SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્રધર્મ ૧૦ १-न्यायोपात्तं हि वित्तमुभवलोकहितायेति । ગૃહસ્થ આ લેક તથા પરના કલ્યાણ માટે ન્યાયપૂર્વક ધોપાર્જન કરવું જોઈએ. २-तथा समानकुलशीलादिभिर्गोत्रजैरेव वाह्यम् । ગૃહસ્થ સમાન વય, સમાન કુલ તથા સમાન શીલ તથા ભિન્ન ગોત્રની યોગ્ય કન્યા સાથે વિવાહ કરવો જોઈએ. ३- शुद्धकलत्रलाभफलो विवाहस्तत्फलं च सुजातसुत संततिः अनुपहृतचित्तनिवृत्तिः गृहकार्यसुविहितत्वं अभिजात्याचारविशुद्धत्वं देवातिथिबान्धवसत्कारामवधत्वं चेति । વિવાહને ઉદ્દેશ કુલીન સ્ત્રીની પ્રાપ્તિ છે. અને યોગ્ય સુશીલ પુત્રની પ્રાપ્તિ, ચિત્તની સ્વસ્થતા, ગૃહકાર્યની દક્ષતા, દેવ-અતિથિ, સાહ ધમી વગેરેને સત્કાર કરવો વગેરે વિવાહનું ફળ છે. ४-तथा उपप्लुतस्थानत्याग इति । ગૃહસ્થ જયાં ઉપદ્રવની સંભાવના હોય તેવા સ્થાનને ત્યાગ કરવો જોઈએ. - તથા સાબિત થઇ તા. ગૃહસ્થ આવકની અનુસાર વ્યય કરવો જોઈએ. ६- तथा प्रसिद्धदेशाचारपालनमिति । ગૃહસ્થ દેશાચારનું પાલન કરવું જોઈએ. ७- तथा मातापितृपूजेति ગૃહસ્થ માતાપિતા ધર્મગુરુ વગેરેને આદરસત્કાર કરવું જોઈએ. (૮-તથા રતિઃ શાસ્ત્રમામિતિ - ગૃહસ્થ શરીરની રક્ષા – વિરગતા માટે યથાસમયે ભેજન કરવું જોઈએ.
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy