવિવાહ કેમ થઈ શકે? કુળને ઉજાળનાર કુળસ્થવિર હેય તે કુળમાં હજારો રૂપિયાનું પાણી કરી વિલાસિતાનાં બીજ રોપે એવાં વેશ્યાવૃત્ય, રંડીનાચ જેવાં કોંગા રીતરિવાજે કેમ
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૧૪
ધર્મ અને ધર્મ નાયક
ચાલી શકે? આજની ઊગતી પ્રજામાં જ્યાં આવાં ખરાબ કુળસકારા સી'ચાતાં હાય ત્યાં કુળાહારની આશા ક્રમ રાખી શકાય ? ઊગતી પ્રજામાં સારાં કુળસંસ્કાર। સીંચવાનુ કામ કુળસ્થવિરતું છે. આખા કુળની ખરાખર વ્યવસ્થા કરવી અને કુળ ઉન્નતિને પંથે ચડે એવાં રીતરિવાજ પ્રચલિત કરવાં એ કુળવિરે જોવાનું છે. કુળમાં ખાનપાન, રીતરિવાજ, આચારવિચાર શુદ્ધ રહે અને કુળધર્મનુ બરાબર પાલન થાય તેની સાવચેતી કુળસ્થવિરે રાખવી પડે છે. અત્યારે કુળધર્મનું બરાબર પાલન ન થવાને કારણે જ વિવાહેચ્છુક યુવકાને ફરજીયાત અવિવાહિત જીવન વ્યતીત કરવું પડે છે અને ૬૦-૬૦ વર્ષના વૃદ્ધો ધનસત્તાનાં બળે આશાભરી કુમારિકા સાથે વિવાહ કરી લે છે. અને પરિણામે થાડાં વર્ષ ગૃહવાસમાં રહીને પાતે મૃત્યુને ભેટે છે અને અમેધ ખાલિકાનુ જીવન પણ દુ:ખી બનાવતા જાય છે. એક બાજુ વૃવિવાહ થાય છે જ્યારે બીજી બાજુ નાના નાના અમેાધ બાળકાને વિવાહના બંધનમાં સપડાવવામાં આવે છે. આ એ કારણેાને લીધે સમાજમાં વિધવાઓની વૃદ્ધિ થાય છે. આ વિધવાઓમાં કેટલીક વિધવા એવી પણ હાય છે કે જેમને પોતે ક્રાણુ છે, કેવી અવસ્થામાં છે! એટલુ પણ ભાન હેાતું નથી. આ નાની ઉંમરમાં કુમળી કુમારિકાઓને વિધવા બનવાનું કારણ કુળમર્યાદાનુ ઉલ્લંધન અને કુળસ્થવિરની સંરક્ષણના અભાવ છે.
આજે જાન જોડી માલતાલ ખાવા માટે માટી માટી બડાઈ મારનારા વિરા બહાર નીકળી પડે છે પણ વિવાહ ન્યાયયુક્ત છે કે નહિ? એ જોનારા વધુ થાડા હાય છે. પ્રીતિભોજ તા પહેલાં પણ થતાં પણ તે પ્રીતિવૃદ્ધિ માટે. ત્યારે કાઈ ઠેકાણે બલાત્કારથી પ્રીતિભાજ કરાવવામાં ન આવતું. અત્યારે જે જાતિભેાજ કરાવાવમાં આવે છે તે જાતિના દંડ વસુલ કરવા માટે કરાવવામાં આવતું હોય છે. લાકા જાતિભેાજ કરવા માટે ક્ખાણ કરે છે પણ પાછળથી તેઓની શી દુર્દશા થશે તેનું ધ્યાન રાખતા નથી. જે સ્થિતિ જાતિભેાજની છે તેથી ખરાબ સ્થિતિ ‘મૃત્યુભાજની છે.
મૃત્યુબાથી કુળની
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૧૫
કુળસ્થવિર ધનસંપત્તિ, શરીરસંપત્તિને ઘણે જ હાલ થાય છે. પણ આ બધું કુળસ્થવિર વિના કોણ સમજાવે ? અત્યારે કુળસ્થવિરના અભાવે જ્યાં જુઓ ત્યાં કુળમર્યાદાનું ઉલ્લંઘન કરવામાં આવે છે, ખોટાં રીવાજો, ખોટા ખર્ચે વધારવામાં આવે છે. કુળવ્યવસ્થા ન હોવાને કારણે સમાજના ટૂકડે ટૂકડા થઈ ગયા છે. અને સામાજિક જીવન દુઃખી બનતું જાય છે અને કુળધર્મને નાશ થતે જોવામાં આવે છે.
લૌકિક કુળના ઉદ્ધાર માટે જેમ કુળ સ્થવિરની આવશ્યકતા રહે છે તેમ લકત્તર કુળને ઉદ્ધાર માટે લકત્તર કુળસ્થવિરની પણ જરૂર રહે છે. સાધુસમાજ એ લોકોત્તર કુળ છે. સાધુસમાજના નિયમપાલનની બધી જવાબદારી ગુરુ ઉપર રહે છે એટલે ગુરુ એ લેકેજર કુળના સ્થવિર છે. શિષ્યવર્ગને આચારધર્મનું શિક્ષણ આપવું, ઉચિત આવશ્યકતાઓની પૂર્તિ માટે એગ્ય સાધનો પૂરાં પાડવાં એ ગુરુનું કર્તવ્ય છે. શિષ્યોને ભણાવી ગણવી વિદ્વાન બનાવવા એ પણ ગુરુનું જ કર્તવ્ય ગણવામાં આવ્યું છે. જે કોઈ ગુરુ પિતાના ૧૦-૨૦ ગ્ય શિષ્યને જ ભણવે અને બાકીના શિષ્યોને શિક્ષા ન આપે તે તે ગુરુ કુલસ્થવિર કહેવાય નહિ. જે કુળસ્થવિર બાળકને બાળકોગ્ય અને વૃદ્ધોને વૃદ્ધોગ્ય શિક્ષા આપે છે અને તેમની યોગ્યતાનુસાર સારસંભાળ રાખે છે તે કુળસ્થવિરનું કુળ હમેશાં પવિત્ર રહે છે.
જે પ્રમાણે લૌકિક કુળસ્થવિર કુળધર્મના પાલન કરવા-કરાવવાની બધી વ્યવસ્થા કરે છે તે જ પ્રમાણે જે ગુરુ પિતાના કુળના બધા સાધુઓને કુળધર્મના પાલનમાં દઢ બનાવે છે, તે લેકેત્તર કુલસ્થવિર છે. લેકેત્તર કુલસ્થવિરના બનાવેલા નિયમેને ભંગ કરનાર માટે દંડવિધાન પણ બતાવવામાં આવેલ છે. એ પ્રાયશ્ચિત્તમાં દશમું પ્રાયશ્ચિત્ત અન્તિમ સજા છે. આ છેલ્લું પ્રાયશ્ચિત્ત એને જ દેવામાં આવે છે કે જે મનુષ્ય કુળમાં રહી કુળનો નાશ કરે છે, સંધમાં રહી સંધને નાશ કરે છે અથવા ગણમાં રહી ગણુને નાશ કરે છે.
