Book Title: Anekantjaipataka Part 05
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 296
________________ १४१९ अनेकान्तजयपताका (પષ્ટ तथाऽनुभवसिद्धेरिति छायाऽऽतपानुविद्धा न भवतीति विरोधकल्पनायामपि कः प्रसङ्गः सदसदादिषु ? ( २७५) न ह्यणुरचेतन इति ज्ञानेऽपि तद्वत् तद्विरोधाभिधानं युक्तम्, तत्स्वभावभेदोपपत्तेः इत्येवं शीतोष्णादिष्वपि योज्यम् ॥ વ્યાવ્યા . प्रत्युक्त इत्याह-असमानत्वात् । असमानत्वमेवाह-न हि छायाऽऽतपादिवत् प्रतिनियततया इतरेतराननुविद्धाः सदसदादयः, किन्त्वितरेतरानुविद्धा इति । कुत इत्याह-तद्वत्-छायाऽऽतपादिवत् केवलानुपलम्भात् सदसदादीनाम् । अनुपलम्भश्च तथास्वभावत्वात्-इतरेतरानुविद्धस्वभावत्वात् । तथास्वभावत्वं च तथाऽनुभवसिद्धेः इतरेतरानुविद्धसदसदाद्यनुभवोपलब्धेः । इति-एवं छायाऽऽतपानुविद्धा न भवति । इति-एवं विरोधकल्पनायामपि सत्यां छाया-ऽऽतपादीनां कः प्रसङ्गः सदसदादिषु लक्षणभेदात् ? एतत्प्रकटनायैवाह न ह्यणुरित्यादिना । न ह्यणुः अचेतन इति कृत्वा ज्ञानेऽपि चेतने तद्वत्-अणुवत् तद्विरोधाभिधानंचेतनत्वविरोधाभिधानं युक्तम् । कथं न युक्तमित्याह-तत्स्वभावभेदोपपत्तेः तयोः-अणु-ज्ञानयोः - અનેકાંતરશ્મિ ... સ્યાદ્વાદીઃ તમારી વાત અયુક્ત છે, કારણ કે તમે જે દષ્ટાંત આપો છો, તે અને સદસદાદિમાં દિવસ-રાતનો ફરક છે. જુઓ - છાયા-આતપ વગેરે પદાર્થો તો પ્રતિનિયત (=સ્વતંત્ર) અસ્તિત્વવાળા હોવાથી, તેઓ પરસ્પર અનનુવિદ્ધ (અસંલગ્ન) છે, જયારે સદસદાદિઓ તેવા નથી, તેઓ તો પરસ્પર અનુવિદ્ધ-સંલગ્ન જ છે. તેનું કારણ એ કે, જેમ છાયા-આપ વગેરે જુદા જુદા સ્વતંત્ર દેખાય છે, તેમ સદ્-અસત્ વગેરે સ્વતંત્ર દેખાતા નથી અને ન દેખાવાનું કારણ એ જ કે, તેઓનો પરસ્પર અનુવિદ્ધ-સંલગ્નરૂપે રહેવાનો સ્વભાવ છે. (આવા સ્વભાવના કારણે તેઓ પરસ્પર અનુવિદ્ધ જ દેખાય, જુદા જુદા સ્વતંત્રરૂપે નહીં) પ્રશ્ન: પણ તેઓનો તેવો (કપરસ્પર અનુવિદ્ધ રહેવાનો) સ્વભાવ હોવામાં પ્રમાણ શું? ઉત્તર ઃ તેમાં અનુભવ જ પ્રમાણ છે. સદસદ્ વગેરેનો પરસ્પર અનુવિદ્ધ રૂપે જ અનુભવ થાય છે, એ અનુભવના આધારે તેઓનો પરસ્પર અનુવિદ્ધસ્વભાવ નિબંધ સિદ્ધ થાય. એટલે જો છાયા-આતપથી અનુવિદ્ધ ન હોય અને તેથી જો તે બે વચ્ચે વિરોધ મનાતો હોય, તો તેમાં સદાદિને શું લાગે-વળગે? તેમાં વળી વિરોધ શાનો? કારણ કે સદસદાદિનું સ્વરૂપ તો જુદું જ છે. (એટલે છાયા-આતપમાં વિરોધ આવે, તો તેને લઈને સદસદાદિમાં પણ વિરોધ આવે એવું જરૂરી નથી.) (૨૭૫) આ જ વાતને પ્રગટ કરવા કહે છે – પરમાણુ અચેતન હોય, તો તેનું ઉદાહરણ લઈને જ્ઞાનમાં પણ ચેતનતાનો વિરોધ કહેવો યુક્ત ૨. ‘તદિરોધા' રૂતિ T-: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350