Book Title: Achintya Chintamani Shashwat Mahamantra
Author(s): Manhar C Shah
Publisher: Dharmadhara Karyalay

View full book text
Previous | Next

Page 206
________________ છે. વળી સિદ્ધિપદ બધા પદોમાં સૌથી મોટું ધરવાથી “પ્રાકામ્ય' નામની સિદ્ધિ પ્રાપ્ત - ગુરુ છે અને ગૌરવ આપનારું છે એટલે થાય છે. સિદ્ધા' પદનું ધ્યાન ગરિમા નામની સિદ્ધિ (૭) પંઘ નમુક્કારો - પંચપરમેષ્ઠિનું સ્થાન સર્વોત્તમ આપનારું છે. છે. તેઓ જગતના જીવોને માટે સ્વામી જેવા (૪) ૩રયામાં - આચાર્ય ભગવંતો સમસ્ત ગણાય છે. એટલે “પંચ નમુક્કારો' પદના વિશ્વના જીવોને ઉપદેશ આપવાને યોગ્ય છે. ધ્યાનથી ‘ઈશિત્વ' નામની સિદ્ધિ પ્રાપ્ત થાય એટલે આચાર્ય ભગવંતો આગળ સમસ્ત જગત લઘુ છે. પોતાનાં લઘુતાનો ભાવ (૮) મંત્તા - સર્વ મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ છે ) ધારણ કર્યા વગર આચાર્યનો ઉપદેશ ગ્રહણ ધર્મ છે. ધર્મની સાચી આરાધના કરનારને થઈ શકતો નથી. એટલે ‘મારિયો' પદનું સર્વ પ્રકારની અનુકૂળતાઓ પ્રાપ્ત થાય છે. ધ્યાન ધરવાથી લધિમા નામની સિદ્ધિ પ્રાપ્ત અને બીજા જીવો પ્રેમથી તેમને વશ થઈને થાય છે. રહે છે, તથા તેમની આજ્ઞા ઉઠાવવા તત્પર બને (૫) ઉવજ્ઞાયા - ઉવજાય શબ્દ ૫, ધ અને છે. એટલે “તા' પદનું ધ્યાન ધરવાથી ) કમાય એ ત્રણ શબ્દનો બનેલો છે. ૩૫ એટલે વશિત્વ' નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. વશિત્વ પાસે, ધ એટલે અંતઃકરણ અને એ આઠમી સિદ્ધિ છે અને મંગલની સંખ્યા પણ એટલે પ્રાપ્તિ અથવા મેળવવું. ઉપાધ્યાય આઠની ગણાવાય છે. અષ્ટમંગલ એટલા માટે છે પાસે સિદ્ધાંતનું અધ્યયન કરવાથી જ કહેવાય છે એટલે ‘વશિત્વ સિદ્ધિ મંગલાણં શ્રુતજ્ઞાનનો લાભ થાય છે. એટલે સાથે સંખ્યાની દૃષ્ટિએ પણ અનુરૂપ ગણાય છે. ‘વજ્ઞાયા ' પદનું ધ્યાન ધરવાથી આમ નવકારમંત્રમાં આઠ સંપદાઓ રહેલી પ્રાપ્તિ'નામની સિદ્ધિ મળે છે. છે અને એ મહામંત્રની આરાધના નિર્મળ ચિત્તથી ) (૬) સંધ્ય દૂi - સાહુ એટલે સાધુ એટલે સારા, પૂરી નિષ્ઠા અને ધ્યાનથી એકાગ્રતાપૂર્વક કરનારને ભલા. સાધુઓ પોતે પૂર્ણકામ (પૂર્ણ સંતોષી) આઠ સિદ્ધિ અપાવનાર છે એમ શાસ્ત્રકારોએ કહ્યું છે. હોય છે. અને બીજાઓની ઈચ્છાઓને કે સર્વ મંત્રોમાં નવકારમંત્રનું સ્થાન એટલા માટે છે કાર્યોને સફળ કરી આપવામાં સહાયભૂત જ સર્વોપરી છે. થાય છે. એટલે ‘સત્ર સમૂM પદનું ધ્યાન 'નવકાર : માતા અને પિતા શ્રી નવકાર એ માતાની જેમ શ્રધ્ધા અને વિશ્વાસનું ભાજન છે. પિતાની જેમ ભક્તિ અને બહુમાનનું પાત્ર છે. મિત્રની જેમ અનુમોદના અને પ્રમોદનું સાધન છે. યોગ્યોને યોગ્ય દાન અને ID આત્માનું સમર્પણ છે. બહિરાત્મભાવનું વિસર્જન છે, બંધુની જેમ પ્રેમ અને પ્રીતિનું સ્થાન છે. ૧૯૬ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252