________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
१२१८
हेतुकत्वापत्तेः, तथाविधैकस्वभवताऽभ्युपगमे अतिप्रसङ्गात्, सामग्र्याः क्रमेण कार्याणामुदयदर्शनाच्चेति ॥
—
*વ્યાબા
भावप्रसङ्गः । न चानेकरूपस्य, एकं कारणं कार्यस्य जनकमिति प्रक्रमः, तदेकस्वभावतया तस्य-कारणस्य एकस्वभावतया कारणेन केषाञ्चित्-कार्याणामनेककार्यमध्ये । किमित्याहअहेतुकत्वापत्तेः, एकस्वभावस्य एकत्रैवोपयोगादिति गर्भः । तथाविधैकस्वभावताऽभ्युपगमेअनेककार्यजननैकस्वभावताऽभ्युपगमेऽधिकृतकारणस्य किमित्याह- अतिप्रसङ्गात्, कार्यान्तराणामपि तत एवोत्पत्तेरित्यर्थः । तथाविधैकस्वभावतया एवमपि प्रवृत्त्यविरोधात् । उपचयमाहसामग्र्या:-रूपादिलक्षणायाः सकाशात् क्रमेण - तथाविधप्रबन्धापेक्षया कार्याणां विज्ञानादीनामुदयदर्शनाच्च-उत्पत्तिदर्शनाच्च न चानेकरूपस्य इति अधिकृतविकल्पोपन्यास एव क्रिया ॥ * અનેકાંતરશ્મિ .
* સપ્તમ વિકલ્પની અસંગતિ
(૭૦) (૭) એકાંત-એકસ્વભાવી એક કારણ, જુદા જુદા અનેક રૂપવાળા અનેક કાર્યનું જનક છે, એવું માનો, તો તે કારણ એકસ્વભાવી હોવાથી - તેનો ઉપયોગ માત્ર કોઈ એક કાર્ય વિશે જ રહેતાં – તે અનેક કાર્યોમાંનાં કેટલાક કાર્યોને નિર્હેતુક માનવાની આપત્તિ આવશે !
ભાવાર્થ : તમે એક કારણને અનેક કાર્યનું જનક કહો છો. હવે જો કારણ અનેકસ્વભાવી હોય, તો તેના થકી જુદા જુદા સ્વભાવે જુદા જુદા કાર્યની ઉત્પત્તિ નિર્બાધ સંગત થઈ જાય. પણ તમે તો કારણને એકાંત એકસ્વભાવી કહો છો. તો આવા એકસ્વભાવી કારણનો વ્યાપાર, કોઈ એક કાર્ય વિશે જ થશે... અને તો તે સિવાયના કાર્યો કારણવ્યાપાર વિનાના થઈ જશે, અર્થાત્ નિર્હેતુક થઈ જશે ! જે બિલકુલ ઇષ્ટ નથી.
બૌદ્ધ : તે એક કારણનો, અનેકકાર્યજનન એકસ્વભાવ માની લઈએ તો ? (અર્થાત્ અનેક કાર્યો વિશે વ્યાપાર અને અનેક કાર્યોની ઉત્પત્તિ, તે એકસ્વભાવથી જ માની લઈએ તો ?)
સ્યાદ્વાદી : તો તો અતિપ્રસંગ એ આવશે કે, બીજા બધા કાર્યો પણ તેનાથી જ ઉત્પન્ન થવા લાગશે ! કારણ કે તેવો અનેકકાર્યજનન-એકસ્વભાવ આમાં રહેલો જ છે. (અને એટલે તે કારણની બધા કાર્યને કરવામાં પણ પ્રવૃત્તિ થશે.)
એટલે કારણનો તેવો – અનેકકાર્યજનન એકસ્વભાવ માની લઈને સંગતિ કરી શકાય નહીં. બીજી વાત એ કે, વાસ્તવમાં તો રૂપ, મનસ્કાર, ઇન્દ્રિય... વગેરે જુદા જુદા કારણો ભેગા મળીને તે કારણસામગ્રીથી જ વિજ્ઞાન વગેરે કાર્યોની ઉત્પત્તિ થતી દેખાય છે. (અર્થાત્ અનેક કારણોથી જ કાર્યની ઉત્પત્તિ થતી દેખાય છે.)
એટલે એકથી અનેકની ઉત્પત્તિ માનવારૂપ સાતમો વિકલ્પ પણ સંગત થતો નથી. આમ,
. ‘માવતયાઽમ્યુપામે’ કૃતિ ન-પાન: ।
Jain Education International
܀
૨. ‘ારમિત્યાદ’ કૃતિ ૩-પાન: ।
For Personal & Private Use Only
www.jainelibrary.org