________________
૧૪
સ્વયમેવ દીક્ષા લીધી ત્યાર બાદ ભદ્રા શેઠાણીએ પેાતાના કુમારને ગુરુને સેાંપી દીધા તેજ રાત્રે તેણે ખારસી ભિખ્ખુની પદ્મિમા અ’ગીકાર કરી અને શિયાળણીના પરીષહુથી કાળ કરી નલીનશુક્ષ્મ વિમાનમાં ગયા તેવી જ રીતે શ્રી વિનેાદકુમાર સ્વય દીક્ષિત થયા
પ્ર. ર. આવા વૈરાગી જીવને આવે ભય'કર પરીષહ કૈમ આવે ?
ઉત્તર:-કેટલાક ચરમ શરીરી જીવને મારણાંતિક ઉપસગ આવેલ છે. જુએ ગજસુકુમાર મુનિ, મેતા મુનિ, કેશત્રુ મુનિ, કારણ કે તેમની સત્તામાં હારે। ભવનાં કમ હોવા જોઈએ ત્યારે તેમને એકદમ મેક્ષ જવુ' હતું, તે મારણુ તિક ઉપસર્ગ આવ્યા વગર એટલાં બધાં કમ કેવી રીતે ખપે ? બા, બ્રૂ શ્રી વિાદમુનિને અવેા પરીષહ આબ્યા, જે ઉપરથી એમ અનુમાન થાય છે કે તે એકાવતારી જીવ હૈ ય,
શ્રી વિનેાદમુનિનું' વિસ્તૃત જીવનચરિત્ર જુદા પુસ્તકથી ગુજરાતી ભષા તથા હિન્દી ભાષામાં છપાયેત્ર છે તેમાથી સાર રૂપે અહી' સક્ષેપ કરેલ છે.