Page #229
--------------------------------------------------------------------------
________________
ક
ધર્મ અને ધનાયક
સાધુ, જો મહાવ્રતાના મૂળથી ભંગ કરે તે તેની અધિકમાં અધિક સજા, નવી દીક્ષા છે. પરન્તુ જો ગણુમાં ભેદ પાડે તા તેને દશમું પ્રાયશ્ચિત્ત છે. આનુ પ્રધાન કારણ એ છે કે જો કાઈ સાધુ વ્યક્તિગત અપરાધ કરે તા તે એક્લા જ ભ્રષ્ટ થાય પણ જો કુળ, સંધ કે ગણમાં ભેદ પાડે તે આખા કુળને કે સધને હાનિ પહોંચે છે. માટે એ ભૂલેચૂકે પણુ ભૂલવું ન જોઈએ કે જે વ્યકિત કુળને છિન્નભિન્ન કરે છે તે દુષ્કર્મ બાંધે છે અને આખા કુળના અપરાધી બને છે.
કુળમાં કુલીનતા પ્રગટાવવી અને કુળને ઉજ્જવલ બનાવવું એ કુળવિરના ધમ છે. કુળદીપક બનવા માટે કુળવિત્ આત્મભાગ આપી ખીજાતે પોતાના જ્ઞાનપ્રકાશ વડે પ્રકાશિત કરવા જેટલુ` વ્યક્તિત્વ પ્રગટાવવું. જોઇ એ.
Page #230
--------------------------------------------------------------------------
________________
ગણસ્થવિર–ગણનાયક
માનવકુળ અનેક નાનાં મોટાં કુટુઓમાં વહેંચાએલું છે. આ બધાં કુટુઓમાં પરસ્પર પ્રેમસંબંધ, સ્નેહસદ્દભાવ તથા ગ્ય વ્યવસ્થા જળવાય તે માટે બધાં કુટુમ્બનું એક મધ્યસ્થ મંડળ સ્થાપવામાં આવે છે જે “ગણે અથવા “કુટુમ્બ સમૂહ” એ નામથી ઓળખાય છે. આ ગણું નું મુખ્ય કામ કુળની મર્યાદા સાચવવાનું અને કુળની યોગ્ય વ્યવસ્થા કરવાનું હોય છે. જે વ્યક્તિ આ ગણતંત્રનું બરાબર નિયંત્રણ અને સંચાલન કરે છે તે ગણસ્થવિર કે ગણનાયક તરીકે ઓળખાય છે. - પ્રાચીન સમયમાં ગણતંત્ર–પ્રજાતંત્રની પ્રણાલી બહુ પ્રચલિત હતી. ભ. મહાવીરના સમયમાં અઢાર ગણરાજ્યો હતાં અને એ ગણરાજ્ય પરસ્પર બહુ જ સલાહસંપથી રહેતાં અને ગણરાજ્યની યોગ્ય વ્યવસ્થા કરતાં. આ અઢાર ગણરાજ્યને ગણસ્થવિર ચેટક હતે.
જૈનસમાં ગણનાયક ચેટકને જે કાંઈ જીવનપરિચય મળે છે તે ઉપરથી ગણવિર કેવો હોવો જોઈએ તેને સ્પષ્ટ ખ્યાલ આવે છે.
Page #231
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને ધર્મ નાયક
મગધદેશ, જે વર્તમાન સમયમાં બિહાર નામે ઓળખાય છે, તેની ઉત્તરે વૈશાલી નામે એક પ્રસિદ્ધ નગરી હતી. આ વૈશાલીનગરી ગણરાજ્યમાં હતી. આ ગણરાજ્યા અધિનાયક ચેટક હતા. તે વખતે વૈશાલી ગણરાજ્ય જેવાં ખીજાં પણ ઘણાં ગણરાજ્યા હતાં જેમાં કુસીનારા, પાવા, કુણ્ડપુર આદિ પ્રધાન ગણરાજ્યા હતાં; આ બધાં ગણરાજ્યા ગણતંત્ર કે પ્રજાતંત્ર (Republic) રાજ્યા હતાં. આ ગણરાજ્યાનું નિયંત્રણ અને સંચાલન ગણનાયક ચેટક કરતા હતા.
૨૧૮
આ ગણતંત્રોનું સંચાલન આધુનિક પ્રજાતંત્ર રાજ્યાની જેમ થતું. આ બધાં ગણરાજ્યામાં ક્ષત્રિય કુળના અગ્રેસરાની કૌસીલ (સભા) મુખ્ય કામ કરતી હતી. આ ગણતંત્રમાં જે જે જાતિએ સમ્મિલિત હતી તે પેાતાના એક પ્રતિનિધિ ચૂંટી ગણતંત્રમાં માકલતી.
ગણતંત્રની સભાની વ્યવસ્થા એકદમ સુંદર હતી. એ સભામાં એક શાસન–પ્રજ્ઞાપક નિયુક્ત કરવામાં આવતા કે જે આવેલા સદસ્યાને તેમનું સ્થાન બતાવતા. સદસ્યાની ઉપસ્થિતિ પર્યાપ્ત થયે કાઈપણુ પ્રસ્તાવ સભા સમક્ષ મૂકવામાં આવતા. આ ક્રિયાને નત્તિ ( જ્ઞપ્તિ ) કહેવામાં આવતી. વિજ્ઞપ્તિ કર્યાં પછી પ્રસ્તુત પ્રસ્તાવ ઉપર વિચાર કરવામાં આવતા અને પ્રસ્તાવ સ્વીકૃત કરવામાં આવે કે નહીં એ વિષે ત્રણવાર પ્રત્યેક સદસ્યને પૂછવામાં આવતું. જો બધા સદસ્યા પ્રસ્તાવને સ્વીકૃત કરવામાં સહમત થતા તેા પ્રસ્તાવ પાસ કરવામાં આવતે અને જો તેમાં મતભેદ થતા તા મતગણના કરવામાં આવતી. આ ગણતંત્રની સભાનાં નિયમેપનિયમે પણ ધડવામાં આવતાં અને તેનું ખરાખર પાલન કરવામાં આવતું.
ગણત ંત્રની સભા બહુમતિથી કામ કરતી હતી. સભામાં જે પ્રસ્તાવ સ્વીકૃત કરવામાં આવતા તે પ્રસ્તાવને કા રૂપમાં પરિણત કરનાર ‘ગણનાયક’ Chief Megistrate કહેવામાં આવતા. ગણનાયકને સહકાર આપવા માટે ઉપરાજા, ભંડારી, સેનાપતિ વગેરે પણ
Page #232
--------------------------------------------------------------------------
________________
ગણવિર
૨૧૯
નિયુક્ત કરવામાં આવતા. ગણતંત્ર ન્યાયાલય એક આદર્શો ઢંગનું હતું, કે જ્યાં સસ્તા અને સાચેા ન્યાય આપવામાં આવતા. ગણતંત્રના સદસ્યાને જ્યાં દરબાર ભરવામાં આવતા તે સ્થાન Town hallના નામે ઓળખાતું.
