________________
( પ્રિયતમ છે.
નમસ્કાર નિયુક્તિમાં કહ્યું છે કે : 2 અરિહંત અને સિદ્ધનો નમસ્કાર - એ મોક્ષનું મનસા શુ પરિણામો, વાવ માં પંખું બીજ છે.
कायेण संपणामो एस पयत्थो नमुकारो ।।१।। 2 મુક્તિ અને મુક્તિમાર્ગના દેશકને નમસ્કાર ગુણદષ્ટિથી સ્નેહભાવ કેળવાય છે. અને અવશ્ય મોક્ષને આપે છે.
સ્નેહભાવ વધવાથી ગુણદૃષ્ટિ કેળવાય છે. ગુણદષ્ટિ ) - આચાર્ય અને ઉપાધ્યાયનો નમસ્કાર એ અને સ્નેહભાવને અવિનાભાવનો સંબંધ છે.( વિનયનું બીજ છે.
નમસ્કારની ઉપલબ્ધિ જ્ઞાનાવરણીય અને દર્શન વિનય વડે વિદ્યાની પ્રાપ્તિ થાય છે. અને
મોહનીયના કર્મના ક્ષયોપશમથી થાય છે. વંદના એ છે
ધર્મ પ્રત્યે લઈ જવા માટે મૂળભૂત વસ્તુ છે. તેથી સ્નેહ ) વિદ્યા વડે મોક્ષમાર્ગનું જ્ઞાન થાય છે.
પરિણામ વિકસે છે. ગુણદષ્ટિ કેળવાય છે. ( સાધુનો નમસ્કાર એ શોધન બીજ છે. કેમ
સમત્વભાવ પુષ્ટ થાય છે. pકે તે પાપનું શોધન કરે છે.
શરીરના પાંચ અંગો કે મન-વચન-કાયા વડે - પાંચ પરમેષ્ઠિઓના નમસ્કારમાં મોક્ષ
જે સત્કાર કરાય, તે દ્રવ્ય નમસ્કાર છે. સત્કાર, બીજત્વ, વિનય બીજત્વ, અને કર્મ શોધકત્વ રહેલું
સમુપાસના, અભ્યર્થના આદિ સમાનાર્થક છે.
નમસ્કારનો પ્રથમ આધાર દેહ અને તેની ક્રિયા છે. ) મુક્તિ, મુક્તિમાર્ગ અને મુક્તિમાર્ગ નમસ્કારની ઉત્પત્તિ, સમુત્થાન-વાચના અને લબ્ધિ
સાધકત્વની અપેક્ષાએ મોક્ષ બીજત્વ છે. એ ત્રણ હેતુથી માનેલી છે. તે કેવળ, મનઃ પર્યવ, અવધિ, શ્રુત અને મતિ
સમુત્થાન એટલે દેહ. જ્ઞાનાપેક્ષાએ વિનયબીજત્વ છે. અને
વાચના એટલે ગુરૂસંયોગ અને ' સમિતિ ગુપ્તિ યુક્ત મહાવ્રતોરૂપી સંયમ લબ્ધિ એટલે સ્વક્ષયોપશમ સમજવા. અને બાહ્યઅત્યંતર તપની અપેક્ષાએ કર્મશોધકત્વ નમસ્કારનો સ્વામી કોણ?
નૈગમ-વ્યવહાર નયના મતે નમસ્કારનો એ રીતે પંચ પરમેષ્ઠિઓને કરાતો નમસ્કાર સ્વામી નમસ્કાર્ય છે. (રાગાદિની શાંતિ, જ્ઞાનાદિની પુષ્ટિ અને સમાદિની (૧) દાન કરાયા પછી વસ્તુ દાતારની નહિ, પણ તુષ્ટિ કરે છે. મુક્તિના બહુમાનના કારણે રાગાદિ
ગ્રહણ કરનારની ગણાય છે. નમસ્કાર એ (શમે છે. વિનયાદિ ગુણના કારણે જ્ઞાનાદિ વધે છે. પૂજયોને સન્માનનું દાન છે. તેથી તેના સ્વામી
અને મોહનીયાદિ કર્મના હાસને કારણે સમાદિ પૂજ્યપંચક છે. ( પ્રાપ્ત થાય છે.
(૨) પૂજયની પ્રતીતિ કરાવનાર પૂજયનો ધર્મ છે. 0 તાત્ત્વિક નમસ્કાર એટલે પરમાત્મા સાથે જે જેની પ્રતીતિ કરાવે તે તેનો ધર્મ છે. નમસ્કાર
અંતરાત્મા ઐક્યનું સાધન. દષ્ટિ પ્રધાનપણે ગુણો પણ નમસ્કાર્યની પ્રતીતિ કરાવે છે, માટે તરફ રહે ત્યારે જ નવકારનો પ્રારંભ થાય છે. નમસ્કાર્યનો ધર્મ છે. ગુણદૃષ્ટિ અને નમસ્કારભાવ બંને એક જ પદાર્થ (૩) નમસ્કારનો પરિણામ નમસ્કાર્યનું નિમિત્ત
પામીને ઉત્પન્ન થાય છે. ઘટના નિમિત્તે ઉત્પન્ન
૨૯
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org