________________
अनेकान्तजयपताका
विस्मयमुपनीयन्ते त इह जडाः प्रस्तुता नान्ये ॥२॥ ( २८० ) प्रतिपक्षदोषदर्शनविधिना शक्यं च कर्तुमेतेषाम् । सद्बोधहितं प्रायः कृपाऽप्यतः सङ्गतैतेषु ॥३॥
१४२३
*વ્યાણા
नित्याद्यर्थगोचरया ये खलु य एव एकान्तवादयुक्त्याऽपि नित्यस्य क्रम - यौगपद्याभ्यामर्थक्रियाविरोधादिलक्षणया प्रतिपक्षदोषवती चेयमनित्यस्यापि तथैव तद्विरोधादिति विस्मयमुपनीयन्ते ये तथाविधालोचनारहिताः त इह-प्रक्रमे जडा: प्रस्तुताः, नान्ये- एकान्ताभिनिविष्टा अभिगृहीतमिथ्यादृष्टय इति ॥२॥
प्रतिपक्षेत्यादि । प्रतिपक्षदोषदर्शनविधिना निरन्वयनाशपक्षे तदुत्तराहेतुकत्वाद्यापत्तिलक्षणेन शक्यं च कर्तुमेतेषां प्रस्तुतजडानां किमित्याह - सद्बोधहितं प्रायः-बाहुल्येन * અનેકાંતરશ્મિ
( 8:
વિસ્મયને પામે છે, તે જ અહીં જડ તરીકે પ્રસ્તુત છે, બીજા નહીં. (૨)
ભાવાર્થ : નિત્ય પક્ષમાં ક્રમથી કે યૌગપદ્યથી એકે મુજબ અર્થક્રિયા ઘટતી નથી, એટલે અર્થક્રિયાવિરોધરૂપ દોષ છે. હવે આ જ દોષ અનિત્યપક્ષમાં પણ આવે છે. (અનિત્યપક્ષમાં પણ ક્રમ/યૌગપદ્યથી અર્થક્રિયા ઘટતી જ નથી.)
એટલે બૌદ્ધો જે સાંખ્યને દોષ આપે છે, એ જ દોષ બૌદ્ધને પોતાને આવે છે. એમ દરેક એકાંતવાદની યુક્તિઓ પ્રતિપક્ષમાં (=પોતાથી વિપક્ષ મતમાં) રહેલા દોષવાળી જ છે.
આવી યુક્તિથી પણ, તેવા પ્રકારની વિચારણાથી શૂન્ય જ જીવો વિસ્મયને પામે છે કે ‘અહો ! શું જોરદાર યુક્તિઓ કહી !... વગેરે' તે જ જીવો અહીં જડ તરીકે અભિપ્રેત છે (તેઓના હિત માટે જ આ ગ્રંથરચના કરાઈ છે.)
બાકી જે લોકો એકાંત-અભિનિવેશ (=જડ કદાગ્રહ) ધરનારા છે, તેવા અભિગૃહીત મિથ્યાદૃષ્ટિઓ અહીં ‘જડ’તરીકે ન સમજવા (કારણ કે કદાગ્રહપૂર્ણ હોવાથી તેઓનું હિત થવાનું જ નથી. એટલે તેઓને ઉદ્દેશીને કહેવું નિરર્થક છે.)
Jain Education International
હવે ગ્રંથકારશ્રી જડ જીવોનું હિત શી રીતે થાય ? એ જણાવે છે • તૃતીય શ્લોક
* જડજીવોનું સદ્બોધરૂપ હિત
(૨૮૦) શ્લોકાર્થ : પ્રતિપક્ષમાં રહેલ દોષો બતાવવાની વિધિથી એઓનું (=જડજીવોનું) સોધરૂપ હિત કરવું પ્રાયઃ શક્ય છે અને એટલે એઓ વિશે કૃપા પણ સંગત છે. (૩) ભાવાર્થ : જો પ્રતિપક્ષમાં (=નિત્યપક્ષમાં) રહેલ અર્થક્રિયાવિરોધ આદિ દોષો અનિત્યપક્ષમાં
૧-૨. આર્યા ।
For Personal & Private Use Only
www.jainelibrary.org