ગણનાયક ચેટક ગણરાજ્યાની સુવ્યવસ્થા કરવામાં કુશળ હતા. બધાં ગણરાજ્યાના અધિનાયકો તેનું નેતૃત્વ સ્વીકારતા અને તેની આજ્ઞાને શિરાધાય કરતા. ચેટક પેાતે આય, દીપ્ત અને અપરાભૂત-કોઈથી ગાંજ્યા ન જાય એવા હતાં. તેની અપ્રતિમ પ્રતિભાશક્તિ આગળ બધા નમતું આપતા. પ્રજાને સુખી બનાવવા માટે પાતાથી તે શક્ય પ્રયત્ના કરતા. અન્યાય સામે તે જેહાદ જગવતા અને ન્યાયની આગળ નમતું આપતા. આ તેની ગણનાયક તરીકેની ખાસ વિશેષતા હતી. મહારાજ ચેટક ગણુનાયકનાં ગુણાથી સપન્ન હતા. અને તેથી જ ખીજાં ગણરાજ્યાના અધિનાયકો તેની આજ્ઞા શિરાધા કરતા.
એક વખત મહારાજ ચેટકને ગણનાયક તરીકેની કડવી ફરજ બજાવવાનુ જોખમભર્યું કામ માથે આવી પડયું. પ્રસંગ એવા હતા કે, મહારાજ ચેટકના ભાણેજ મગધાધિપતિ કોણિકે પેાતાના ભાઈ વિહલકુમારના ભાગમાં આવેલા હાર–હાથી ઝૂંટવી લેવા માટે વિહા કુમારની સાથે અન્યાય કર્યાં. વિહલકુમાર ગભરાયા અને મહારાજ ચેટકની શરણે આવ્યેા. ગણનાયક ચેટકે વિઠ્ઠલકુમારની બધી વાત શાન્તિપૂર્વક સાંભળ્યા બાદ કહ્યું કે, મહારાજ કોણિકના આ અન્યાય
છે. હાર–હાથી ઉપર તેના જરાપણુ અધિકાર નથી. મગધાધિપતિ કોણિક અને વિહલ્લકુમાર બંને ગણનાયક ચેટકના ભાણેજ હતા. એક અન્યાયને પંથે હતા અને બીજો ન્યાયને પંથે હતા. અન્યાયને પ્રતિકાર કરવા અને ન્યાયને પ્રચાર કરવા એ ગણતંત્રનુ ધ્યેય હેાય છે. આજે ગણતંત્રના ધ્યેયને સિદ્ધ કરવાના શુભ પ્રસંગ સાંપડયા હતા. ગણુનાયક ચેટકે બધાં ગણરાજ્યાના અધિનાયકોને એકઠા કર્યાં અને ગણધર્મ ઉપર આવેલી ફરજને બજાવવાના હેતુ સમજાવ્યેા. બધાં
Page #233
--------------------------------------------------------------------------
________________
-२२०
ધર્મ અને ધર્મ નાયક
ગણરાજ્યાના અધિનાયકે ન્ગમે તે ભાગે મહારાજા ાણિકના અન્યાયના પ્રતિક્ષર કરવા અને આશ્રયે આવેલા વિહાકુમારને ન્યાય અપાવવા ગણનાયક ચેટકને આગ્રહ કર્યાં.
ગણનાયક ચેટક ઉપર આજે એવી ફરજ આવી પડી હતી. ગણુધર્મની રક્ષા અને ખીજી ભાણેજોની રક્ષા. મગધપતિ કોણિક પણ ભાણેજ હતા અને વિહલ્લકુમાર પણ ભાણેજ હતા. પણ મગધપતિ કાણિક અન્યાયને પંથે હાવાથી તેને પક્ષ ન લેતાં નિઃસહાય વિઠ્ઠલ્લકુમારના પક્ષ લીધા. ચેટક કેટલા બધા નિષ્પક્ષ અને ન્યાયપ્રિય હતા તેના પરિચય અત્રે આપણને મળે છે. ગણનાયક ચેટકે સર્વપ્રથમ તે મગધપતિ કોણિકને બે ત્રણ વાર ન્યાયને માર્ગે આવી સમાધાની કરવાના સંદેશા પાઠવ્યાં, પણ સત્તાના ઉન્માદમાં ભ્રાતૃપ્રેમને ભૂલેલા મગધપતિ કોણિકે ગણનાયક ચેટકની શુભ સલાહને અવગણી કાઢી અને યુદ્ધ માટે તૈયારી કરવાનું કહેણુ મેકલ્યું. મહારાજ ચેટકે બધાં ગણરાજ્યાનાં અધિનાયકોને યુદ્ધ માટે તૈયારી કરવાની આજ્ઞા કરી. આખરે ભયંકર યુદ્ધ થયું. જો કે દૈવી સહાયથી મગધપતિ કોણિક એ યુદ્ધમાં જીત્યા પણ ગણનાયક ચેટકે તથા તેના સહાયક ખીજા ગણનાયકોએ પ્રાણના ભાગે પણ ગણધમ નો પ્રતિષ્ઠા જાળવી અને પેાતાની ગણુનાયક તરીકેની ફરજ બજાવી.
ઉપરના શાસ્ત્રીય દૃષ્ટાન્ત ઉપરથી ગણનાયક કવા હાવા જોઈએ અને તેના ઉપર કેટલી બધી ગંભીર જવાબદારીઓ હાય છે તેને સામાન્ય પરિચય મળે છે કેઃ—
ગણનાયકે ગણતંત્રની વ્યવસ્થા અને પ્રતિષ્ઠા સાચવવા માટે સમય અને શકિતને ભાગ આપવા પડે છે.
ગણનાયકે પેાતાના સહકારી ગણરાજ્યાના અધિનાયકોનાં હૃદય જીતવા માટે પ્રેમભાવ અને વ્યકિતત્વ પ્રગટાવવાં પડે છે.
6
* જીએઃ નિરચાવલિ સૂત્ર' અને ‘ભગવતીસૂત્ર'માં આવેલ રથમૂસલ અને મહાશિલાક ટે યુદ્ધનું વર્ણન
Page #234
--------------------------------------------------------------------------
________________
રર૧
ગણસ્થવિર ગણનાયકે અન્યાયના પ્રતિકાર અને ન્યાયના પ્રચલન માટે હમેશાં સક્રિય પ્રયત્ન કરવો પડે છે.
