Book Title: Anekantjaipataka Part 05
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 294
________________ ............................. १४१७ अनेकान्तजयपताका (પષ્ટ ( २७२ ) न च विरोधभार, विरोधासिद्धेः सदसदादीनामितरेतरानुवेधात्, अन्यथा तदनुपपत्तेः प्रमाणाविरोधात्, तथैव तत्प्रवृत्तेः,(२७३) प्रतिनियतत्ववेदनादन्वयव्यतिरेकसिद्धेः, अन्यथा प्रतीत्यभावाद् वस्तुन एवानुपपत्तेः, नियमतो विरोधात्, सर्वत्रैकान्त ચહ્યા છે. विरोधासिद्धेः । असिद्धिश्च सदसदादीनाम् । 'आदि'शब्दान्नित्यानित्यादिग्रहः । किमित्याहइतरेतरानुवेधात् कारणात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा तदनुपपत्तेः-सदसदाद्यनुपपत्तेः । तथा प्रमाणाविरोधात् । अविरोधश्च तथैव-सदसदादिप्रकारेणैव तत्प्रवृत्तेःप्रमाणप्रवृत्तेः प्रतिनियतत्ववेदनात् नेदं सदसद्रूपताऽभावे । तथाऽन्वयव्यतिरेकसिद्धेः नेयं नित्यानित्यताऽभावे । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा प्रतीत्यभावात् कारणात् वस्तुन एवानुपपत्तेः, नियमतो विरोधात् । एतदेव निगमयति-सर्वत्रेत्यादि । सर्वत्र-सदसदादौ અનેકાંતરશ્મિ . સર્વ વસ્તુઓ તદઅતદાત્મક હોવામાં અવિરોધ (૨૭૨) પૂર્વપક્ષ પણ આ રીતે પ્રમાણ-અપ્રમાણ, સદ્-અસત્, નિત્યાનિત્ય – એમ વિરોધી સ્વરૂપો માનવામાં, શું વસ્તુ વિરોધને ભજનારી ન થાય ? સ્યાદ્વાદીઃ ના, કારણ કે સદ્-અસદ્, નિત્યાનિત્ય એ બધા ધર્મોનો પરસ્પર એકબીજામાં અનુવેધ (=મિશ્રણ) છે. એટલે એ બધા ધર્મો પરસ્પર વિરોધી નથી. (અન્યથા) જો તે બધા ધર્મોનો પરસ્પર અનુવેધ ન મનાય, તો તે સદ્-અસદાદિનું સ્વરૂપ ઉપપન્ન થાય નહીં. બીજી વાત એ કે, વસ્તુને સદસદાદિરૂપ માનવામાં કોઈ પ્રમાણનો પણ વિરોધ નથી, કારણ કે વસ્તુ વિશે સદસદાદિરૂપે જ પ્રમાણની પ્રવૃત્તિ થાય છે. (આશય એ કે, પ્રમાણ દ્વારા વસ્તુ સદસરૂપે જણાય છે, એ પરથી વસ્તુની સદસરૂપતા જ ફલિત થાય.) (૨૭૩) અને વળી વસ્તુનું “આ ઘટ ઘટરૂપે જ સત્ છે, પટરૂપે નહીં - એ પ્રતિનિયત વેદન (=અનુભવ) થાય છે. હવે જો વસ્તુ સદસરૂપ ન હોય, તો આવું પ્રતિનિયત વેદન સંગત થાય નહીં. વળી, વસ્તુનો અન્વય-વ્યતિરેક પણ સિદ્ધ છે (દરેક વસ્તુઓ દ્રવ્યરૂપે ઉત્તરોત્તરક્ષણોમાં અનુગત છે અને પર્યાયરૂપે વ્યાવૃત્ત છે) હવે આવો અન્વય-વ્યતિરેક (=અનુગત-વ્યાવૃત્તભાવ), વસ્તુને નિત્યાનિત્યરૂપ માન્યા વિના સંગત થાય નહીં. આવા બધા અનેક સચોટ તર્કોથી સિદ્ધ થાય છે કે, વસ્તુ સદસરૂપ - નિત્યાનિત્યરૂપ વગેરે હોવામાં કોઈ ક્ષતિ નથી. એટલે વસ્તુને તે રૂપે માનવી જ રહી. (અન્યથાક) જો તે રૂપે નહીં માનો, તો તે વસ્તુની પ્રતીતિ-જ્ઞાન જ નહીં થાય અને તે વિના તો એ વસ્તુ જ ઉપપન્ન નહીં થાય (કારણ કે વસ્તુની વ્યવસ્થા જ્ઞાનને આધીન છે) અને વસ્તુને ૨. “ને નિપાત્યા નિત્ય ' રૂતિ ટુ-પાઠ: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350