________________
શ્રાવક-શ્રાવિકા, સાધુ, સાધ્વી-સંઘ ગણાય છે;
સંઘના સંપમાં શાન્તિ; ત્યાગ ને તપનું ફળ. સૂત્રધર્મ-દરે જોડાયેલી સેય, પડી ખવાય ના કદી,
તેમ જ્ઞાની જગે છે, “પેલું જ્ઞાન પછી દયા.” ચારિત્રધર્મ-મુક્તિ મંદિરનું દ્વાર માત્ર ચારિત્રધર્મ છે
આચારમાં ન આવે તે વિચારો માત્ર શુન્ય છે. વિચારોને પચાવીને, ગ્રહી વિવેકબુદ્ધિથી;
ગૃહિધર્મ મુનિધર્મ યથાશક્તિ સમાચાર. જીવનધર્મ-જીવનધર્મનું એય, વિશ્વબંધુત્વસાધના
વિશ્વ શાન્તિ જગાવાને; એને જીવનમાં વણે. જીવનમાં વણાશે જે, વિશ્વબંધુત્વભાવના સ સાથે મિત્રતા થાશે; રવૈર શમી જશે.
શ્રી. સંતબાલ
અs ::