કે ગણનાયકે ગણધર્મની રક્ષાથે પ્રાણાર્પણ જેટલું આત્મબળ કેળવવું પડે છે. તે - ગણનાયકે ગણધર્મની પ્રતિષ્ઠા આગળ સ્વજનને સંબંધ તેડવો પડે છે.
ગણનાયકે ગણતંત્રને આશ્રયે આવેલા કેઈપણ આશ્રિતને તન, મન અને ધનથી રક્ષા કરવી પડે છે.
ગણનાયકે કેઈપણ પ્રકારને પક્ષપાત છોડી નિષ્પક્ષ અને ન્યાયપ્રિય થઈ રહેવું પડે છે.
ગણનાયકે ગણધર્મની રક્ષા અને પ્રતિષ્ઠા પ્રાણના ભોગે પણ સાચવવી પડે છે.
ગણનાયકે પ્રજાના સુખદુઃખની દિનરાત ચિન્તા કરવી પડે છે.
ગણધર્મની પ્રતિષ્ઠા અર્થે ગણનાયકે કેટલે આત્મભોગ આપવો પડે છે તે આપણે જોયું. પણ આ સિવાય ગણનાયકે ગણુધર્મને વધારે વ્યવસ્થિત અને વ્યવહાર્ય કરવા માટે ઘણીવાર તેમાં યોગ્ય પરિવર્તન પણ કરવું પડે છે. ગણના નિયમમાં પરિવર્તન અને પરિવર્ધન કરવાથી ઘણીવાર ગણતંત્રના રાજ્ય નારાજ પણ થાય છે; પણ જે સાચે ગણનાયક હોય છે તે કેઈની રાજીખુશીથી ફુલાતો નથી તેમ કોઈની નારાજીથી ગભરાતું નથી. તે તે ગણધર્મ વ્યવસ્થિત કેમ થાય અને ગણતંત્રનું સંચાલન અને નિયત્રંણ બરાબર કેમ થાય અને તેથી પ્રજાને વિશેષ સુખશાન્તિ કેમ પહોંચે એ જ ચિન્તા હમેશાં ગણનાયકને રહ્યા કરે છે. જે ગણનાયક ગણતંત્રમાં “આમ કરવાથી અમુક નારાજ થશે તે” એમ ધારી યોગ્ય પરિવર્તન કરતાં કરે છે તે ગણસ્થવિરપદને શોભાવી શકતા નથી. માટે સારો ગણનાયક તે તે જ છે કે, જે દેશકાલાનુસાર ગણુધર્મના નિયમપનિયમમાં
Page #235
--------------------------------------------------------------------------
________________
૧
ધર્મ અને ધનાયક
પરિવ`ન કરી ગણત ંત્રને વ્યવસ્થિત ખનાવે છે અને તે દ્વારા પ્રજાને સુખશાન્તિ પહોંચાડે છે.
જેમ લેાકા ગરમીના દિવસેામાં ઝીણાં કપડાં પહેરે છે અને શરદીના દિવસેામાં ગરમ કપડાં પહેરે છે. ઋતુ અનુસાર આ । પરિવર્તન કલ્યાણકારી માનવામાં આવે છે; તેમ દેશકાલાનુસાર ગણુતંત્રમાં યેાગ્ય પરિવર્તન કરવું અતિ આવશ્યક છે. એક પુસ્તકમાં એમ વાંચવામાં આવ્યું હતું કે જે વસ્તુમાં પરિવર્તન થતું નથી તે વસ્તુ ટકતી નથી, તે નષ્ટ થઈ જાય છે, આ વાત સત્ય લાગે છે, કારણ કે એ પ્રત્યક્ષ દેખાય છે કે વૃક્ષ પણ જૂનાં પાદડાં ફેંકી દે છે અને નવાં પાદડાં ધારણ કરે છે. જો આ પરિવર્તન વૃક્ષમાં ન થાય તા વૃક્ષ વૃક્ષરૂપે ટકી ન શકે. જૈનશાસ્ત્રામાં પણ પ્રત્યેક વસ્તુ ઉત્પાદવ્યયધૌવ્યાત્મક માનવામાં આવી છે. સારાંશ કે ગણનાયકે સમયાનુસાર ગણધર્મ માં યેાગ્ય પરિવર્તન કરવું જોઈએ.
જો ગણનાયક સમયધી અને સમજદાર ન હેાય તા ગણધર્મમાં કરવામાં આવેલું પરિવર્તન ગણુધમ માં વ્યવસ્થા કરવાને બદલે અવ્યવસ્થા કરી નાંખે છે. એટલા માટે ગણનાયકને દેશકાળનુ નાન અવશ્ય હાવું જોઈ એ.
જે વ્યક્તિ ગણતંત્રની વીખરાયેલી શક્તિનું સંગઠન કરી તેના ગણુધને વ્યવસ્થિત કરવામાં સદુપયેાગ કરે છે અને તે દ્વારા પ્રજાજીવનને સુખી બનાવે છે તે વ્યક્તિ ગણુસ્થવિર બની શકે છે અને આત્મભાગ તથા કર્ત્તવ્યપાલનદ્વારા તે ગણુસ્થવિરપદને દીપાવી શકે છે.
Page #236
--------------------------------------------------------------------------
________________
(૭) સંઘસ્થવિર
[ સંપ-વેરા ] જૈનશાસનમાં સંઘનું સ્થાન અતિ મહત્ત્વનું છે. સંધ એટલે જૈનશાસન સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘ છે. આ ચતુર્વિધ સંધની પ્રતિષ્ઠામાં ધર્મની પ્રતિષ્ઠા રહેલી છે. કારણ કે આ ચતુર્વિધ સંઘના પાયા ઉપર જ જૈનશાસન ટકી રહ્યું છે. જે સંઘના આધારે ધર્મ ટકી રહેલો છે તે સંધ જો શિથિલ હોય તે ધર્મ કેમ ટકી શકે? એટલા માટે સંધની સુવ્યવસ્થા જાળવવા માટે સંધસ્થવિરની આવશ્યકતા શાસ્ત્રકારોએ બતાવી છે.
સકળ સંઘનું સંચાલન કરવું એટલે ચતુર્વિધ સંઘની સમુચિત વ્યવસ્થા કરવી; એ સંધસ્થવિરનું મુખ્ય કર્તવ્ય છે.
સંધ બે પ્રકાર છે. લાકિક સંધ અને લેકેત્તર સં૫. શ્રાવક અને શ્રાવિકા લૌકિક સંધના સભ્યો છે અને સાધુ અને સાધ્વી એ લેકોત્તર સંધના સભ્યો છે. લૌકિક સંધસ્થવિર લૌકિક સંધની વ્યવસ્થા કરે છે અને કેત્તર સંધસ્થવિર કેર સંધની વ્યવસ્થા
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૨૪
ધર્મ અને ધર્મનાયક શ્રાવક તથા શ્રાવિકા બનેને સંધમાં સમાન અધિકાર છે. બન્નેના પરસ્પરના સહકાર વિના સંધનું કાઈપણ કામ વ્યવસ્થિત ચાલી ન શકે. લૌકિક સંધના આ બે મહત્ત્વના અંગે માંનું કેઈ એક અંગ પાંગળુ બને અથવા બનાવવામાં આવે તે લૌકિક સંધ આગળ ચાલી ન શકે.
