Book Title: Achintya Chintamani Shashwat Mahamantra
Author(s): Manhar C Shah
Publisher: Dharmadhara Karyalay

View full book text
Previous | Next

Page 204
________________ માત્ર અર્થની પૂર્ણતા અનુસાર સંપદા ગણવામાં છે. તેનું એક અધ્યયન છે. અને તે માટે ઉપધાન ) આવે છે એટલું જ નહીં, પરિપૂર્ણ અર્થના ગૌરવ તપની વિધિમાં એક આયંબિલ કરવાનું હોય છે. અનુસાર પણ સંપદાનો વિચાર કરવામાં આવે છે. આમ સંપદાની કલ આઠની સંખ્યા માટે સર્વ સંપદા એટલે અર્થનું વિશ્રામસ્થાન એમ શાસ્ત્રકારો સંમત છે. નહિ, પણ બે પદ વચ્ચે આવતું વિશ્રામસ્થાન એવો ચૈત્યવંદન ભાષ્યમાં ઈરિયાવહી, શક્રસ્તવ તર્ક કરીને નવ પદની વચ્ચે આઠ વિશ્રામસ્થાન અને અરિહંત ચેઈઆણંની સંપદાઓનાં પ્રત્યેકનાં આવે છે માટે આઠ સંપદા હશે. એમાં કદાચ કોઈક ભિન્ન ભિન્ન નામ પણ દર્શાવવામાં આવ્યાં છે. એ બતાવે કે “પઢમ હવઈ મંગલમ્” એ છેલ્લું પદ નામો નીચે પ્રમાણે છે : ઉચ્ચારતાં મંત્રી પૂરો થાય છે, એટલે ત્યાં ઈરિયાવહીની સંપદાઓ અનુક્રમે આ પ્રમાણે વિશ્રામસ્થાન ગણવાની આવશ્યકતા રહેતી નથી. છે : (૧) અભ્યપગમ સંપદા (૨) નિમિત્ત સંપદા પરંતુ આ તર્ક સ્વીકાર્ય નથી, કારણ કે ઈરિયાવહી, () ઓધ હેતુ સંપદા (૪) ઈતર હેતુ સંપદા (૫) શક્રસ્તવ, સિદ્ધસ્તવ, ચૈત્યસ્તવ વગેરે સૂત્રોમાં બે * સંગ્રહ સંપદા (૬) જીવ સંપદા (૭) વિરાધના સંપદા પદ વચ્ચેનાં જેટલાં વિરામસ્થાનો છે એટલી સંપદા (C) પતિ (૮) પડિક્રમણ સંપદા. ગણવામાં આવી નથી. વળી, એ પ્રમાણે ગણીએ શસ્તવની સંપદાઓ અનુક્રમે આ પ્રમાણે છે તો “લોગસ્સ સૂત્રો'નાં ૨૮ પદ વચ્ચે ૨૭ : (૧) સ્તોતવ્ય સંપદા (૨) ઓધ હેતુ સંપદા (૩) ( વિશ્રામસ્થાન ગણવાં પડશે, પરંતુ તેમાં ૨૭ નહિ પણ પદ અનુસાર ૨૮ સંપદા છે. તેવી જ રીતે વિશેષ સંપદા (૪) ઉપયોગ સંપદા (૫) તદ્ધતુ સંપદા ) પુખરવરદી” તથા “સિદ્ધાણં બુદ્ધાણં' – માં પણ (૬) સવિશેષોપયોગ સંપદા (૭) સ્વરૂપ સંપદા (૮) ( પદ પ્રમાણે સંપદા છે. એટલે સંપદાનો અર્થ છે નિજસમફલદ સંપદા અને (૯) મોક્ષ સંપદા. પદ વચ્ચે આવતું વિશ્રામસ્થાન એવો નહિ ઘટાવી ચૈત્યસ્તવની સંપદા અનુક્રમે આ પ્રમાણે છે : (૧) અભ્યપગમ સંપદા (૨) નિમિત્ત સંપદા (૩) શકાય. નવકારમંત્રમાં આઠ સંપદા હોવાથી એના હેતુ સંપદા (૪) એ કવચનાન્ત સંપદા (૫) ઉપધાન (જ્ઞાન-આરાધન માટેનું તપોમય બહુવચનાત્ત આચાર સંપદા (૬) આગંતુક આગાર અનુષ્ઠાન)ની વિધિમાં નવકારને આઠ સંપદા (૭) કાયોત્સર્ગ વિધિ સંપદા અને (૮) સ્વરૂપ આ અધ્યયનસ્વરૂપ ગણીને, પ્રત્યેક અધ્યયન માટે એક સંપદા. આયંબિલ એમ કુલ આઠ આયંબિલ કરવાનું પરંતુ નવકારમંત્રની આઠ સંપદાઓનાં જુદાં ) શાસ્ત્રકારોએ ફરમાવ્યું છે એ ઉપરથી પણ નિશ્ચિત જુદાં નામ ક્યાંય જોવા મળતાં નથી. અલબત્ત, અન્ય થાય છે કે નવકારમંત્રમાં આઠ સંપદા છે. કેટલાંક સૂત્રોની સંપદાઓનાં આપેલાં નામો ઉપરથી નવકારમંત્રામાં પહેલાં સાત પદની અનુમાન કરી શકાય કે નવકારમંત્રનાં પહેલાં પાંચ પ્રત્યેકની એક એમ સાત સંપદા છે. એ પ્રમાણે પદની સંપદા તે ‘સ્તોતવ્ય સંપદા' હોઈ શકે. કારણ સાત પદના સાત આલાપક છે. સાત અધ્યયન છે કે તેમાં અનુક્રમે પંચપરમેષ્ટિને નમસ્કાર કરવામાં અને સાત આયંબિલ છે. આઠમા અને નવમા આવે છે. સ્તોતવ્ય સંપદાને “અરિહંત સ્તોતવ્ય પદની મળીને એક સંપદા છે. તેનો એક આલાપક સંપદા’, ‘સિદ્ધસ્તોતવ્ય સંપદા' એમ પણ અનુક્રમે ૧૯૪) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252