Book Title: Achintya Chintamani Shashwat Mahamantra
Author(s): Manhar C Shah
Publisher: Dharmadhara Karyalay

View full book text
Previous | Next

Page 217
________________ s ભાવપૂર્વકની ક્રિયા આપણે કરવી જ જોઈએ. મળ્યું. ઉપરના રૂમમાં એક મુનિ પાણી ગાળતા હતા, ) જાપનું જોર વધતાંની સાથે પાપનું જોર ઘટવા માંડે મકાનમાં ઈલેકટ્રીકનું નવું ફીટીંગ થતું હતું. ત્યાં છે. પાપ ઘટે એટલે અસુખ ઘટે, અસુખ ઘટે એટલે તેમનો હાથ બાજુમાં લટકતા એક ઈલેકટ્રીક તારને આત્મભાવ વધે અને આત્મભાવ વધે એટલે અચાનક અડી ગયો. મુનિ નવકાર મંત્રના અભ્યાસી પરમાત્માની આજ્ઞામાં સમાઈ જવાનો સર્વોચ્ચ તે જ્યાં તાર અડતાં શરીરમાં ઝણઝણાટી-ખેંચાણનો ભાવ આત્મામાં પ્રગટ થાય. અનુભવ થયો કે તરત જ સહજ ભાવે હૃદયમાં સ્મરણ જાપનો ઊંચો પ્રકાર તે વિલાપ. તેમાં થઈ મુખમાંથી ““નમો અરિહંતાણં” શબ્દ નીકળ્યા. સત્વ, મહાસત્વ માટે વલોપાત કરે છે. એવા ઊંચા એનો કેવોક અદ્ભુત પ્રભાવ કે તાર રહ્યો એક બાજુ વલોપાતના પ્રભાવે શ્રી ગૌતમસ્વામીજી “કેવળ' ને મુનિ તરત બીજી બાજુ ઢળી પડ્યા, પછી સ્વસ્થ પામ્યા. થઈ જુએ છે તો ગેબી ચમત્કાર લાગ્યો કે જાણે હમણાં મહાસતી શ્રી ચંદનબાળા પણ સ્વયં શ્રી મર્યો, ત્યાં આ શું થયું ? બસ, નવકાર મંત્રે મને મહાવીર પ્રભુના દર્શનનો અતિ વિરલ યોગ બચાવ્યો. જીવનમાં નમસ્કાર મંત્રનો સારો અભ્યાસ પામ્યા. હોય તો આવા કોક અકસ્માત સમયે જ એકાએક મા...મા... કહીને બોલાવે છતાં મા એનું સ્મરણ થાય. એ અભ્યાસ માટે સૂતાં, જાગતાં, સાંભળે નહિ ત્યારે જેમ બાળક સ્વાભાવિકપણે ઉઠતા, ખાતા કે પીતાં બહાર જતાં કે ઘરમાં પેસતાં, રડવા માંડે છે, તે જ રીતે પરમાત્મભાવના ભાવ દરેક કામના પ્રારંભે “નવકારમંત્રા” ઝટ યાદ મિલનની ઉત્કટ પ્રકારની લગનીમાંથી વિલાપ આવવો જોઈએ. શરૂ થાય છે તે વિલાપમાં સ્વાર્થનો અંશ પણ હોતો હું તમને મારો પોતાનો દાખલો આપું. થોડા ) નથી, ઐહિક કામનાનો એક કણ પણ કદી ટકી વર્ષો પહેલાં મને હેવી ફાલ્સીફોરમ થઈ ગયેલ. શકતો નથી. ખોરાક કંઈ લેવાય નહિ, માથનો દુઃખાવો પણ ઈન્દ્રની આજ્ઞા જે કામ નથી કરાવી શકતી અસહ્ય. શરીર સુકાતું જાય, મારી મોટી દીકરી ( તે કામ પણ આ વિલાપ વડે સહેજમાં પાર પડે નિવાસી અમને તેના ઘેર લઈ ગયેલ. તેના જેઠ ડૉ. છે. ચક્રવર્તીનું સૈન્ય જ્યાં નથી ફાવી શકતું ત્યાં જિતુભાઈ તથા ડૉ. કનકભાઈ તથા હાર્ટના સ્પે. ડૉ. - પણ જાપનો વિલાપ સફળ થાય છે. હેમેન્દ્રકુમાર મોદી મારા ફેમીલી ડૉ. કમલભાઈ વ્યાસ પ્રયત્નપૂર્વકનો વિલાપ અને સાહજિક વિલાપ તથા અમારા માનનીય વૈદ્ય કાકા તુલજાશંકરભાઈ વચ્ચે રાત અને દિવસ જેટલું અંતર છે. મારી ખડેપગે સારવાર કરી રહેલા. તાવ મચક ન આપે, મહાન મહાન આચાર્યોના વાસક્ષેપ મંગાવ્યા. ભવની અસરને ધોવાની જે તાકાત શ્રી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનો પણ વાસક્ષેપ મંગાવ્યો નવકાર વિલાપમાં છે તે દેવોના અમૃતમાં પણ પણ તાવ કોઈને મચક આપે નહિ. પરંતુ આવી નથી અને સ્વર્ગના કલ્પવૃક્ષમાં પણ નથી. સ્થિતિમાં મેં નવકાર મંત્રનું સ્મરણ સતત ચાલુ નવકારમંત્રનો પ્રભાવ: વિ.સં. ૨૦૦૭માં ૨૦૦૭માં રાખેલ, ધીરે ધીરે હું મારી જીવન શક્તિ ગુમાવી રહ્યો કેટલાક મુનિઓ ખાનદેશમાં વિચરતા હતા, ત્યારે હતો. ડૉક્ટરોએ પણ લગભગ આશા છોડી દીધી. તેઓને એક નવા બંધાતા મકાનમાં ઉતરવાનું ઘરમાં બધુ સૂનમૂન થઈ ગયેલ, પણ આવી ૨૦૦ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252