જ્ઞાન, દર્શન, ચારિત્રને જીવનમાં ઉતારવા માટે જે શ્રાવકશ્રાવિકા બને સક્રિય પ્રયત્ન કરે તે લૌકિકસંઘની ઉન્નતિ થયા વિના ન રહે. લૌકિક સંઘને મુખ્ય આદર્શ લૌકિક જીવનને વ્યવસ્થિત
અને આદર્શ બનાવવાનું છે, પણ જીવનને આદર્શ સંઘસ્થવિર વિના કેણ સમજાવે ?
જે સંઘસ્થવર સંધના નિયમે પનિયમ અનુસાર સંધની વ્યવસ્થા કરે તે સંધની ઉન્નતિ અવશ્ય થાય. પણ સંઘની બરાબર વ્યવસ્થા કરવા માટે સંધસ્થવિરે જ્ઞાન, દર્શન અને ચારિત્રને જીવનમાં સ્થાન આપી વ્યક્તિત્વ કેળવવું પડે છે. જ્યારે સંઘસ્થવિર પ્રભાવશાલી અને દૂરદષ્ટ બને છે ત્યારે સંધ પ્રગતિના પંથે અવશ્ય જાય છે. અત્યારે સાચા સંધસ્થવિરના અભાવે સંધનું જોઈએ તેવું બંધારણ જેવામાં આવતું નથી અને તેથી સંઘજીવન પણ વ્યવસ્થિત ચાલતું નથી. અત્યારે સંધસ્થવિરના અભાવે શ્રાવક અને શ્રાવિકાનું જીવન ક્ષીણ બની ગયું છે. બન્નેને જોઈએ તેવો વિકાસ થત નથી, એટલા માટે શ્રાવક અને શ્રાવિકાનું જીવન વિકસિત થાય એ માટે સંધનું બંધારણ બરાબર ઘડી વિકાસનાં ક્ષેત્રે ખેલવાની સંધસ્થવિરે વ્યવસ્થા કરવાની જરૂર છે. સંધનું શેમાં કલ્યાણ રહેલું છે એ એક માત્ર દષ્ટિબિન્દુ સંધસ્થવિરની સમક્ષ લેવું જોઈએ. સંધસ્થવિરે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ પ્રમાણે સંધના બંધારણમાં પરિવર્તન કરી સંઘના નિયમોને વ્યવહારમાં લાવવા જોઈએ અને સોન્નતિ માટે સક્રિય પ્રયત્ન કરવાં જોઈએ.
સોન્નતિ માટે સંઘસ્થવિરે સર્વપ્રથમ સંધમાં સુંદર સંગઠન કરવું જોઈએ. જે સંધમાં સુંદર સંગઠન હશે તે સંધનું સંચાલન
Page #238
--------------------------------------------------------------------------
________________
સંઘસ્થવિર બરાબર ચાલશે, એમાં શંકાને સ્થાન નથી. જે સંઘસ્થવિર સમય અને ધર્મ નહિ હોય તે સંધનું સંચાલન બરાબર થશે નહિ અને પરિણામે સંધને ક્ષતિ પહોંચશે.
સંધસ્થવિરે એ ભૂલેચૂકે પણ ભૂલવું ન જોઈએ કે તેની જવાબદારી એક સેનાપતિથી પણ વિશેષ છે. જેમ સેનાપતિ સમયજ્ઞ ન હોય તે સેનાને પિતાના કાબુમાં બરાબર રાખી શકતા નથી તેમ જે સંધસ્થવિર સમયજ્ઞ અને ધર્મજી ન હોય તે આખે સંધ અવળે માર્ગે ચડી જાય અને તેથી સંઘને ઘણું જ ધકકે પહોંચે. એટલા માટે સંઘસ્થવિર પ્રભાવશાળી, દૂરદષ્ટા અને નિઃસ્વાર્થી હે જોઈએ. જેમ લૌકિક સંધસ્થવિરનું કામ લૌકિક સંઘની વ્યવસ્થા કરવાનું છે તેમ લેત્તર સંધસ્થવિરે લેકેત્તર સંધની સમુચિત વ્યવસ્થા કરવાની હોય છે. સંધમાં કોઈ પ્રકારનો અસંતોષ પેદા ન થાય. વિગ્રહ પેદા ન થાય, મામાલિન્ચ ન વધે તે માટે સંધસ્થવિરે ખૂબ જ સાવચેતી રાખવી પડે છે. જે કઈ સંધમાં ભેદ પાડે, વિગ્રહ કરે તેને દંડ દેવાને સંધસ્થવિરને અધિકાર છે. સંધમાં શાતિ સ્થાપવા માટે દરેક પ્રકારના પ્રયત્નો કરવા એ સંઘસ્થવિરનું મુખ્ય કામ છે. જે ત્યાગ અને સેવાભાવદ્વારા સકળ સંધનું સંચાલન કરે છે અને સન્નતિ કરે છે તે સંધસ્થવિર તરીકે પિતાનું પદ દીપાવી શકે છે.
Page #239
--------------------------------------------------------------------------
________________
(૮) જાતિસ્થવિર–સમાજસ્થવિર
[ જ્ઞાતિ-થેરા] માનવસમાજ, પશુસમાજ, પક્ષીસમાજ અને પ્રાણીસમાજ એ બધા સમાજેનું સૂક્ષ્મ અવલોકન કરવામાં આવે તે સ્પષ્ટ જણાશે કે મનુષ્ય, પશુ, પક્ષી દરેક પ્રાણીઓ પિતાને સજાતીય સહચાર શેલ્વે છે, સજાતીઓનું સંગઠન કરી સમાજ ઊભું કરે છે અને તે સમાજમાં સલાહસંપથી રહી સુખમય જીવન ગાળે છે. આવી સમાજવ્યવસ્થા બહુ લાંબા કાળથી ભારતમાં ચાલી આવે છે અને તેથી ભારતીય સંસ્કૃતિમાં તેનું સ્થાન ઘણું મહત્વનું છે.
