________________
ધર્મ અને ધનાયક
જૈનશાસ્ત્રોમાં દશ પ્રકારના ધર્માનું યથાવિધિ પાલન કરાવવા માટે નીચે લખેલા દશ સ્થવિરાધ નાયકાનું વિધાન કરવામાં આવ્યું છે:–
૧૪૨
(૨) નગરસ્થવિર,
(૧) ગ્રામસ્થવિર, (૪) પ્રશાસ્તાસ્થવિર, (૫) કુલસ્થવિર, (૭) સધસ્થવિર, (૮) જાતિસ્થવિર,
(૧૦) સયમસ્થવિર. (પર્યાયસ્થવિર)
(૩) રાષ્ટ્રવિર (૬) ગણુસ્થવિર, (૯) સૂત્રસ્થવિર,
ઉપર લખેલા દશ સ્થવિરા—ધનાયકાનો વિશેષ વ્યાખ્યા અત્રે
ક્રમશઃ કરવામાં આવશે.