Book Title: Achintya Chintamani Shashwat Mahamantra
Author(s): Manhar C Shah
Publisher: Dharmadhara Karyalay

View full book text
Previous | Next

Page 232
________________ ૫ ૧ પંચવીસ પચવીસી ગુણતણી, જે ભાખી પ્રવચનમાંહિ રે; મુક્તાફલ માલા પરિ, દીપે જસ અંગિ ઉછાહિરે, (ત્રુટક ૦) જસદીપે અતિ ઉછાદિ, અથાહગુણે જ્ઞાનવિમલથી એકતાન રે; એહવા વાચકને ઉપમાન કહું, કિમ જેહથી શુભધ્યાનરે. ઈતિ શ્રી નવકારપદાધિકારે ચતુર્થઉપાધ્યાયભાસ.૪ અથ પંચમપદવર્ણનભાસ ) (તે મુનિને ભામડે જઈઈ - એ દેશી) તે મુનિને કરું વંદન ભાવઈ, જે ષટ્ વ્રત પર્ કાય રાખે રે ૧૨ ઇંદ્રિય પણિ દમેં વિષયપણાથી ૧૭ વલી ખંતિ સુધારસ ચાખું રે. ૧૮ તે ૦ લોભતણા નિગ્રહને કરતા ૧૯, વલી પડિલે હણાદિક કિરિયા રે; નિરાસંસ જતનાઈ બહુપદિ ૨૦, વલી કરણ શુદ્ધિ ગુણદરિયારે ૨૧ તે ૦ અહનિસ સંયમ યોગયું યુગતા ૨૨, દુર્બર પરિસહ સહકારે ૨૩; મનવચકાય કુસલતા યોગઈ, વરતાર્વે ગુણ અનુસરતા રે. ૨૬ / ૦ છડિ નિજતન ધર્મ નઈ કાજે, ઉપસર્ગાદિક આવે રે; સત્તાવીસ ગુણઈ કરી સોહે, સૂત્રાચાર નઈ ભાવે રે ૨૭ તે ૦ જ્ઞાન દર્શન ચારિતણાં જે, ત્રિકરણ યોગે આચાર રે; અંગઈ ધરે નિઃસ્પૃહતા સુધી; એ સત્તાવીસ ગુણ સાર રે તે ૦ અરિહંત ભક્તિ સદા ઉપદેશૈ, વાયગસૂરિના સહાઈ રે; મુનિ વિણ સર્વ ક્રિયા નવ સુઝે, તીર્થ સકલ સુખદાઈ રે તે ૦ પદ પંચમ એણી પરિધ્યાવંતા, પંચગતિને સાધો રે; સુખકર શાસનના એ દાયક, જ્ઞાનવિમલ ગુણ વાધો રે તે ૦ ઈતિ નવકાર નવપદાધિકારે પંચમસાધુપદ ગુણવર્ણન સમાપ્ત ૩ ૪ ૫ ૬ ૭ નવનીત છે ચૌદ પૂર્વનું, મહામંત્ર નવકાર, અંતરભાવે ભવિ ભજે પામે સુખ શ્રીકાર, દ્વાદશાંગીના સારરૂપ, મહામંત્ર નવકાર, તેની ભજના કોઈદિ, અફળ નહિ જનાર. ૨૨૨ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252