માનવજાતિ એક છે, પશુજાતિ એક છે અને પક્ષી જાતિ પણ એક છે. પણ પશુપક્ષી જાતિમાં જેમ મેર, પોપટ, ગાય, ભેંશ આદિ અનેક પેટાજાતિઓને સમાજ જુદો જુદો હોય છે તેમ માનવજાતિ એક છે પણ તેમાં પણ વર્ણભેદ અને જાતિભેદને લીધે અનેક પેટાજાતિઓ છે અને એ દરેક પેટાજાતિઓને સમાજ પણ જુદા જુદા છે. સમાજ એ કઈ વ્યક્તિવિશેષ નથી, પણ એ વ્યક્તિઓએ પિતાના સામાજિક હિત માટે સંગઠન કરી ગઠવેલું તંત્ર છે. પિતાનું
Page #240
--------------------------------------------------------------------------
________________
જાતિસ્થવિર
૨૨૭
અને પોતાની જાતિનું તંત્ર વ્યવસ્થિત ચાલી શકે અને પોતે ઉભા કરેલા સમાજ સુખી અને તે માટે સમાજની વ્યવસ્થા કરવામાં આવી છે.
વ્યક્તિ અને સમાજ એ બન્નેના તાદાત્મ્ય સંબંધ છે. વ્યક્તિના આધારે સમાજ ટકેલા છે કે સમાજને આધારે વ્યક્તિ જીવી રહી છે એ કહેવું કઠણ છે. એટલા જ માટે વ્યક્તિના ઉત્થાનમાં સમાજનું ઉત્થાન અને વ્યક્તિના વિનાશમાં સમાજને વિનાશ રહેલા છે.
આખા સમાજનું તંત્ર વ્યક્તિના હાથમાં રહેલું છે. પ્રત્યેક વ્યકિત સમાજનુ એક પ્રધાન અંગ છે અને સમાજ એ વ્યકિતઓને છે. પ્રત્યેક વ્યક્તિએ વિચારવું જોઈએ કે, ‘હું સમાજા છું અને સમાજ એ મારા છે,' આ પ્રકારની સમાજભાવના–જ્ઞાતિભાવના જ્યાં પ્રવર્તે છે તે સમાજ કે જ્ઞાતિ હમેશાં પ્રગતિના પંથે છે એમ સમજવું જોઈએ.
કુટુમ્બ, સમાજ કે જ્ઞાતિની ખરાખર વ્યવસ્થા જાળવવા માટે પ્રત્યેક વ્યકિતએ વર્ગો ઊભાં કરે છે. પણ જો તે વર્ગા કુટુમ્બ, સમાજ કે જ્ઞાતિમાં વર્ગવિગ્રહ કે વાડાવાડી ઊભાં કરે તે માનવું જોઈએ કે એ વર્ષાં કુટુમ્બની, સમાજની કે જ્ઞાતિની વ્યવસ્થા કરવાને બદલે અવ્યવસ્થા કરે છે અને રક્ષણ કરવાને બદલે ભક્ષણ કરે છે. આવી અવસ્થામાં સમાજ કે જ્ઞાતિનું બંધારણ સુધારવું અથવા નવું ધડવું એ જાતિસ્થવિરનું મુખ્ય કામ છે. જે મનુષ્ય સમાજોત્થાન માટે તન, મન અને ધનથી સતત પ્રયત્ન કરે છે અને સમાજનું નિયત્રણ અને સંચાલન ખરાખર કરે છે તે વ્યકિત સમાજસ્થવિર કહેવાય છે. સમાજવિરે એ ભૂલવું ન જોઈએ કે, એ સમાજને સેવક છે. તેમ નાયક પણ છે.
સમાજ અને જ્ઞાતિમાં કેવા રીતરિવાજોનું પ્રચલન કરવાથી જ્ઞાતિનું હિત થાય અને કયા રિતરિવાજોને નાશ કરવાથી જ્ઞાતિ સમાજનું કલ્યાણ થાય એ વિષે દેશકાળ પ્રમાણે વિચાર કરવાનુ અને વિચારને કાર્યંમાં પરિણત કરવાનું કામ સમાજસ્થવિરતુ છે.
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૩૮
ધર્મ અને ધર્મ નાયક સમાજ કે જ્ઞાતિમાં કેટલા ઋતિજને બેકાર છે, કેટલા દુઃખી છે, કેટલા અજ્ઞાન છે અને ક્યા માર્ગે એ જ્ઞાતિજનોમાં જ્ઞાન, ઉદ્યોગ અને ધંધારોજગારને પ્રચાર થાય વગેરે સમાજનાં વ્યવહારવિષયક તેમજ લગ્નવિષયક અનેક વિચારણીય પ્રશ્નો વિષે ઊંડો વિચાર કરી તેને ઉકેલ લાવ એ જાતિસેવકની ખાસ ફરજ છે.
જે ઠરેલ બુદ્ધિવાળે, કર્તવ્યપરાયણ અને વિચારશીલ હોય છે તે જ જાતિની સેવા બજાવી શકે છે. જે ઉતાવળી, વાડીયા અને લડાઈખેર જાતિની સેવા કરવા માટે બહાર પડે છે તે જાતિની સેવા કરી શકતા નથી. કારણ કે સમાજમાં એવા ઘણું માણસો હોય છે કે જે જાતિસેવા કરનારને હતોત્સાહ પણ કરી નાખે છે. પણ એવા સમયે ક્ષમતા ધારણ કરી કર્તવ્યપરાયણ રહેવું એમાં જ જાતિસેવકની શોભા છે.
પ્રત્યેક જાતિમાં અનુભવી જાતિસેવકેની આવશ્યક્તા બહુ રહે છે. કારણ કે, જે જાતિસેવક અનુભવી ન હોય તે સમાજમાં અને જ્ઞાતિમાં અનેક અનર્થો પેદા થવાની આશંકા રહે છે. યુવકéદય એવું કાર્ય પણ હાથ ધરી બેસે છે કે જે કાર્યને સમાજ અપનાવવા તૈયાર ન હોય; એટલા માટે જે વ્યક્તિએ ૬૦ વર્ષ સુધી સમાજ કે જાતિને અનુભવ મેળવ્યો તે જ વ્યક્તિ સમાજસેવક તરીકે સાર્થક નીવડી શકે છે એમ શાસ્ત્રકારે કહે છે.
આજે અનુભવહીન માણસે સમાજસેવકનું પદ લેવા તૈયાર થઈ જાય છે. પણ જ્યારે સમાજવ્યવસ્થા કરવાનું દુઃસાધ્ય કામ માથે આવી પડે છે ત્યારે દૂર ખસી જાય છે. એટલે આજે અનુભવી જાતિસેવક ન હેવાને કારણે જ સમાજ અને જાતિની વ્યવસ્થા બરાબર જોવામાં આવતી નથી.
