________________
દેવગતિમાં ઊંચામાં ઊંચા દેવલોક તરીકે પાંચ તિર્યંચગતિમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના અનુત્તર દેવલોક ગણાય છે. જેની ગણતરી બધા જીવોનો સમાવેશ થાય છે. દેવ-નારક અને કલ્પાતીત દેવલોકમાં ગણાય છે. એમાં ઊંચામાં મનુષ્ય સિવાયની જગતની સમસ્ત જીવ સૃષ્ટિ આ ઊંચી કક્ષાના સર્વોચ્ચ દેવતાઓ વસે છે. જેમનું તિર્યંચ ગતિમાં ગણાય છે. કીડા-મકોડા-માખી- ( આયુષ્ય ૩૩ સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય હોય મચ્છર-અમીબા-અળસીયા-વગેરે તથા સમસ્ત પશુ છે. (૧) વિજય (૨) વૈજયન્ત (૩) જયન્ત (૪) પક્ષી આદિ બધા જીવોની ગતિની દષ્ટિએ તિર્યંચ અપરાજિત અને (૫) સર્વાર્થસિદ્ધ એવાં પાંચ ગતિમાં ગણતરી થાય છે. માટે એકેન્દ્રિય જાતિના નામો અનુત્તર સ્વર્ગના વિમાનોનાં છે. અહીં પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય અને ઉત્પન્ન થનારા જીવો એકાવનારી હોય છે. અર્થાત્ વનસ્પતિકાય એ બધા સ્થાવર જીવોની ગણતરી પણ બસ અહીંથી ઉતરીને મનુષ્ય ગતિનો એક ભવ એ કેન્દ્રિય જાતિમાં ગણાય છે. વિકસેન્દ્રિયના કરીને ત્યાંથી સીધો મોક્ષે જતા રહેશે. આવી ઊંચી બેઈન્દ્રિય, ઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવો પણ કક્ષાના દેવતાઓને સમ્યગ્દષ્ટિ હોય છે. તે તિર્યંચગતિમાં ગણાય છે. બેઈન્દ્રિયમાં અળસીયા, દેવતાઓ ભોગ-વિલાસમાં આસક્ત નથી હોતા અમીબા, કરમીયા, શંખ, શંખલા-છીપ વગેરેની પરંતુ તત્ત્વચિંતનમાં કાળનિર્ગમન કરતા હોય છે, ગણતરી થાય છે. તે ઈન્દ્રિયમાં-કીડી, મકોડા, એટલે એમની ચિંતન સાધનામાં સભ્ય શ્રદ્ધામાં ઈયળ, ધનેડા, જૂ, લીખ, માંકડ વગેરેની ગણતરી નવકાર એ વિષય બને છે. એ કક્ષાના દેવતાઓને થાય છે. ચઉરિન્દ્રિયમાં માખી, મચ્છર, ભમરા, તીડ પ્રમાદાદિ સેવન કરવું પસંદ નથી. નિદ્રા તો વગેરે જીવોની ગણતરી થાય છે. અહીં સુધી અર્થાત્ દેવગતિમાં હોતી જ નથી. એટલે સમ્યગ્દષ્ટિ એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિય સુધીના જીવો સુધી તો દેવતાઓ નવકારની સાધના કેટલી સુંદર કરતા નવકાર સંભવ જ નથી. અને અસંગ્નિ પંચેન્દ્રિય ( હશે ? “અનુત્તરોવવાઈય' (અનુત્તરોપપાંતિક) જીવોના માટે પણ નવકાર સંભવ નથી. માત્ર સંજ્ઞિ નામના અંગસૂત્રમાં એવા દેવતાઓનું અદ્ભુત સમનસ્ક પર્યાપ્તા પંચેન્દ્રિય જીવો જેમાં ગાય-ભેંસ, વર્ણન છે.
ઘોડા, હાથી, ઊંટ, બળદ વગેરે જે પશુઓ છે તેમજ નરકગતિ પણ નરકક્ષેત્રમાં અધોલો ક જલચર, ખેચર, સ્થળચર છે, અથવા તો પક્ષીઓ સૂચવે છે. નરક ગતિના નારકી જીવો એ કાગડા, કબુતર, પોપટ, સમડી વગેરે જીવો છે. અહીં અધોલોકમાં જ વસે છે. ત્યાં પણ નવકારની સુધી નવકારની સાધના સંભવ છે. સાધના ચાલી રહી છે તેનો વિચાર આપણે કરી સામાન્ય વિચાર કરતાં આ વાત ગળે ન પણ તે ગયા છીએ. મનુષ્યગતિનું ક્ષેત્ર માત્ર અઢીદ્વીપ ઉતરે પરંતુ તિર્યંચગતિના ઘણા જીવો નવકારની ) પૂરતું જ સીમિત છે. આ અઢીદ્વીપના મનુષ્યોની સાધનાથી તરી ગયાના દાખલાઓ શાસ્ત્રોમાં આવે સર્વ સંખ્યા મનુષ્ય ગતિમાં સમાઈ જાય છે. ક્ષેત્ર છે. નિમિત્ત મળવું જોઈએ તો પામી જાય છે. ભૌગોલિક શબ્દ છે. ક્ષેત્રના સર્વજીવોનો વાચી (શ્રી નમસ્કાર મહામંત્રનું અનુપ્રેક્ષાત્મક ( ગતિ શબ્દ છે. મનુષ્યગતિમાં પણ સદા કાળ વિજ્ઞાન’ માંથી સાભાર) નવકાર મહામંત્રની સાધના ચાલતી હોય છે.
૫૮
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org