Book Title: Achintya Chintamani Shashwat Mahamantra
Author(s): Manhar C Shah
Publisher: Dharmadhara Karyalay
View full book text
________________
ઈમ સમર્યા સંકટ દૂર ટળે તત્કાળ; ઈમ જપે જિન પ્રભુ, સુરિ-શિષ્ય રસાળ ...૧૪
( શ્રી નમસ્કારમંત્રનો છંદ )
પંચપરમેષ્ઠી નવકાર જપ જીવડા,
જાપ સમ અવર નહિ પુણ્ય કોઈ; ધ્યાન નવકાર મન નિશ્ચલ રાખતાં,
મુક્તિનો માર્ગ જે સુલભ હોઈ. જાપ જે કોઈ કરે પાતક તે દહે,
સાગર સાત દુઃખ સોઈ જાય; આખું જે પદ ગણે પચાસ સાગર હશે,
દુઃખ ને પાપ સહુ દૂર થાય,
દિવસ થોડામાંહિ મુક્તિ જાય. પાંચસે સાગર તણું દુઃખ તેનું ગયું,
શ્રી નવકાર મુખ પૂર્ણ ભાખ્યો; અડસઠ અક્ષર પદ નવ ઉચ્ચરે,
મુક્તિ-તરુફલ-રસ તેણે ચાખ્યો,
જીવ ચિંહુ ગતિ તેણે ભમત રાખ્યો. નવકારવાલીએ જેહ નવપદ જપે,
તેહથી અધિક ફલ આનુપૂર્વી; તપ છ માસ સંવત્સર કર્મ દહે,
તેટલું કર્મ ખપે કહત કવિ, એહ જિનશાસને વાત કહેવી.
૩
૪
ચોપાઈ મુક્તિ તણો અર્થી હોય, નવકાર લય લગાવે સોય; શુભધ્યાને મન રાખે સાર, શ્રાવક એહ તુજ આચાર.
દુહા સાર વચન શ્રવણે સુણી, પહેરી અંબર સાર; ઋષભ કહે નિત્ય સમરીયે, આદિમંત્ર નવકાર. ૫
૨૨૪,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252