Book Title: Anekantjaipataka Part 05
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 277
________________ ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १४०० सामण्यन्तर्गतस्य तथाऽपगमभावात् न न तथास्वभावत्वमपि, तदभावे तदपगमानुपपत्तेः, अपगमे वाऽतिप्रसङ्गात्, सर्वेषां तदपगमापत्तेः, असमञ्जसत्वमिति सूक्ष्मधिया भावनीयम् ॥ - વ્યાહ્યા .. चासौ सामग्री च तावत्सामग्री चित्रतपोरूपा तस्या अन्तर्गतं तावत्सामण्यन्तर्गतं तस्य, कर्मण इति प्रक्रमः, तथा-विशिष्टफलादानेन अपगमभावात् कारणात् न न तथास्वभावत्वम्अभ्युपक्रमणस्वभावत्वमपि, किन्त्वस्त्येव, तदभावे-तथास्वभावत्वाभावे तदपगमानुपपत्तेः અનેકાંતરશ્મિ .. હવે ઉદ્યમી ખેડૂતોનો આવા (અંકુર-અજનક) બીજોને વાવવાદિરૂપ આરંભ, વ્યવહારથી જોવા જઈએ તો નિષ્ફળ જ છે (કારણ કે એ બીજોથી અંકુરા થવાના જ નથી. એટલે હકીકતમાં એ બધી મહેનતો નકામી જ છે.) પણ તેઓમાં ફળજનનયોગ્યતા હોવાથી, તેમનાથી ફળની કલ્પના કરીને, તે બીજાદિને વાવવા વગેરે રૂપ ખેતીવ્યાપાર, નિશ્ચયથી ફળવાન જ છે, એવી લોકમાં શ્રુતિ પ્રવર્તે એટલે તેવા બીજથી વ્યવહારથી ફળ ન મળવા છતાં પણ નિશ્ચયથી ફળજનનયોગ્યતા હોવાથી તેઓમાં પણ ફળની કલ્પના કરીને તેઓ સફળ જ મનાય છે. આ બંને દષ્ટાંતોમાં સ્પષ્ટ જણાય છે કે, તે બંને વ્યાપારી ફળ ન આપવા છતાં પણ લોકમાં સફળ સંભળાય છે. દાષ્ટ્રતિક તેમ તપાગ્નિનો ઉપક્રમ લાગવાથી જો કે એ કર્મ ફળ નથી આપવાનું, પણ તેમાં ફળજનનયોગ્યતા રહી હોવાથી, નિશ્ચયથી તો એ કર્મ સફળ જ કહેવાય. (એટલે તેની વિફલતા સિદ્ધ થાય નહીં.) હવે ગ્રંથકારશ્રી, કર્મનો ઉપક્રમસ્વભાવ સિદ્ધ કરે છે - ને કર્મની ઉપક્રમસ્વભાવતા ને (૨૫૪) વળી, નિશ્ચયથી તો, અલગ-અલગ પ્રકારના તારૂપ સામગ્રીની અંદર રહેલું કર્મ, તેવા વિશિષ્ટ પ્રકારે (°ફળ આપ્યા વિના જ) નષ્ટ થઈ જતું હોવાથી, તેમાં ઉપક્રમણસ્વભાવ નથી – એવું નથી, અર્થાત છે જ. ભાવ એ કે, તપ વગેરે સામગ્રી ભેગી થયે એ કર્મનો ઉપક્રમ થાય છે, અર્થાત્ હ્રાસ-વિનાશ થાય છે – એ પરથી અનુમાન થાય છે, એ કર્મમાં પહેલેથી જ એવો ઉપક્રમણસ્વભાવ હોવો જોઈએ, કે જેથી આ બધી સામગ્રી મળે તેનો ઉપક્રમ-વિનાશ થાય. જો તેનો ઉપક્રમણસ્વભાવ ન માનો, તો તપાદિ સામગ્રીની હયાતીમાં પણ એ કર્મનો અપગમ ઉપપન્ન થાય નહીં. (જનો તેવો સ્વભાવ જ નથી. તેમાં તપનો ઉપક્રમ શી રીતે લાગે? તપાદિની હયાતીમાં પણ એ કર્મનો હ્રાસ-વિનાશ શી રીતે થાય?) ૨. “તમાન ત' તિ -પતિ:૨. “તપોડતસ્થા' રૂતિ 8-પાઠ: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350