Book Title: Anekantjaipataka Part 05
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 295
________________ अधिकार: ) < व्याख्या - विवरण - विवेचनसमन्विता वादिनस्तदसंत्ताऽऽपत्तिलक्षणो विरोध इति निदर्शितं प्राक् ॥ ( २७४ ) एतेनैकदा वस्तुवस्त्वन्तरानापत्तिलक्षणो विरोधः प्रत्युक्तो य उच्यते परैः છાયા-ડતવવત્ શીતોષ્ણવત્ સુજી-૬:વર્ વેતિ । ત: ? અસમાનત્વાત્। નહિ છાયાऽऽतपादिवदितरेतराननुविद्धाः सदसदादयः, तद्वत् केवलानुपलम्भात् तथास्वभावत्वात् *વ્યાબા एकान्तवादिनः किमित्याह तदसत्तापत्तिलक्षणः - सदाद्यसत्तापत्तिलक्षणः विरोध: । इतिएवं निदर्शितं प्राक्-सदसद्रूपाधिकारै ॥ एतेनेत्यादि । एतेन - अनन्तरोदितेन एकदा-एकस्मिन् काले वस्तुनो वस्त्वन्तरानापत्तिर्वस्तुवस्त्वन्तरानापत्तिः सैव लक्षणं यस्य विरोधस्य स तथाविधो विरोधः प्रत्युक्तो य उच्यते परैः-एकान्तवादिभिः । एनमेवाह छाया - ऽऽतपेत्यादिना । छायाऽऽतपवदिति निदर्शनम् । एवं शीतोष्णवत् सुखदुःखवद् वेति निदर्शनम् । बहुत्वं विरोधव्याप्तिसन्दर्शनार्थम् । कुतोऽयं * અનેકાંતરશ્મિ १४१८ સદસ ્પ ન માનવામાં નિયમ વિરોધ થવાનો. જુઓ - સદ્-અસત્ વગેરેમાં એકાંત માનનારાઓના મતે, તે સદાદિ અસત્ બનવારૂપ વિરોધ થવાનો જ. (તે આ રીતે - વસ્તુને એકાંતે સત્ મનાય, તો ઘટ પટરૂપે પણ સત્ બને અને તો એ પટ જ બની જાય. . ફલતઃ ઘટનું પોતાનું સ્વરૂપ-સપણું ન રહે તે જ રીતે એકાંત અસમાં પણ યુક્તિ સમજવી.) એ બધી વાતો સદસરૂપ પ્રથમ-અધિકારમાં અમે વિસ્તારથી બતાવી ગયા છીએ. ન * એકાંતવાદીપ્રદત્ત વિરોધનો પરિહાર (૨૭૪) ઉપરોક્ત કથનથી, એકાંતવાદીઓ જે વિરોધ બતાવે છે, તેનો પરિહાર થાય છે. (તે વાત આપણે પૂર્વપક્ષ-ઉત્ત૨૫ક્ષ દ્વારા સમજીએ-) એકાંતવાદી ઃ તમારા મતે (=સ્યાદ્વાદમતે) એક વસ્તુ બીજી વસ્તુરૂપ ન બને એ વિરોધ આવવાનો. જુઓ - જેમ છાયા-તડકો, શીત-ઉષ્ણ, સુખ-દુઃખ આ બધા વિરોધી તત્ત્વો એકબીજારૂપ ન બને, તેમ સદસ ્, નિત્યાનિત્ય આ બધા પણ એકબીજારૂપ ન જ બને... (તે છતાં, તેઓને એકબીજારૂપ માનો, તો ‘એક વસ્તુ બીજી વસ્તુરૂપ ન બને' - એ નિયમનો વિરોધ થવાનો.) * તેમ એકાંત નિત્યનિત્યાદિ માનવામાં પણ વિરોધ થાય, તે માટેની યુક્તિઓ, તે તે અધિકારમાં બતાવ્યા પ્રમાણે સમજવી. Jain Education International * આમ ઘણાં ઉદાહરણો, ‘એક વસ્તુ બીજી વસ્તુરૂપ ન બને' – એ વિરોધની વ્યાપ્તિ બતાવવા માટે છે, અર્થાત્ સુખ-દુઃખાદિમાં બતાવાય છે કે તેઓ એકબીજારૂપ નથી બનતા. * એ નિયમ તો જણાવે છે કે, એક વસ્તુ બીજારૂપ ન બને. જ્યારે તમે તો સદ્ન પણ અસરૂપ માની બેઠા, એટલે તો વિરોધ થવાનો જ. ૬. ‘સત્ત્વાપત્તિ॰' કૃતિ T-પાન: । ૨. પ્રથમેઽધિારે । રૂ. પ્રથમે ધરે । For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350