આજે યુવાને ઉપર એ આરોપ ઢોળવામાં આવે છે કે તેઓ સમાજસ્થિતિના અજ્ઞાનને કારણે સમાજોદ્ધારને નામે સમાજહાનિ
Page #242
--------------------------------------------------------------------------
________________
જાતિસ્થવિર
૨૨૯ કરી રહ્યા છે. પણ આ વાત એકાન્ત સાચી નથી. ઊલટું કેટલાક વૃદ્ધો યુવકની અપેક્ષા અધિક અવિચારી અને ઉછંખલ જોવામાં આવે છે. તેઓ ખરાબ રૂઢિઓને પકડી રાખે છે અને બાવા વચ્ચે પ્રમાણને મહત્ત્વ આપી સમાજહાનિ કરતા રહે છે અને યુવાને ખરાબ રૂઢિઓને ઉચ્છેદ કરવાનું કહે છે તો તેઓ નારાજ થઈ જાય છે. પણ તેઓ એમ નથી સમજતા કે ખરાબ રૂઢિઓને કારણે સમાજ કે જ્ઞાતિનું કેટલું બધું અધઃપતન થતું રહે છે. જે સાચા સમાજસેવકે અને જાતિસેવકે હોય તે તેઓ યુવાન અને વૃદ્ધોને સમાજોદ્ધારને માર્ગ બતાવે; પણ જ્યાં સારો સમાજસેવક જ ન હોય ત્યાં સમાજસુધારની વાત જ ક્યાં રહી ?
આજે સમાજસેવકના અભાવે જ્યાં જુઓ ત્યાં યુવકે બેકાર બની આદર્શ હીન થઈ અહીંતહીં ભટકયા કરે છે. સમાજની ખરેખર બહુ દુર્વ્યવસ્થા છે. જ્યાં સુધી સમાજની આ દુર્વ્યવસ્થા દૂર કરી સુવ્યવસ્થા કરવામાં ન આવે ત્યાં સુધી સમાજસુધારની આશા રાખવી નકામી છે. લૌકિક જાતિસ્થવિરની માફક લેકેત્તર જાતિસ્થવિર પણ હેય છે. જોકેત્તર જાતિના નિયમોપનિયમ ઘડી તેનું બરાબર પાલન કરાવવું અને દેશકાલાનુસાર લકત્તજ્જાતિમાં સધન કરી સાધુસમાજને પ્રગતિ પંથે લઈ જવું અને તે દ્વારા માનવસમાજનું કલ્યાણ સાધવું એ તેમનું મુખ્ય કર્તવ્ય હેય છે.
સમાજ કે જ્ઞાતિના સુધાર માટે દરેક શક્ય ઉપાયે લઈ સમાજેહાર કરવો એ સમાજસેવકનું કર્તવ્ય છે. આ કર્તવ્યપાલનમાં સમાજ, જ્ઞાતિ અને ધર્મનું કલ્યાણ રહેલું છે.
Page #243
--------------------------------------------------------------------------
________________
(૯)
સૂત્રસ્થવિર
[ કુર-થે ] न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते । આખી દુનિયામાં જ્ઞાન જેવી કેઈ બીજી પવિત્ર વસ્તુ નથી. જળથી શરીરશુદ્ધિ કરી શકાય છે પણ જીવનશુદ્ધિ કરવા માટે તે જ્ઞાનની આવશ્યકતા રહે છે. જ્ઞાન એ અંતરચક્ષુ છે. એ અંતરચક્ષુના પ્રકાશથી અજ્ઞાનાંધકાર દૂર ભાગે છે અને જ્ઞાનજ્યોતિ પ્રગટે છે. જે વ્યક્તિ પિતાના જ્ઞાનચક્ષુને પ્રકાશ અજ્ઞાનાંધકારમાં ભટક્તાં પ્રાણુંએને આપી જ્ઞાનને માર્ગ બતાવે છે તે વ્યક્તિ જ્ઞાનમાર્ગને બતાવનાર ગણાય છે. શાસ્ત્રના શબદોમાં તે “સૂત્રસ્થવિર” કહેવાય છે. સૂત્ર એટલે કેવળ સૂત્રવાચન કે સૂત્રનું પઠન નહિ. પણ સત્ર એટલે સદ્વસ્તુને અનુભવમાં ઉતારી તેને વિવેક કરે. જે વ્યક્તિ સૂત્રકથિત વસ્તુને અનુભવમાં ઉતારી વિવેક કરે છે અને પોતાના સત્ય અનુભવજ્ઞાનને જનસમાજમાં પ્રચાર કરે છે તે ‘સૂત્રસ્થવિર’ કહેવાય છે. સૂત્રજ્ઞાનને વાંચન કરવું અને તેને અનુભવમાં ઉતારવું એ બન્ને ભિન્ન વસ્તુ છે.
સત્રજ્ઞાનનું વાચન કરવું સરલ છે. પણ એને અનુભવમાં ઉતારવું કઠિન છે. વર્ષોના વર્ષો સુધી અનુભવોના અખતરાઓ કર્યા પછી સૂત્રજ્ઞાનને વિવેક પ્રગટે છે, ત્યારે સૂત્રજ્ઞાનને સાર સમજાય છે.
Page #244
--------------------------------------------------------------------------
________________
સૂત્રસ્થવિર
૨૩૧
મૂત્રજ્ઞાનને સાર જનસમાજને સમજાવવા અને તેના પ્રચાર માટે સક્રિય બધાં પ્રયત્નો કરવાં એ સૂત્રસ્થવિરની ફરજ છે. સૂત્રસ્થવિર સૂત્રજ્ઞાનના પ્રચાર કરવા માટે સર્વપ્રથમ જનસમાજને શ્રદ્ધા-આત્મવિશ્વાસની ઉપયેાગિતા સમજાવે છે. જ્યારે સૂત્રસ્થવિરને લાગે છે કે જનસમાજે જ્ઞાનને ધારવાની ભૂમિકા બાંધી લીધી છે ત્યારે જ્ઞાનની મહત્તા સમજાવે છે અને જ્ઞાનને સક્રિય રૂપ આપવા માટે પ્રેરણા આપે છે. કારણ કે સૂત્રસ્થવિર ખરાબર સમજે છે કેઃ- શ્રદ્ઘાનદિમતે જ્ઞાન” અર્થાત્ શ્રદ્ધાવાન વ્યક્તિ જ સૂત્રજ્ઞાનને અધિકારી બની શકે છે. જે વ્યકિતની જિજ્ઞાસાવૃત્તિ જાગ્રત થઈ નથી, જે સાંભળવા ઉત્સુક નથી, જે ખરેા શ્રાવક થયેા નથી તે વ્યકિત જ્ઞાનાપાન કેમ કરી શકે ? એટલા માટે સૂત્રસ્થવિર જ્ઞાનને પ્રચાર કરવા માટે જનસમાજમાં સર્વપ્રથમ શ્રદ્ધાબુદ્ધિ અને જિજ્ઞાસાવૃત્તિ જાગ્રત કરે છે અને પછી જ્ઞાનેાપદેશ આપે છે. ખાકી જે અજ્ઞાની, અશ્રદ્ધાળુ અને સશયાત્મા હોય છે તે જ્ઞાનપ્રાપ્તિ કરી શકતા નથી.
