Book Title: Achintya Chintamani Shashwat Mahamantra
Author(s): Manhar C Shah
Publisher: Dharmadhara Karyalay

View full book text
Previous | Next

Page 218
________________ પરિસ્થિતિમાં મેં નવકારનો જાપ ચાલુ જ રાખેલ. કાર્ય વખતે “ઓ બાપા” ! એવું જ યાદ આવવાનું અને એક દિવસ હું સાવ બેભાન થઈ ગયો. પણ અને આમ આવતી આપત્તિમાં દુર્ગાન થવાનું તે મારા નવકાર મંત્રનો જાપ સતત ચાલુ હતો. થવાનું જ. માટે અંતકાળે ય હાય ને વોય, એનાથી ઘરના બધાં રોકકળ કરવા લાગ્યાં. બધાંને બચવા નવકાર જાપનો અભ્યાસ પાડો. લાગ્યું કે હું ગયો. અને ખરેખર મારો આત્મા મારા પારધીથી વીંધાયેલી અને મરવા પડેલી સમળી શરીરથી અલગ થઈ ગયો હોય તેવું મને લાગ્યું. મુનિઓએ સંભળાવેલ નમસ્કાર મંત્ર પરના ધ્યાનથી મારો આત્મા ઉર્ધ્વગામી ગતિ કરી રહ્યો હોય તેમ ‘સુદર્શના રાજકુમારી થઈ, જેણે ભરૂચમાં “સમડી” લાગ્યું અને મિનિટોમાં હું શત્રુંજય તીર્થના વિહાર નામનું ભવ્ય દહેરાસર બંધાવ્યું. આદેશ્વર દાદા પાસે મેં મારી જાતને ઊભેલી જોઈ. રસ્તા ઉપર મરવા પડેલો બળદ શ્રાવકે દાદાએ બસ એમની એક અમી દૃષ્ટિ મારા ઉપર સુણાવેલ નવકાર મંત્રી પદના ધ્યાનથી એ જ નગરીમાં ફેંકી, મરક મરક હસ્યા અને બોલ્યા, વત્સ પાછો રાજકુમાર થયો. ઉપર આવજે. કા.સુ.૧૫ પહેલાં આ ગિરિરાજનાં કમઠ તાપસના બળતા કાષ્ટ્રમાંથી બહાર પગથિયાં ચડતો નહિ. શું એમનું એ વખતનું તેજ! કાઢેલ અર્ધદગ્ધ સર્પને પાર્શ્વકુમાર તરફથી નમસ્કાર શું એમની આભા ! તેમના આ મીઠા મધ જેવા મંત્ર મળ્યો. તો એના ધ્યાનથી એ મરીને નાગકુમાર શબ્દો મારા કર્ણ પર પડયા. હું ધન્ય ધન્ય થઈ દેવોનો ઈન્દ્ર ધરણેન્દ્ર થયો. / ગયો. હું એટલે કે મારા આત્માએ ફરી તુરત જ સ્થૂલભદ્રના ભાઈ શ્રીયકમંત્રીને એક મારા શરીરમાં પ્રવેશ કર્યો. મને કોલાહલ સંભળાયો. મેં આંખ ખોલી. મારી આજુબાજુ દિવસના ઉપવાસમાં રાત્રે મૃત્યુ આવ્યું, પણ નમસ્કાર મંત્રના ધ્યાનમાં મરીને એ દેવ થયો. મારી દીકરીઓ-જમાઈઓ-મારી ધર્મપત્ની, સગાવ્હાલા તથા ડૉક્ટર વીંટળાઈ વળેલા. બિહાર પ્રદેશમાં એક મુસલમાનને કોઈ બધાની આંખમાં મેં આંસુ જોયાં. હું નવાઈ પામ્યો. ગુયોગે નમસ્કાર મંત્ર મળ્યો. ગુરુએ એનો ભાવ અને કોણ જાણે મારામાં ક્યાંથી તાકાત આવી સમજાવેલ. આ મંત્રનો જાપ કરવાથી રાગદ્વેષ-ક્રોધગઈ. હું પથારીમાંથી એકદમ બેઠો થઈ ગયો. લોભ વગેરે દૂષણો દૂર થાય છે અને પરભવે પણ બધાની આંખોમાં આંસુની ધારાઓ આવી રહી સદ્ગતિ મળે છે. હતી. મેં કહ્યું. તમે શા માટે રડો છો? હવે મને મિયાંભાઈને આ વાત બરાબર ગળે ઉતરી સાર થઈ જશે. ખુદ આદેશ્વર દાદાએ મને અહીં ગઈ. અને તે આ મંત્રનું રોજ રટણ કર્યા કરે. બીજા પાછો મોકલ્યો છે. અને તે દિવસથી હું ધીરે ધીરે મિયાંભાઈનું તેનું આ રટણ જોઈને તેના ઉપર ગુસ્સે મારી તંદુરસ્તી પાછી મેળવતો ગયો અને ૧ થવા લાગ્યા. મહિનામાં હું સંપૂર્ણ સ્વસ્થ બની ગયો. આ છે એક મુસ્લિમથી આ સહન ન થયું. તેને મારા હૃદયમાં ચાલતા એક તાલ સંગીતમય શ્રી મિયાંભાઈને ધમકીઓ આપવા માંડી છોડ દે છોડ ( નમસ્કાર મહામંત્રનો જાદુ. દેહ કાફરો કા રટણ નહિતર સમજતા હૈ?” ધમકી નવકાર ધ્યાનનો પ્રભાવ જ આવો છે. માટે મળી પણ આણે તો રટણ ચાલું જ રાખ્યું. આ તેનો ખૂબ જ અભ્યાસ જોઈએ. જો એ અભ્યાસ પેલા મિયાંને પછી તો ચઢયો ગુસ્સો. “બસ ( ન હોય તો ! તો અકસ્માત કે એવા કોઈ દુઃખદ યહ સાલે કાફર હુએ ઉસે માર ડાલું” અને એક દિવસ ૨૦૮ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252