________________
ગુણો દૈવી સંપત્તિ તરફ વળેલા મનુષ્યમાં ઉત્પન્ન મુક્તિ એટલે કોઈ જગ્યાએ પહોંચવાનું નથી કેમ કે) થાય છે.
બંધન મનમાં કલ્પિત છે – સ્વરૂપના અજ્ઞાનને કારણે. નમો અરિહંતાણું - અરિહંતને નમસ્કાર. પ્રશ્ન : બંધન શું છે?
અરિહંત - ભગવાનને નમસ્કાર, શ્રોત્રિય જવાબ : આપણી અંદર રહેલા ૬ શત્રુઓથી (શાસ્ત્રમાં નિપુણ) - બ્રહ્મનિષ્ઠ (અનુભૂતિ યુક્ત) આપણે બંધાયેલા છીએ. કેમ કે આપણે તેમના વશમાં 2 સદ્ગુરુને નમસ્કાર.
છીએ. આ શત્રુઓ બહાર નથી – અંદર છે તેથી તેનો અરિહંત = અરિહંત
નાશ અંતઃકરણ શુદ્ધિથી, જ્ઞાનપ્રાપ્તિથી કરવાનો છે. અરિ -દુશ્મન, શત્રુ, હન્ત - નાશ કરવો. આ શત્રુઓ સ્વ-રૂપના અજ્ઞાનને કારણે છે. તેથી તેનો
અહીં શત્ર એટલે. આધ્યાત્મિક માર્ગમાં નાશ આત્મજ્ઞાનથી થઈ શકે – જેમ અંધકારનો નાશ ( આવતા શત્રુ, શ્રેયસના માર્ગમાં આવતા શત્ર જેવા પ્રકાશથી થઈ શકે.
કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર તેને ગુરુ દ્વારા જ્ઞાનપ્રાપ્તિ થતાં આત્મસાક્ષાત્કાર, ( શાસ્ત્રમાં ષડરિપુ કહ્યા છે.
મોક્ષપ્રાપ્તિ, મુક્તિ, ભગવાનની કૃપા, સદ્ગુરુની કામ : કામનાઓ, ઈચ્છાઓ, તૃષ્ણા
કૃપા અરિહંતની કૃપાથી થાય છે. સાધકની અંદર ( પુત્રેષણા, વિરેષણા, લોકેષણા.
રહેલા સૂક્ષ્મ અહંકાર - અંતિમ શટયુનો નાશ ક્રોધ : ગમતી વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ
ભગવકૃપાથી થાય છે. આપણી અંદર રહેલ શત્રુનો ન મળવી અથવા તે મેળવવામાં આવતા અવરોધ.
નાશ તો આપણે જ કરવો પડે - તે પુરુષાર્થ તો )
વ્યક્તિએ કરવો રહ્યો. તેથી સાધક પોતે પણ અરિહંત ( ' લોભ : વધારે ને વધારે પ્રાપ્તિની ઈચ્છા. મોહ : શોભના અધ્યાસ - ગમતી વસ્તુ.
(આંતરિક શત્રુનો નાશક) બને છે. ગુરુની ઉપર શ્રદ્ધા
પરમાત્મા જેટલી જ રાખવાથી અને તેમની ( વ્યક્તિ, પરિસ્થિતિમાં સુખનો અધ્યારોપ.
શરણાગતિ સ્વીકારવાથી સર્વ પાપનો નાશ થાય છે મદ : ઘમંડ, અહંકાર, પાગલતા. :
અને જીવ - શિવ બની જાય છે. મત્સર : ઈષ્ય
નવકાર મંત્ર પ્રાર્થના છે, સાધન છે. પરમાત્મા નવકાર મંત્રમાં ગુરુની વંદના, નમસ્કાર
સાધ્ય છે. પરમાત્માને જાણવાનું મોક્ષનું સાધન જ્ઞાન દ્વારા તેમના ગુણો સાધકમાં આવતાં તેમના ઉપદેશ
છે. જ્ઞાન જ સાધન છે અને સાધ્ય પણ છે. આત્મજ્ઞાન દ્વારા. સાધકની અંતઃકરણની શુદ્ધિ થાય છે. શુદ્ધ એટલે જીવ, જગત, અને ઈશ્વરની પરમાત્માની \ અંતઃકરણ થતાં, મોક્ષપ્રાપ્તિની જિજ્ઞાસા ઉત્પન્ન 5
એકતા, અભેદ ભાવ. થાય છે. મોક્ષ, મુક્તિ એટલે જયાં બંધન નથી.
એક હથેળીમાં કીમતી રત્નને રાખો, બીજી હથેળીમાં શ્રી નવકારના “ન” ને રાખો. અને પછી બંને હથેળીઓ ઉપર નજર ફેરવો. જો નજર શ્રી નવકારના ‘ન' ઉપર ઠરે તો માનવું કે આપણે સાચા રત્ન પારખુ ઝવેરી છીએ. અને જો પથ્થરના રત્ન ઉપર ઠરે તો માનવું કે આપણે જડ જેવા છીએ.
CO
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org