________________
( હોય છે.
સર્વ સાધુને જ્યારે વંદન કરીએ છીએ ત્યારે ) સાધુ તો એ જ કહેવાય જે જ્ઞાનના અંજનથી ઉપર જે પ્રમાણે સાધુના ગુણો વર્ણવ્યા એવા જ આપણી અજ્ઞાનરૂપી આંખોને ઉઘાડે. એટલે ચારિત્ર્યધારી ધ્યાનમાં લીન આત્મચિંતન કરનાર ) સત્યનાં દર્શન કરાવે. પં. દોલતરામજી કહે છે : સાધુની કલ્પના સાકાર બને છે, જેઓ ગમે તેવા છે
“મુનિ સકલવ્રતી બડભાગી. ભવ ભોગન પરિષહ (કષ્ટો સહન કરીને, વિપરીત પરિસ્થિતિમાં ) છે તે વૈરાગી”
પણ ચલિત થતા નથી. આત્મામાં જ લીન રહી તેનું ભાગ્યશાળી છે એ મનિ કે જે ભવના જ ચિંતવન કરે છે. જે મોહ-માયાથી મુક્ત બની ) તે ભોગોથી પૂર્ણ વિરાગી થઈ શક્યા છે.
જીવનને એક ઉદાહરણરૂપ પ્રસ્તુત કરે છે. આવા સાધુ સંસ્કૃતમાં કહ્યું છે – સાધનોતિપરસાયમ્ =
વિશ્વમાં જયાં જયાં હોય તે સર્વેને નમન કરીએ છીએ. 'રુચિ સાધુ:
આપણે પાંચ પદોમાં પંચ પરમેષ્ઠિનાં દર્શનઅર્થાત્ જે પરના હિતની સાધના કરે છે.
વંદન કરીએ છીએ ત્યાં આપણે જોયું કે ક્યાંય
વ્યક્તિવિશેષની વંદના નથી. - સંત એટલે જે આત્માની પાસે વિરાજે તે વ્યા સંત અને જે સતત મૌનની સાધના કરે તે મુનિ.
આ નમસ્કારમંત્ર સર્વે પાપોનો નાશ કરનાર, આ વ્યાખ્યાઓ સૂચવે છે કે સાધુનો
મંગળમય અને સર્વેનું મંગળ કરનાર છે. જેના સ્મરણ
માત્રથી સર્વે પાપો દૂર થાય છે. 2 આચાર, વ્યવહાર, સ્વભાવ અને ક્રિયા કેવી હોય. હવે જયારે આચાર્યને નમન કરીએ ત્યારે
આ ૩પ અક્ષરના મંત્રમાં જે બીજાક્ષરો (મૂળ એવા મુનિને વંદન કરીએ છીએ જે તપઃપૂત,
- સ્વર + વ્યંજન) છે તે મંત્ર-તંત્રની દૃષ્ટિએ ઉત્તમ ફળ આયુ-જ્ઞાનવૃદ્ધ, સાધુસંઘના સંચાલક, જે યોગ્ય
- સિદ્ધિ આપનાર છે. આ મંત્રની આરાધના જો ધ્યાન શિષ્યને દીક્ષા આપે, જેઓ સતત ધર્મની પ્રભાવના
+ યોગની વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવે તો અને સંસ્કારની સરિતાને પ્રવાહિત રાખે, જેમની
નિશ્ચિત રૂપે માનસિક શાંતિ, ક્રોધ-કષાય ઉપર વિજય તપની પ્રભાવના તેમના ચહેરાની શાંતિ અને
આપે છે. અન્ય પ્રત્યે સભાવ જન્માવે છે અને અનેક આંખોની કરૂણામાં ઝબકતી હોય.
શારીરિક માનસિક રોગોથી મુક્ત થઈ શકાય છે. ' “ઉપાધ્યાય' જે મુનિ સાધનાની સાથે
ણમોકારમંત્રની સાધનાની સૂક્ષ્મતાથી વિગતે આગમના જ્ઞાતા હોય. જેઓ તીર્થકર પ્રણીત
ચર્ચા મેં મારા પુસ્તક “તન સાધો : મન બાંધો”માં ) વાણીને જન - જન સુધી પહોંચાડે છે. જે સ્વયં
કરી છે અને આ મંત્રની ધ્યાનશિબિરો દેશવિદેશમાં તે સ્વાધ્યાય કરે છે અને નવદીક્ષિત સાધુને
યોજી શક્યો છું. આચારાંગનું જ્ઞાન કરાવે છે. શાસ્ત્રોમાં પારંગતતા
ધ્યાનની મોટી સિદ્ધિ એ છે કે સાધક ( કરાવે છે. જે શ્રાવકોને ઉત્તમ સાહિત્યના સ્વાધ્યાય
પંચપરમેષ્ઠિને માત્ર બોલતો નથી પણ અંતરમાં ) તરફ પ્રેરે છે. સ્વાધ્યાયથી અંતરના અંધકાર, રૂઢિ,
અનુભવે છે. પંચપરમેષ્ઠિ તેના રોમે-રોમમાં વ્યાપ્ત છે પૂર્વગ્રહ, અસત્ય વગેરે દૂર થાય છે અને બાહ્ય
બને છે અને તે અદ્દભુત અનુભૂતિ પ્રાપ્ત કરે છે. ) સ્વાધ્યાયથી અંતરાત્માની ઓળખાણ કરીને સ્વ
પોતાના આ આરાધ્યોને પોતાના સાંનિધ્યમાં જોઈ છે + અધ્યાય = આત્માના અધ્યયન તરફ આપણને
આપણને તેને જે પરમ વિહ્વળતા થાય છે, હર્ષનાં જે અશ્રુ ) લઈ જાય છે. આવા જ્ઞાની ઉપાધ્યાય વંદનીય છે. છલકાય છે તેની અનુભૂતિ અવર્ણનીય છે.
૧૯૯
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org