Ο
જે અનુભવવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ સૂત્રવિર હેાય છે એ સૂત્રધર્મને પ્રચાર અને તેનું પાલન બરાબર કેમ થાય એની હમેશાં ચીવટ રાખે છે. અને સૂત્રજ્ઞાનના પ્રચાર વિશેષ થાય તે માટે જગ્યાજગ્યાએ ધર્માંપદેશ આપે છે. જો કાઈ જિજ્ઞાસુ શ્રાવક સૂત્રધર્મમાં શ્રદ્ધાસુદ્ધિએ કાઈ પ્રકારની શંકા કરે તે તે શંકાનું સમુચિત સમાધાન કરે છે. શાસ્ત્રના મજ્ઞ સૂત્રસ્થવિરનું એ કવ્ય છે. વર્તમાન સમયમાં અજ્ઞાનાંધકાર એટલા બધા ફેલાઈ ગયા છે કે જનસમાજમાં અજ્ઞાનતાને કારણે ધર્મ પ્રતિ ઉદાસીનતા વધતી જતી જોવામાં આવે છે. ધર્માંદ્યોત કરવ માટે અજ્ઞાનાંધકારને દૂર કરી જ્ઞાનપ્રકાશ ચારે બાજુ ફેલાવવાની અતિ આવશ્યકતા છે. જ્યાં જ્ઞાનજ્યેાતિ પ્રગટશે ત્યાં અજ્ઞાન, અશ્રદ્ધા એક ક્ષણ પણ ટકી નાહ શકે; પણ સૂત્રસ્થવિર વિના જ્ઞાનન્ત્યાતિ કાણ પ્રગટાવે ?
સૂત્રસ્થવિર એ જ્ઞાનજ્ગ્યાતિર છે. સૂર્યના પ્રકાશથી જેમ અંધકાર એક ક્ષણ પણ ટકી શકતા નથી તેમ જ્ઞાનસૂર્યના ઉદયથી અજ્ઞાન અને અશ્રદ્ધારૂપ અંધકાર એકક્ષણ પણ ટકી શકવાના નથી.
Page #245
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) પર્યાયસ્થવિર સંયમ સ્થવિર
[ પિરા-છેડા ]
ज्ञानस्य फलं विरतिः। જયારે સૂત્રજ્ઞાન આચારમાં ઊતરે છે ત્યારે જીવનમાં સંયમ પ્રગટે છે. અને વીસ વીસ વર્ષો સુધી સૂત્રાનુસાર સંયમની સાધના કર્યા બાદ જે વ્યકિત સંયતાત્મા એટલે કે જેણે જ્ઞાનપૂર્વક શરીર, મન, બુદ્ધિ અને આત્માને પિતાના વશમાં કરી લીધું છે એ જિતેન્દ્રિય બને છે, તે વ્યકિત “સંયમસ્થવિર” કહેવાય છે.
સંયમસ્થવિર બનવા માટે કેટકેટલાં વર્ષો સુધી જ્ઞાનપાસની સાથે આત્મદમનની વિદ્યા ભણવી પડે છે ! ત્યારે વર્ષોનાં વર્ષો સુધી સાધક પુરુષ જ્ઞાનની ઉપાસના કરે છે તે તેને જ્ઞાનસિદ્ધિ થાય અને પોતે સશરીર–શાસ્ત્રરૂપ બની જાય એમાં શું આશ્ચર્ય ? પણ કેવળ જ્ઞાનસિદ્ધિ કર્યું છવનસિદ્ધિ સધાતી નથીને ? જીવનસિદ્ધિ માટે તે જ્ઞાનસિદ્ધિની સાથે સંયમસિદ્ધિ આવશ્યકતા છે. અને સંયમની સિદ્ધિ માટે તે સાધપુરુષે શાસ્ત્રમાં કહેલ યમનિયમને જીવનમાં મૂર્ત સ્વરૂપ આપવું પડે છે. આ પ્રમાણે જ્યારે જ્ઞાન અને સંયમને, વિચાર અને આચારને સુમેળ
Page #246
--------------------------------------------------------------------------
________________
પર્યાયસ્થવિર
૨૩૩ સધાય છે. ત્યારે જીવનશુદ્ધિની સૌરભ ચારે બાજુ પ્રસરે અને અનેક પુણ્યાત્માઓનાં જીવન સંયમ સૌરભથી સુવાસિત થાય એ સ્વાભાવિક છે. પણ જ્ઞાન અને સંયમ અને આચાર અને વિચારને સુમેળ સાધ અને સંયમસ્થવિરપર્યાયસ્થવિર બનવું એ સાધારણ જના માટે શું ! બધા મુનિવરે માટે પણ સરળ નથી.
“સંયમને માર્ગ છે શૂરાનો એ ધર્મોકિત સંયમધર્મના પાલનની દુષ્કરતા સમજાવે છે. જે વ્યકિત આ દુષ્કર સંયમધર્મને જીવનમાં ઉતારી જ્ઞાન અને સંયમને સમન્વય કરશે તે વ્યકિત પોતાના જીવનને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બનાવી શકશે; એમાં શંકા નથી.
ઉપર વર્ણવેલાં દશ ધમેને સાર તે આ સંયમધર્મ છે. જે સંયમધર્મને ધર્મના સાર રૂપે સમજી જીવનમાં સાગપાંગ ઉતારશે તે ધર્મામૃતને પામશે અને જીવનને અજરામર બનાવી શકશે.
धम्मो मङ्गलं धम्मो सरणं । ધર્મ સાચું મંગલ છે. ધર્મ સાચું શરણ છે.
રાજા રાત્તિ રાત્રિા
IP
Page #247
--------------------------------------------------------------------------
Page #248
--------------------------------------------------------------------------
________________ ઉપયોગી જૈન પુસ્તકો ભગવાન મહાવીરના | જૈન દર્શન | ભગવાન મહાવીરને દશ ઉપાસકા સંયમધર્મ 2 કિ. આઠ આના ક. બે રૂપિયા || કિં. એક રૂપિયો સન્મતિતક ભગવાન મહાવીરને આચારધમ કિં. બાર આના ભગવાન મહાવીરની ધર્મકથાઓ | કિં. એક રૂપિયા જૈન દ્રષ્ટિએ બ્રહ્મચર્ય વિચાર ફિં. પાંચ આના દીર્ધતપસ્વી મહાવીર કિં. બે આના આધ્યાત્મિક વિકાસક્રમ કિં. છ આના જૈન સાહિત્યના અદ્વિતીય લેખક તરીકે 5. સુખલાલજી, પ. જિનવિજયજી, પ. બેચરદાસજીની પ્રતિષ્ઠા એટલી જાણીતી છે કે તેમની કૃતિ વિષે કાંઈ લખવાની | જરૂર નથી. જૈન દર્શન અને જૈન સાહિત્યનાં જુનાં તેમજ નવાં પુસ્તકે અમારે ત્યાંથી મળશે. તે માટે પૂછો અથવા મળે. ગુર્જર ગ્રન્થરત્ન કાર્યાલય, ગાંધીરોડ, અમદાવાદ. | Advance P. Ahmedabad.