Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे रूपया,समस्तवस्तुविस्तरव्याप्तिलक्षणेन अभिविधिना वा ख्यातम्=कथितम् आत्मादि समस्तवस्तुजातं कथितमित्यर्थः(१) अथवा-श्रुतं मया 'आउसंते' इति आयुष्मदन्ते -आयुः=संयमरूपं यशः कीर्तिरूपं च प्रशस्तं प्रभूतं वा यस्य स आयुष्मान्-वर्द्धमानस्वामी, तस्य अन्ते=समीपे, 'ण' इति वाक्यालङ्कारे, भगवता एवमाख्यातम् (२) दोनों के अर्थ में आया है इस तरह जो आत्मादि पदार्थों का एकत्वादि रूप से कथन किया गया है उसमें जीय अजीव आदि पदार्थों के लक्षणों ही विशेषरूप से वर्णन किया गया है तथा यह समस्तवस्तुओं के वर्णन में व्याप्तिरूप अभिविधि से युक्त है (१) ___ अथवा-" आउसं तेणं भगवया एवमक्खायं" जब सूत्र इस प्रकार से पढा जाबेगा-तब इसकी संस्कृत छाया " आयुष्मदन्ते खलु भगवता एवमाख्यातम्" ऐसी होगी यहां पर आयु शब्द के वाच्यार्थ संयम, यश और कीर्ति ये हुए हैं सो प्रशस्त या अखण्ड इन रूप आयुवाले श्री वर्धमान स्वामी के अन्त-समीप-में मैंने सुना है यहाँ "गं" यह शब्द वाक्यालङ्कार में प्रयुक्त हुआ है। इस तरह भगवान् महावीर के पास वह मैंने सुना है जो भगवान् ने ऐसा कहा है(२) "आख्यातम् " भने 'आ' ५स छ ते भया। मने मलिविधि, से બનેના અર્થમાં પ્રયુક્ત થયેલ છે. આ રીતે આત્માદિ પદાર્થોનું જે એકત્વાદિ રૂપે કથન કરવામાં આવ્યું છે તેમાં જીવ, અજીવ આદિ પદાર્થોનાં લક્ષણેજ વિશેષરૂપે વર્ણન કરવામાં આવ્યું છે. તથા તે સમસ્ત વસ્તુઓનું વર્ણન વ્યાસિરૂપ અભિવિધિથી યુકત છે. ૧ છે
अथवा-( आउसं तेण भगवयो एवमक्खाय) २ प्रमाणे सूत्रने ने यांयामा माये, तो तेनी सस्त छाया मा प्रमाणे थशे-( आयुष्मदन्ते खलु भगवता एवमाख्यातम् ) सही 'मायु' शहना पाया “ सयभ, यश भने કીતિ” સમજવાના છે. તેથી આ સૂત્રને આ પ્રમાણે પણ અર્થ થાય છે
પ્રશસ્ત અથવા અખંડ સંયમ, યશ અને કીર્તિવાળા શ્રી વર્ધમાન સ્વામીની સમીપે આ પ્રમાણે સાંભળ્યું છે કે અહીં “G” આ શબ્દ વાક્યાલંકાર રૂપે વપરાવે છે. આ રીતે આ સૂત્રને અર્થ આ પ્રમાણે પણ કરી શકાય છે–
અખંડ યશ, સંયમ અને કીર્તિસંપન્ન મહાવીર ભગવાનની સમીપે આ વાત (આ પ્રકારનું પ્રતિપાદન) મેં સાંભળ્યું છે કહેવાનું તાત્પર્ય એ છે કે હું ભગવાને કહેલી વાત જ કહી રહ્યો છું. ૨
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