SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ ધર્મ અને ધનાયક હતા. તે આનંદ ગાથાપતિ સેંકડા કુટુમ્બેના પાષક, આધારભૂત, આલખનભૂત, ચક્ષુભૂત તેમજ ધાણીમાં જેમ વચલા સ્તંભ મુખ્ય હાય છે તેમ આનશ્રાવક નગરની પ્રત્યેક પ્રવૃત્તિમાં અગ્રસ્થાન ભાગવતા હતા. "" શાસ્ત્રકારે એ આનંદગાથાપતિને જે મેઢીભૂત, પ્રમાણભૂત આધારભૂત, આલાનભૂત, ચક્ષુભૂત આદિ ગુણવિશેષણાથી નવાજેલ છે તે ગુણા ખરેખર એક સાચા નગરપતિને શાભા આપે એવા છે. નગરપતિએ નગરજનેાની રક્ષા કેવી કરવી જોઈએ અને તે માટે કેટલા ગુણા કેળવવા જોઈએ એને આ એક નાદર નમૂને છે. ' આનંદશ્રાવક ‘ મેઢીભૂત’ એટલે ધાણીમાં જેમ વચલા સ્તંભ મુખ્ય હાય છે અર્થાત્ વચલા સ્તંભ વિના ધાણી ફરી શકતી નથી તેમ આનદ ગાથાપતિ આખા નગરમાં પ્રધાન પુરુષ હતા. તે નગરજનાને પેાતાના કુટુમ્બીજા માની પેષતા અને સુખને સાચે મા બતાવતા. આનંદ ગાથાપતિ ‘ પ્રમાણભૂત' હતા એટલે તે પેાતાના પ્રામાણિકજીવનથી ખીજાને પ્રામાણિક ખનાવતા અને અપ્રામાણિક પ્રવૃત્તિથી જીવન કેટલું ખાટું ખની જાય છે અને પ્રામાણિક પ્રવૃત્તિથી જીવન કેટલું સુખમય અને છે તે નગરજનેાને સમજાવતા અને તે રસ્તે જવા સૌ કાઈ તે પ્રેરણા આપતા. જે પુરુષ પ્રામાણિક હાય છે તે જ પુરુષ બીજાને પ્રામાણિક બનાવી શકે છે. આનંદ ગાથાપતિ ખરેખર આદર્શ પ્રામાણિક પુરુષ હતા. આનંદ ગાથાપતિ ‘ આધારભૂત' હતુ એટલે કે રાજા જેમ નગરના મુખ્ય આધાર છે; કારણ કે રાજા નગરની રક્ષા કરે છે તેમ આનંદ ગાથાતિ પણ નગરજનેાની રક્ષા કરતા હેાવાથી તે આધારભૂત હતા અથવા તે ' આહારસ્વરૂપ ' હતા એટલે કે આનંદ શ્રાવક ગરીબ .
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy