Book Title: Anekantjaipataka Part 05
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 278
________________ १४०१ अनेकान्तजयपताका (ષષ્ઠ: - > (ર) ‘સર્વશક્ટિવિરોઘાસિક 'રંત્યાતિ “તપ: વર્મક્ષ વાવોથqધजनमनोहर एवेत्यपकर्णयितव्यः' इत्येतद् व्युदस्तं प्रत्येतव्यम्, उक्तवत् सर्वशक्तिविरोधोपपत्तेः, तथाविधकुशलपरिणामस्य तत्प्रच्यावकत्वादिति ॥ - ચહ્યા कर्मापगमानुपपत्तेः, अपगमे वा अंतत्स्वभावस्य कर्मणः अतिप्रसङ्गात् । ततः किमित्याहसर्वेषां-प्राणिनां तदपगमापत्तेः-कर्मापगमापत्तेः, अतत्स्वभावत्वाविशेषादित्यभिप्रायः । एवमसमञ्जसत्वमित्येतत् सूक्ष्मधिया भावनीयम् ॥ एतेनेत्यादि । एतेन-अनन्तरोदितेन वस्तुना सर्वशक्तिविरोधासिद्धेरित्यादि मूलपूर्वपक्षोक्तं यावत् तपःकर्मक्षयवादोऽप्यबुधजनमनोहर एवेत्यपकर्णयितव्य इत्येतत्-सर्वं व्युदस्तं प्रत्येतव्यम् । कथमित्याह-उक्तवत्-यथोक्तं तथा सर्वशक्तिविरोधोपपत्तेः । तथाविधकुशलपरिणामस्य उक्तलक्षणतपोरूपस्य तत्प्रच्यावकत्वात्-सर्वशक्तिप्रच्यावकत्वात् इति ॥ અનેકાંતરશ્મિ ... જો ઉપક્રમણસ્વભાવ વિના પણ કર્મનો અપગમ માનવામાં આવે, તો અતિપ્રસંગ એ આવે કે બધા પ્રાણીઓના કર્મનો અપગમ થવા લાગે ! કારણ કે અનુપક્રમણસ્વભાવ તો તમામ પ્રાણીઓના કર્મમાં અવિશેષપણે રહેલો છે. (તાત્પર્ય એ કે, જો ઉપક્રમણસ્વભાવ મનાય, તો જેમાં તેવો સ્વભાવ હોય તેમાં જ તપનો ઉપક્રમ લાગે અને તેનો જ અપગમ થાય... પણ તેવા સ્વભાવ વિના પણ અપગમ માનો, તો તો જે પ્રાણીઓના કર્મમાં તેવો સ્વભાવ નથી, તે કર્મોનો પણ અપગમ માનવો પડે !) અને આ તો અસમંજસ છે. (અર્થાત્ બધા પ્રાણીઓને કર્માગમ થાય એ તો બિલકુલ ઉચિત નથી.) એટલે તમે એકદમ સૂક્ષ્મ બુદ્ધિથી વિચારો. સાર કર્મમાં ઉપક્રમણસ્વભાવ છે અને એટલે તપનો ઉપક્રમ લાગે એ કર્મનો અપગમ થાય. * તપનો કર્મની સર્વશક્તિ સાથે વિરોધ : (૨૫૫) ઉપરોક્ત કથનથી, પૂર્વપક્ષમાં (પાના નં. ૧૭/૫૮ પર) બીજું તમે જે કહ્યું હતું કે – “એકરૂપ તપ દ્વારા કર્મની સર્વ શક્તિઓનો (=આલ્હાદ-વિષાદાદિજનક અનેક શક્તિઓનો) વિરોધપ્રતિકાર સિદ્ધ થાય નહીં... યાવત્ – એટલે તપથી કર્મક્ષય થવાની વાત અબુધ જીવોને જ મનોહર છે, માટે તે સાંભળવા યોગ્ય નથી” – એ બધું કથન પણ નિરસ્ત થયું સમજવું. તે આ રીતે – ઉપર કહ્યા મુજબ, તપ દ્વારા કર્મની તમામ શક્તિઓનો વિરોધ ઉપપન જ છે, કારણ કે ઉપરોક્ત કુશળપરિણામરૂપ તપ, કર્મની સર્વશક્તિઓનો પ્રચ્યાવક (=વિનાશક) છે. (એટલે તેનાથી ૨. દ્રષ્ટચ્ચે ૧૭–૧૮તમે y 1 રૂ. પૂર્વમુકિત ‘તત્વમાં ' રૂતિ પઢિ:, મત્ર ૨. ‘ત્યાદ્વિવત્ તા:' રૂતિ -પઢિ: H-Bતપાસ: . ૪. દ્રષ્ટચ્ચે ૭-૧૮તમે પૃછે ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350