________________
ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
११६८ (२०) स्यादेतद् विशिष्टकार्यकारणभावनिबन्धनः सर्व एवायमैहिकामुष्मिकव्यवहारः । तथाहि-विशिष्टां रूपादिसामग्री प्रतीत्य विशिष्टमेव संवेदनमुपजायते, ततश्च तदेव तस्य ग्राहकमभिधीयते, न पुनरन्यत्, अतिप्रसङ्गात् । एवं स्मरणाद्यपि भावनीयમિતિ | જ
વ્યારા
. स्यादेतत-अथैवं मन्यसे-विशिष्टकार्यकारणभावनिबन्धनः सर्व एवायम्-अनन्तरोदितः ऐहिकामुष्मिकव्यवहारः । तथाहीत्यादि । विशिष्टाम्-अक्षेपकार्यजननसमर्थां रूपादिसामग्री प्रतीत्य विशिष्टं संवेदनमुपजायते । ततश्च तदेव-संवेदनं तस्य-रूपादेाहकमभिधीयते; न पुनरन्यत्-संवेदनान्तरम्, अतिप्रसङ्गात् । एवं स्मरणाद्यपि भावनीयं तत्संस्कार
- અનેકાંતરશ્મિ ... સાર આમ, ક્ષણિકમતે ઐહિક-પારલૌકિક તમામ વ્યવહારનો અભાવ થાય છે. એટલે વસ્તુને પ્રતિક્ષણ નિરન્વય નશ્વર માનવી જરાય યોગ્ય નથી.
(હવે બૌદ્ધ, ક્ષણિકમતે ઐહિક-પારલૌકિક તમામ વ્યવહારને સાબિત કરવા અને પોતાના મતને નિર્દોષ બતાવવા, વિસ્તૃત (૧૧૬૮-૧૧૭૫ પૃષ્ઠ સુધીનો) પૂર્વપક્ષ રજૂ કરે છે )
- ક્ષણિકમતે વ્યવહારસમંજસતાસાધક બૌદ્ધપૂર્વપક્ષ - (૨૦) બૌદ્ધ અમે એક વિશિષ્ટ કાર્ય-કારણભાવ માનીશું અને તેના આધારે જ ઐહિકઆમુખિક બધો વ્યવહાર ઘટી જશે. તે આ પ્રમાણે –
(૧) ઈહલૌકિક વ્યવહારસંગતિઃ
(ક) ગ્રાહ્ય-ગ્રાહકભાવ : વિશિષ્ટ (=તરત જ પોતાના કાર્યને ઉત્પન્ન કરવામાં સમર્થ) એવી રૂપાદિ સામગ્રીને આશ્રયીને, વિશિષ્ટ સંવેદન ઉત્પન્ન થાય છે અને એટલે તે વિશિષ્ટ સંવેદન જ, તે રૂપાદિનો ગ્રાહક બનશે, બીજું સંવેદન નહીં. કારણ કે બીજું સંવેદન, તે રૂપાદિથી ઉત્પન્ન થયું નથી.)
તેનાથી ઉત્પન્ન ન થવા છતાં પણ,બીજા સંવેદનને તેનું ગ્રાહક માનો, તો તો અતિપ્રસંગ એ આવે કે, નીલથી અજન્ય પીતજ્ઞાન પણ નીલનું ગ્રાહક માનવું પડશે.
(એટલે રૂપાદિજન્ય જ્ઞાન , રૂપાદિનું ગ્રાહક બને. તેથી ક્ષણિકમતે પણ પ્રતિનિયત ગ્રાહ્યગ્રાહકભાવ સંગત જ છે.)
(ખ) સ્મરણ, (ગ) પ્રત્યભિજ્ઞાન : જ્ઞાનનાં વાસનારૂપ સંસ્કારના કારણે સ્મરણાદિ પણ અવિરોધપણે ઘટી જશે. ભાવ એ કે, વસ્તુનો અનુભવ થયો. હવે તે અનુભવનો વાસનારૂપ સંસ્કાર,
- વિવરમ્ 8. तत्संस्कारनिबन्धनत्वेनेति । तस्य-ज्ञानस्य संस्कार:-वासनारूपो निबन्धनं-कारणं यस्य
૨. પૂર્વમુદ્રિતે ‘પેક્ષાર્થ ' ડુત્રશુદ્ધપાઠ:, સત્ર D-પ્રતિપાઠ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org