SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્રધર્મ . શાર માનવજીવનને સફલ બનાવવા માટે ચારિત્રધર્મ-આચારધર્મનું પાલન કરવું અત્યાવશ્યક છે. આ આચારધર્મને બધા ધર્મોએ એક મતે સ્વીકાર્યો છે. * ચારિત્રધર્મ–આચારધર્મને વિષય જીવનસ્પણી હેવાથી ઘણે જ ગહન છે. જૈનસૂત્રસાહિત્યમાં આચારધર્મને ઘણું જ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. આ જ કારણે આચારધર્મની છાપ જૈન સાધુ કે શ્રાવક સમાજ ઉપર ખૂબ જ પડેલી સ્પષ્ટ જોવામાં આવે છે. અત્રે ચારિત્રધર્મ વિષે સંક્ષેપમાં અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો છે, એટલે અપૂર્ણ છે. પૂજ્યશ્રીએ આચારધમ વિષે “બારવ્રતની ટીપમાં સ્પષ્ટ સમજુતી આપી છે. પૂજ્યશ્રીના અહિંસાવ્રત-સત્યવ્રત આદિ વ્રતવિષયક પુસ્ત ચારિત્રધર્મ સમજવા માટે વાંચી જવાની ખાસ ભલામણ છે. આ પ્રકરણ તૈયાર કરવામાં સ્વ. વા૦ મોશા. ની લેખસામગ્રીને ખાસ ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે તેઓશ્રીને સહદય આભાર માનવાની અત્રે તક લઉં છું—શ. .
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy