Book Title: Achintya Chintamani Shashwat Mahamantra
Author(s): Manhar C Shah
Publisher: Dharmadhara Karyalay

View full book text
Previous | Next

Page 219
________________ તે કરંડિયામાં એક સાપ લઈ સંધ્યા સમયે મિયાંના પાણી છોકરા ઉપર છાંટયું. તરત જ ઝેર ઉતરી ગયું સુવાના ખાટલા નીચે કરંડિયો ઢીલા ઢાંકણે મૂકી ને બેકરો બેઠો થઈ ગયો. ચાલ્યો ગયો. થોડીવાર પછી સાપ કરંડિયામાંથી નમસ્કાર મંત્રના આ જીવનમાં જ બનતા નીકળી ખાટલા ઉપર ચઢી ગયો. પ્રભાવના તો આવા કેટલાય દૃષ્ટાન્ત મળે. શરત એક હવે રાત પડી ને જ્યાં નમસ્કાર મંત્ર રટતો કે કોઈ પણ આશંકા-લાલસા વિના આત્મકલ્યાણના રટતો મુસ્લિમ સુવા માટે તેના ખાટલા તરફ જાય હેતુએ શ્રદ્ધાભર્યું મહામંત્રનું સ્મરણ જોઈએ. છે ત્યારે તેને ખાટલા ઉપર સાપ જોયો અને તેને નમસ્કાર મંત્રનું માત્ર અંતકાળે પણ સચોટ ગભરાયા વગર નમસ્કાર મંત્રનું મોટેથી ત્રણ વાર ધ્યાન લાગી જાય તો ય એ પરભવે સદ્ગતિ અને ઉચ્ચારણ કર્યું અને સાપ બીજી બાજુ ઉતરીને સુખસમૃદ્ધિ અપાવે છે. ચાલતો થયો. અને પોતે નમસ્કાર મંત્ર રટતો રટતો નવકારમંત્રની મધ્યમ આરાધના ગુરુ ગમથી ખાટલા ઉપર ચઢીને નિરાંતે સૂઈ ગયો. વિધિપૂર્વક કરવી જોઈએ. વીસ દિવસ આયંબિલ થોડીવાર પછી પેલો કરંડીયો મૂકનાર અથવા ખીરના એકાસણાપૂર્વક રોજના ૫૦૦૦ મુસલમાન દોડતો આની પાસે આવી રોવા લાગ્યો નવકાર ગણી પ્રભુને સફેદ ફૂલ ચઢાવતા જઈ જાપ અને બોલ્યો, ઓ ભાઈ ! મુઝે માફ કરના, વહ કરવો જોઈએ. સાપ મૈને રખા થા, મુઝે માફ કીજિએ, આ કહે, નવદિવસ ખીરના એકાસણા કરી શ્રી નવકાર અરે ભાઈ ! યહ કૈસે ? સાપ તો કહીં સે આયા મંત્રના લઘુતપ વિધિપૂર્વક આરાધના કરવી જોઈએ. હોગા. સુતરના દોરાથી ગૂંથીને બનાવેલી માળા મુસલમાને ખાટલા નીચેથી કરંડીયો કાઢી ગણવી શ્રેષ્ઠ છે. માળાના મેરુને એક માળા સંપૂર્ણ બતાવ્યો ને કહે “દેખ ભાઈ ! ઈસમે મૈને સાપ ગણ્યા પછી સાક્ષાત્ સિદ્ધશિલાનો સ્પર્શ કરતાં હોઈએ ( રખા થા, અબ મુઝે માફ કીજીયે. એ ભાવપૂર્વક આંખે લગાડવો. નવી માળા ગુરુ પાસે અચ્છા ભાઈ ! અચ્છા ભાઈ માફ હી હૈ, વાસક્ષેપ કરાવી શરૂ કરવી. મેરે મન મેં કુછ નહિ હૈ જાઓ રાત પડ ગઈ હૈ ઘર શિવમ સર્વ 17:, દિનિતા વિનુ મૂત: | दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखी भवन्तु लोकः ।। ત્યારે આ કહે છે, ભાઈ ! દયા કીજિયે, સદ્ગુરુ ભગવંતના મુખારવિંદથી શ્રી મેર લડકે તો સાપને કાટા હૈ, તેરે પાસ કુછ મંત્ર નમસ્કાર મહામંત્ર વિધિપૂર્વક ગ્રહણ કર્યા પછી તેનો હૈ, ઈસસે તો તું યહાં બચ ગયા. અબ મેરે લડકે જાપ શરૂ કરતાં પહેલાં પ્રત્યેક જૈનબંધુએ ઉક્ત શ્લોક કા ઝેર ઉતાર દે, મેં તેરી ગાય હું, દયા કર, ઝટ વારંવાર દોહરાવવો જોઈએ. જેમને શ્લોક બોલવું ચલ, નહિતર લડકા મર જાયેગા. ન ફાવે તે આત્માએ પણ “જગતના સર્વ જીવોનું મિંયાં તરત જ કહે છે, “એસા હી હૈ? કલ્યાણ થાઓ ! કલ્યાણ થાઓ ! કલ્યાણ થાઓ ! ચલ મેં આતા હું” પેલા મિંયાના ઘરમાં જઈ જુએ એ રીતે બોલીને પોતાના હૃદયનો ભાવ સર્વત્ર છે, તો એનો છોકરો જમીન ઉપર બેહોશ થઈને ફેલાવવો જોઈએ. ઉપરનો શ્લોક શ્રી નવકાર જાપ પડયો હતો. એણે તરત જ પાણી મંગાવી, હાથમાં માટે અદ્ભુત પૂર્વભૂમિકા તૈયાર કરે છે. પાણી લઈ નમસ્કાર મંત્રની રટણા કરી, અને તે 2 જા કે સો જાઓ ૨૦૯ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252