________________
ભાવ વડે ત્રણ જગતને પવિત્ર કરનારા સર્વક્ષેત્રના નમસ્કાર મંગળનો હેતુ ક્યારે બને એનો ખ્યાલ ન ) છે અને સર્વકાળના શ્રી અરિહંતોની અમે ઉપાસના હોય તો રોજ અનેકવાર નમસ્કાર કરવા કે ગણવા કરીએ છીએ. (૧)
છતાં અધ્યવસાયોની વિશુદ્ધિ ન થાય અને તે અરિહંતભગવંતો ઉપદેશ વડે જ મોક્ષના ભાવમંગળનો હેતુ ન બને એમ પણ બનવા જોગ છે. અને મોક્ષ માર્ગના દાતાર છે' એવો એકાંત નિયમ શાસ્ત્રમાં કહ્યું છે કે) જિનશાસનમાં નથી. ઉપદેશ વડે, આજ્ઞાપાલન ‘જધાનવૃત્ત કર્મ, મળે તીવપવિત્ !' વડે, જેમ અરિહંતભગવંતો મોક્ષ અને તેના અર્થ પ્રણિધાન એટલે ચિત્તની એકાગ્રતા, તે માર્ગની પ્રાપ્તિના હેતુભૂત છે, તેમ તેમનાં વડે કરાયેલું કર્મ તીવ્રવિપાક એટલે ઉત્કટ ફળને નામસ્મરણાદિ, કે આકૃતિના દર્શનાદિ વડે પણ આપનાર થાય છે. એથી વિપરીત રીતે અર્થાત્ ક્લિષ્ટકર્મનો ક્ષય કરાવી મોક્ષની અને તેના માર્ગની એકાગ્રતા કે તન્મયતા વિના કરાતું એવું કર્મ | પ્રાપ્તિના હેતુભૂત બને છે. અરિહંતભગવંતોનું મંદવિપાકવાળું કે શુન્યફળવાળું પણ થાય છે. નામ અને રૂપ જેમ કર્મનો ક્ષયોપશમ કરાવનાર આથી સમજાશે કે કર્મનું જેટલું મહત્વ છે,' અને માર્ગ પમાડનાર છે તેમ તેમનાં દ્રવ્ય અને ભાવ તેટલું જ બલ્લે તેથી પણ અધિક મહત્વ તેની પાછળ પણ અંતરાયાદિ કર્મોને હઠાવનાર અને જ્ઞાનાદિ રહેલી એકાગ્રતાનું છે, પણ આ એકાગ્રતા લાવવી ગુણોને પ્રગટાવનાર થાય છે. અહીં દ્રવ્ય એટલે શી રીતે ? તેઓની પૂર્વોત્તર અવસ્થાઓ, તેનું શ્રવણ, મનન,
કેવળ ઈચ્છામાત્રથી કાર્યસિદ્ધિ થતી નથી ચિંતન, ભાવ એટલે સમવરણસ્થ ધર્મોપદેશ
અથવા એકાગ્રતા જરૂરી છે એટલું સમજવા માત્રથી વખતની ચતુર્મુખ અવસ્થા, તેનું ધ્યાન, નમન,
પણ એકાગ્રતા આવતી નથી. એકાગ્રતા લાવવા માટે પૂજન વગેરે સમજવું. અરિહંતભગવંતોની એવી
રસ (Interest) જોઈએ અને રસ તેમાં જ આવી શકે ૬ એક પણ અવસ્થા નથી કે જેનું ધ્યાન, ચિંતન કે
કે જેમાં આપણો કાંઈ સ્વાર્થ સરતો હોય. મન આદિ ભવ્યજીવોને મોક્ષની, મોક્ષમાર્ગની કે -
અરિહંતના નમસ્કાર વડે આપણો કોઈ સ્વાર્થ ! બોધિબીજની પ્રાપ્તિનો હેતુ ન બને. એમ માર્ગપ્રાપ્તિનું અસાધારણ કારણ હોવાથી અને
સરતો દેખાય તો જ તેમાં રસ આવી શકે છે. એ સ્વાર્થ, સ્વયં પણ માર્ગ સ્વરૂપ હોવાથી અરિહંતભગવંતો શું છે ? તેને શ્રી ભદ્રબાહસ્વામીજી ઉપકારી છે, પૂજય છે અને તે કારણે મોક્ષના અર્થી
નમસ્કારનિયુકિતની એક ગાથા વડે સ્પષ્ટ કરી આપે ( જીવોને નમસ્કરણીય છે. કહ્યું છે કે
છે જે આપણે ઉપર જોઈ આવ્યા. ‘તારહું ધ્યાન જે સમકિતરૂપ, તેથી જ
તેમાં કહ્યું છે કે અરિહંતભગવંતને નમસ્કાર જ્ઞાનને ચારિત્ર તેહ જ છે જી.
કરવા વડે હું “માર્ગને ચાહું છું. સિદ્ધભગવંતના તેહથી જાયે સઘળાં હો પાપ, ધ્યાતારે ધ્યેય
નમસ્કાર વડે હું “અવિપ્રણાશ'ને ચાહું છું. આચાર્ય સ્વરૂપ હોવે પછે જી.
ભગવંતના નમસ્કાર વડે “આચાર'ને ચાહું છું.
ઉપાધ્યાય ભગવંતના નમસ્કાર વડે હું ‘વિનયને ચાહું નમસ્કાર મહામંત્રનો ઉપકાર-(૨)
છું અને સાધુ ભગવંતને નમસ્કાર કરવા વડે હું અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને - સાધુ એ પાંચ પરમેષ્ઠિઓને કરવામાં આવતો
છે સહાય'ને ઈચ્છું છું.
૧૫૧
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org