Book Title: Anekantjaipataka Part 05
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 303
________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १४२६ (२८१) जातो गुरुप्रसादादेतत्सम्पादने समर्थोऽहम् । न च चित्रं सत्सङ्गो ह्यसतोऽपि न निष्फलो भवति ॥४॥ આ વ્યાઘ્ર .. जात इत्यादि । जातः निष्पन्नः गुरुप्रसादात् हेतोः एतत्सम्पादने-सद्बोधहितसम्पादने समर्थोऽहं गुरुप्रसादसामर्थ्यमेतत् । न च चित्रमेतत् । सत्सङ्गो यस्मात् असतोऽपि-पुंसो मादृशस्य न निष्फलो भवति, किन्तु सफल एव भवतीति ॥४|| ... અનેકાંતરશ્મિ . આ અર્થ, વિવરણ મુજબ કર્યો છે, પણ હકીકતમાં વ્યાખ્યાકારશ્રીનો આશય એ જણાય છે કે, કરુણા ૪ પ્રકારની છે: (૧) મોહ, (૨) અસુખ, (૩) સંવેગ, અને (૪) અહિૌં . તેમાં (૧) મોહક અજ્ઞાન. અજ્ઞાનથી યુક્ત કરુણા; એ ગ્લાન વ્યક્તિએ માંગેલ અપથ્ય વસ્તુને આપવાના અભિલાષા જેવી છે. (૨) જે પ્રાણી પાસે સુખ ન હોય, તેને લોકપ્રસિદ્ધ આહાર, વસ્ત્ર, આસન વગેરે આપવારૂપ બીજી સુખાભાવગર્ભિત કરુણા જાણવી. (૩) મોક્ષાભિલાષારૂપ સંવેગના લીધે સાંસારિક દુઃખથી છોડાવવાની ઇચ્છાથી સુખી એવા જીવોને વિશે પણ છદ્મસ્થ જીવોની સ્વાભાવિક રીતે સ્નેહસંબંધથી જે કરુણા પ્રવર્તે, તે ત્રીજી સંવેગગર્ભિત કરુણા જાણવી, અને (૪) જેની સાથે સ્નેહનો વ્યવહાર ન હોય એવા પણ સર્વ જીવોના હિતથી, કેવલીની જેમ મહામુનિઓની સર્વ જીવોના અનુગ્રહમાં તત્પર એવી ચોથી હિતગર્ભિત કરુણા જાણવી. એમાંથી ત્રણ કરુણાને છોડીને અહીં ચોથી કરુણા લેવાની વાત છે. હવે ગ્રંથકારશ્રી ગુરુનું માહાસ્ય અને તેમના સંગના ચમત્કાર બતાવે છે – - ચતુર્થ-પંચમ શ્લોક કૃપામાહાભ્ય (૨૮૧) શ્લોકાર્થ - ભાવાર્થ જડ જીવોમાં સદ્ધોધરૂપ હિતનું સંપાદન કરવા ગુરુવર્યના પ્રસાદથી જ હું સમર્થ થયો છું. અર્થાત્ મારામાં આવેલું આ સામર્થ્ય, ગુરુપ્રસાદનું જ પરિણામ છે. અને આમાં (=ગુરુપ્રસાદથી તેવું વિશિષ્ટ સામર્થ્ય આવે એમાં) કંઈ આશ્ચર્ય નથી. (અર્થાત્ એ તો સહજ છે, કારણ કે સત્સંગ (=સજ્જન પુરુષોનો સંગ) મારા જેવા પુરુષને પણ નિષ્ફળ ન થાય, કે ચારે પ્રકારની કરુણાનું સ્વરૂપ આ પ્રમાણે છે : (१) "दुःखहानस्य दुःखपरिहारस्येच्छा सा च मोहादज्ञानादेका यथा ग्लानयाचितापथ्यवस्तुप्रदानाभिलाषलक्षणा। (२) अन्या च दुःखितस्य दीनादेर्दर्शनात् तस्य लोकप्रसिद्धाहारवस्त्रशयनासनादिप्रदानेन। (३) संवेगाद् मोक्षाभिलाषाच्च सुखितेष्वपि सत्त्वेषु प्रीतिमत्सु सांसारिकदुःखपरित्राणेच्छा छद्मस्थानाम् । (४) अपरा पुनरपरेषु च प्रीतिमत्ता सम्बन्धविकलेषु सर्वेष्वेव स्वभावाच्च प्रवर्तमाना केवलिनामिव भगवतां महामुनीनां सर्वानुग्रहपरायणानामित्येव चतुर्था ।" આ ચારે કરુણાનું તેરમા ષોડશકમાં સુવિશદ નિરૂપણ છે. ૨. માર્યા ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350